દોઢ વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાઈ હતી પીન, બેભાન કરી ઓક્સિજન આપ્યા વિના એક જ મિનિટમાં કરાઈ સર્જરી

બુધવારની રાત્રી હતી અને 1.5 વર્ષના બાળકને લઈને તેના માતા-પિતા અમારી હોસ્પિટલ આવ્યા હતા, યુવરાજ બાનીયા નામનો આ બાળક ઘરે રમતો હતો અને રમતા રમતા પડી ગયા બાદ ઊલટી થઈ અને અવાજ પણ ફરી ગયો હતો. માતા-પિતા એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં સિટી સ્કેન કરતા ખબર પડી કે ગળામાં પીન ફસાઈ છે. ત્યાંથી […]

સ્કૂલો શરૂ કરવા ઉતાવળની જરૂર નથી, પહેલા બાળકોનું વિચારવું પડે: શિક્ષણમંત્રી

શિક્ષણમંત્રી સાથેની ઓનલાઇન મીટિંગમાં ખાનગી સ્કૂલ સંચાલકોએ માગ કરી હતી કે, જો સરકાર તરફથી સ્કૂલ સંચાલકોને કોઇ આર્થિક સહાય જાહેર કરવામાં નહીં આવે તો તેની અસર ખાનગી સ્કૂલોના 8 લાખ કર્મચારીઓ પર થશે. કારણ કે, વાલીઓની ફી ન આવતા સ્કૂલો શિક્ષકોનો પગાર ચુકવવા સક્ષમ નથી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શુક્રવારે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક સંઘ અને […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 498 કેસ નોંધાયા અને 29 મોત, રાજ્યમાં કુલ 19,617 કેસ અને 1219 મૃત્યુઆંક, 13,324 ડિસ્ચાર્જ થયા

ગુજરાતમાં આજે પણ કોરોના કેસનો આંક 500ને નજીક છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના પોઝિટિવનાં વધુ 498 નવાં કેસો નોંધાયા છે. અને છેલ્લા 24 કલાકમાં 29 વ્યક્તિઓનાં મોત નિપજ્યા છે. અને કુલ 313 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોનાનાં કુલ કેસોનો આંક 19617 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1219 અને ડિસ્ચાર્જનો […]

કોરોનાના સંકટ વચ્ચે ઈઝરાયલને સ્કૂલો ખોલવાનું પડ્યું ભારે, 301 બાળકો અને સ્કૂલના સ્ટાફને થયો કોરોના

ઈઝરાયલ દુનિયાના કેટલાક સિલિક્ટેડ એવા દેશોમાંથી છે, જ્યાં કોરોના વાયરસ ઘણી હદ સુધી નિયંત્રણમાં છે. આ કારણે જ ઈઝરાયલની સરકારે મેના છેલ્લા અઠવાડિયામાં સ્કૂલો ખોલવાની મંજૂરી આપી હતી. જોકે હવે તેને આ નિર્ણય ભારે પડી રહ્યો છે. એક મહિનામાં કોરોનાના કેસમાં એક જ દિવસમાં સૌથી મોટો ઉછાળો સામે આવ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

ભૂવાએ પોત પ્રકાશ્યું: સંતાન પ્રાપ્તિની વિધિના બહાને ભૂવો યુવતીને સ્મશાનમાં લઈ ગયો, પરિવારના લોકોને દૂર મોકલી આચર્યું દુષ્કર્મ

ધાર્યું કામ કરાવવા માટે લોકો અંધશ્રદ્ધામાં ફસાતા હોય છે. ભોળી પ્રજાને પોતાની જાળમાં ફસાવવા માટે તેમની આસપાસ જ પાખંડીઓ ટાપીને બેઠા હોય છે. દાહોદ જિલ્લા (Dahod District)માં સંતાન પ્રાપ્તિની આશામાં એક યુવતી (Girl) દુષ્કર્મનો ભોગ બની છે. આ મામલે સીંગડવ તાલુકાના રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. એવી પણ માહિતી મળી છે કે ઢોંગી […]

‘હું મારા ત્રણ બાળકોની હત્યા કરી રહ્યો છું’, ત્રણ બાળકોની હત્યા બાદ દંપતીની આત્મહત્યા, આખો પરિવાર તબાહ!

ઉત્તર પ્રદેશમાં આર્થિંક તંગી સામે લડી રહેલા એક દંપતીએ (couple) ત્રણ બાળકોની હત્યા (children murder) કર્યા બાદ આત્મહત્યા (suicide) કર્યાની ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો હતો. શુક્રવારે સવારે એક ઘરની અંદરથી પાંચ લાશ મળવાની માહિતી મળતા ગામમાં ખળભરાટ મચી ગયો હતો. પોલીસને (police) ઘટના સ્થળેથી સૂસાઈડ નોટ મળી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સફેદાબાદમાં પ્રોપર્ટી […]

સુરતમાં આંખ ઉઘાડનારો કિસ્સો આવ્યો સામે: 20 હજારના ભાડાની લાલચમાં મકાન માલિકે ગુમાવ્યા લાખો રૂપિયા, આવા ઠગથી સાવધાન!

સીટીલાઈટ શ્રી નિકેતન એપાર્ટમેન્ટમાં રહેતા એ.સી. રિપેરીંગ અને ટેકનીશીયનને ઠગબાજે દિલ્હીની કંપનીના તેમજ ખાનગી કંપની અધિકારી તરીકે ઓળખ આપી મકાનના ઘાબા ઉપર મોબાઈલ કંપનીનું ટાવર મુકવાને બહાને એડવાન્સમાં રૂપિયા 14 લાખ અને મહિના ભાડા પેટે રૂપિયા 20 હજાર આપવાની લાલચ આપી રજીસ્ટ્રેશન ફી પેટે સહિતના વિવિધ બહાને કુલ રૂપિયા 14.65 લાખ પડાવી છેતરપિંડી કરી હોવાની […]

રાજકોટમાં લોકડાઉન બાદ વધુ એક યુવાને આર્થિક મુશ્કેલીથી કંટાળીને કર્યો આપઘાત

કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું હતું, જેમાં વેપાર ધંધા બંધ થઇ ગયા હતા. જોકે હજી પણ વેપાર ધંધાની ગાડી પાટા પર ચઢી નથી, જેથી અનેક લોકોને આર્થીક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકડાઉનને કારણે બધુ જ ઠપ્પ થઇ ગયું હતું. હવે લોકડાઉન ખોલી અનલોકનો પ્રથમ તબક્કો અમલી બનાવાયો છે. જોકે આમ […]

અમદાવાદમાં કેસો સતત વધી રહ્યા છે ત્યારે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન હોવા છતાં મેયરે તુલસી છોડના વિતરણનો કાર્યક્રમ યોજ્યો

અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રોજના 250થી વધુ કેસો નોંધાય છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મેયર વિવાદમાં આવ્યા છે. કોરોનાના કેસો આવેલા છે એવા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન નારણપુરાના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તુલસી રોપાના છોડના વિતરણનો કાર્યક્રમ મેયર બીજલ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો છે. મુખ્યમંત્રી […]

સમગ્ર ગુજરાતની શાળાઓમાં હવેથી 6 વર્ષના બાળકને જ ધોરણ-1 માં પ્રવેશ આપવામાં આવશે: શિક્ષણ વિભાગનો મહત્વપુર્ણ નિર્ણય

રાજ્યમાં પ્રાથમિક શાળામાં ધો. 1માં પ્રવેશ મેળવવા માટે જુન-2023થી 6 વર્ષ પુરા કરનાર બાળકને જ પ્રવેશ અપાશે તેમ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજય સરકારે બાળક 6 વર્ષ પુરા કરે પછી પ્રવેશ આપવાનો નિયમ બનાવ્યો છે,પણ તેનો અમલ જુન-2023થી થશે. અત્યારે તો ધો. 1માં પ્રવેશ બાળક 5 વર્ષ પુરા […]