Browsing category

જ્ઞાતિરત્નો

26 વર્ષની ઉંમરે દેશ માટે શહીદ થનાર મેજર ઋષિકેશ રામાણીની શૌર્યગાથા

રાજ્યના અનેક જવાનોએ દેશ માટે શહીદી આપી. પરતું જ્યારે અમદાવાદની વાત આવે ત્યારે નિકોલના વીર શહીદ મેજર ઋષિકેશ રામાણીનું નામ ચોક્કસથી સૌ કોઈના મુખમાં આવી જાય. માત્ર ૨૬ વર્ષની ઉંમરે ઋષિકેશ રામાણી દેશ માટે શહીદ થયા. મેજર ઋષિકેશ રામાણીની પરિવારજનોને આજે પણ તેમની એટલી જ યાદ આવી રહી છે કારણકે પરિવારનો એકનો એક દીકરો દેશ […]

પાટીદાર શીરોમણી શ્રી ચીમનભાઈ પટેલ

આજે પાટીદાર શીરોમણી શ્રી ચીમનભાઈ પટેલની જન્મતિથીએ સ્મરણ: ચીમનભાઈ પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમનો જન્મ ૩ જૂન, ૧૯૨૯ના રોજ, વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાના ચિખોદ્રા ગામે થયેલો. તેઓ ૧૯૫૦માં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સંગઠનના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયેલા. તેમણે એ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રના અનુસ્નાતકની પદવી મેળવેલી. રાજકીય કારકિર્દી ૧૯૬૭માં તેઓ સંખેડા વિધાનસભા ક્ષેત્રમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય […]

વીર શહીદ શ્રી બચુભાઇ વિરજીભાઈ પટેલ

ઓછા મિત્રો ને ખબર હશે કે, 14 મે 1939 નાં રોજ, “સરદાર વલ્લભભાઈ પટેલ” પર જીવલેણ હુમલો થયો હતો..!! આરોપી ઓ એક ચોક્કસ મજહાબ ના હોવાથી તેમના પર એ જમાના મા પરદો પાડી દેવામાં આવ્યો હતો. ભાવનગર ખાતે 14 મે, 1939 નાં દિવસે.. ભાવનગર ના ખરગેટ વિસ્તાર ની નગીન મસ્જિદ માંથી નીકળેલા કેટલાક કટ્ટરવાદીઓ એ […]

“ગાયોની વારે ચડનાર” પટેલ ભાણા ભાલાળા

ભમરિયા ગામનાં સીમાડા પર ત્રણ ઘોડેસવારો પોતાની પાણીદાર ઘોડીઓને દોડાવતાં જતા જણાય છે. ખભામાં તલવારો લટકી રહી છે‚ અને હાથમાં ચળકતી અણીઓવાળા ભાલાં હવામાં ઉછળી રહ્યાં છે. તેમનાંથી બે ખેતરવાં દુર આડોડિયાંની લુંટારુ ટોળી તેમનાં દંગા સાથે ઘોડાઓ પર બેસી ઉતાવળે પગલે કુચ કરી રહી છે‚ જોત જોતામાં એ કાળ સમા ત્રણે પુરુષોએ ટોળીને પકડી […]

સમસ્ત લેઉવા કણબી સમાજ રત્ન “શ્રી વિનુભાઈ શીંગાળા”

“”સોરઠ નો સરતાજ”” “”છોટે સરદાર”” “દરિયાનૂર કે કોહિનૂર” “”સમસ્ત લેઉવા કણબી સમાજ રત્ન”” જેવી અનમોલ નામનાં ઓ વિભૂતિ ઓ જોળાયેલ હોય તેવા એક રત્ન જેમને મારા લેઉવા પટેલ સમાજ માટે પોતાનુ લોહી ની આહુતિ આપી ને સમાજ ને કાળજા વાઘ, સિંહ નાં રાખવા માટે હિંમત આપી…. એવાં પરમ વંદનીય મોભી “”શ્રી વિનુભાઈ ગોબરભાઈ શીંગાળા”” નાં […]

લેઉવા પટેલ સમાજનું અણમોલ રત્ન શ્રી પોપટભાઈ લાખાભાઈ સોરઠીયા

1980 નાં દાયકામાં..વિસરાય ગયેલાં એક સમાજ રત્ન…!! સરદાર પટેલ પછી નાં આદર્શ અને કણબી સમાજ માટે જેમણે પોતાના જીવ ની આહુતિ આપી દીધી છે.. એવાં વ્યક્તિ વિશેસને મારે આજે યાદ કરવા છે. આપના વ્યક્તિત્વ ને કલમ થી લખવું મારી કલમ ની તાકાત નથી…છતા થોડી ધણી વાતો લખી રહ્યો છું. જ્યારે કણબી સમાજ ને જરુર પડી.. […]

વટ, વચન અને ખુમારી રાખનાર અસલ પટેલ વિર મનુભાઈ પીઠવડીવાળા

સમગ્ર સમાજને કોઈ પાસે જઈ કંઈ કહવુ હોઈ કે પટેલોની વાત વટ સાથે રજુ કરે તેવો નરબંકો દેખાતો નથી ત્યારે યાદ આવે છે ઓગણીસો એંસી અને નેવુના દાયકાનો અસલ પટેલ વિર મનુભાઈડાયા પીઠવડીવાળા. વટ, વચન, મર્દાના ઝબાન અને પાલન કરવાની જીદ. મસ મોટા નેતાઓને તુંકારે બોલાવી એક ઘાને બે કટકાનો મીજાજ. ગરિબો માટે દેશી રોબીન […]

“ક્રાંતિકારી દેશભક્ત નરસિંહભાઇ પટેલ”

ફક્ત પાટીદારોના જ નહીં, આખા ગુજરાત માટે રોલમોડેલ બની શકે એવા, રવીન્દ્રનાથ ટાગોર- ગાંધી-સરદારના સાથી, ક્રાંતિકારી વિચારક-સમાજસેવક અને ‘પાટીદાર’ માસિકના તંત્રીનું સ્મરણ. ગાંધી-સરદાર-ભગતસિંહ જેવાં નામનું અને ‘ક્રાંતિ’ જેવા શબ્દોનું જે હદે અવમૂલ્યન થયું છે, એ જોતાં નરસિંહભાઇ પટેલનું નામ ભૂલાઇ ગયાથી રાહત થાય. બાકી, તેમના જેવું વ્યક્તિત્વ સમાજ પોતાના હિસાબે ને જોખમે જ વિસરી શકે. […]

માતા-પિતાને અવગણીને પ્રેમલગ્ન નહિ કરું”ના સોગંદ લેવડાવનાર સફળ અને શ્રેષ્ઠ વક્તા અશ્વિન સુદાણી

ધર્મ-કાયદો કે જ્ઞાનથી પણ શક્ય નથી તેવું કાર્ય એક સંકલ્પકારના સંકલ્પ થી……. તરુણ,કિશોર અને યુવા અવસ્થાએ પહોચેલી દીકરીઓને સ્ત્રીઅસ્તીત્વ માટે જાગૃતિ લાવી, ભવિષ્યમાં શ્રેષ્ઠ માનવ રત્નો માટે સ્ત્રીના માનસ પટ પર મજબૂતાઈના બીજ રોપવાનું કાર્ય કરતા શ્રી અશ્વિન સુદાણીના સંકલ્પો અને સિધ્ધિઓ જાણી સૌ કોઈ વાચક મિત્ર અચરજ પામશે. પોતાના વર્ષોના અનુભવો, વર્ષ ૨૦૧૪ થી […]

જળ ક્રાંતિના પ્રણેતા પદ્મશ્રી મથુરભાઈ સવાણી

લહેરાય પાક માટીએ માટીએ, આવો એવા કર્મ વાવીએ, સતયુગ ક્યાં છે ? તો કે માણસ ના કર્મો માં ! તમે જેવા બીજ ની વાવણી કરો છો તેવા ફળ મળે છે. દેશ ની સેવા કરવા માટે સરહદ પર જઈ ઉભા રહેવું જ જરૂરી નથી, આસપાસ ના લોકો ને જીવન માં પાંચ ખુશી આપી ને પણ સત્કાર્ય […]