Browsing category

મંદિર

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં રોજ થાય છે ‘ભસ્મ આરતી’, સૃષ્ટિનો સાર ભસ્મ હોવાથી ભગવાન શિવ તેને ધારણ કરે છે

ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં આવેલા મહાકલેશ્વર જ્યોતિર્લિંગમાં રોજ ભસ્મની આરતી થાય છે. ભસ્મથી શિવલિંગ પર શ્રુંગાર કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને શિવપુરાણ કથાકાર પંડિત મનીષ શર્મા પ્રમાણે, શિવજીને ભસ્મ ઘણી પ્રિય છે. તે ભગવાનનો મુખ્ય શણગાર છે. દરેક દેવી-દેવતાઓ શણગાર માટે સોના-ચાંદી અને હીરા-મોતીના આભૂષણ ધારણ કરે છે, પરતું શિવજીનું સ્વરૂપ સૌથી […]

માન્યમાં નહીં આવે પણ આ મંદિરમાં ઘી કે તેલ નહીં વર્ષોથી પાણીથી જ પ્રગટી રહી છે અખંડ જ્યોત

આસ્થા અને ભક્તિ પાસે વિજ્ઞાનના તર્ક ઘણી વખત કામ નથી કરતા. ભક્તિ એક વિશ્વાસ છે ભક્તનો પોતાની શ્રદ્ધા પ્રત્યેનો. કોઈ માને કે ન માને પણ દેશમાં અનેક ચમત્કારો થયેલા છે. દેશના કેટલાય મંદિરોમાં તથા ઘાર્મિક સ્થળમાં ચમત્કાર થયેલા છે. જે ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ માનવામાં આવે છે. આ પણ એવા ચમત્કાર કે જેની સામે વિજ્ઞાનના તર્ક […]

અરબી સમુદ્રના કાંઠે ખોડિયાર માતાના મંદિરમાં છે મહાકાય મધપૂડો, વર્ષોથી આવતા ભાવિકોને હજુ સુધી નથી માર્યો ડંખ

ઓલપાડ તાલુકાના ડભારી ગામે અરબી સમુદ્રના કાંઠે ખોડિયાર માતાજી મંદિર આવેલું છે. આ ધાર્મિક સ્થાનને અહિં લોકો ભાગી વાડી તરીકે પણ ઓળખે છે. દરિયા કિનારાના ખોડિયાર માતાના મંદિર પર ભક્તોને અતૂટ શ્રધ્ધા અને આસ્થા છે. જેનો પુરાવો મંદિરના ગર્ભ ગૃહમાં જતા મુખ્ય દ્વારા પર થયેલો મધપૂડો છે. અહિં આવતા ભાવિકોના કહેવા મુજબ અહિં છેલ્લા ઘણાં […]

ભારતમાં અહીં આવેલું છે એવું ચમત્કારી મંદિરમાં કે જ્યાં તેલ કે ઘી નહીં પાણીથી દીવો પ્રગટે!

ધર્મ અને આસ્થાની વાતમાં એવા ઘણા ચમત્કારો છે જે ભગવાનનો આદર વધુ વધારે છે. આવો જ એક ચમત્કાર દેવીના મંદિરમાં દેખાય છે કે જ્યાં દીવો પ્રગટાવવા માટે કોઈ ઘી અથવા તેલની જરૂર નથી પડતી. આ કોઈ આજકાલની ઘટના નથી પણ ઘણા વર્ષોથી ચાલુ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લામાં ગડિયાઘાટ વાળી માતાજી તરીકે ઓળખાતું […]

1965ના યુદ્ધનું ચમત્કારિક મંદિર આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આસ્થાકેન્દ્ર, ભેડિયાબેટમાં બે કરોડના ખર્ચે મંદિર બન્યું, રણસરહદે આધ્યાત્મિક દ્રષ્ટિએ નવો સૂર્યોદય 

કચ્છના વિઘાકોટ નજીક ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક આવેલું ભેડિયાબેટ હનુમાનજીનું મંદિર બે કરોડના ખર્ચે નિર્માણ પામી ચૂક્યું છે, જેનું લોકાર્પણ આવતા મંગળવારે સંતોના હસ્તે કરવામાં આવશે. સ્વામિનારાયણ સંપ્રદાયના તેજેન્દ્રપ્રસાદજી મહારાજેએ અહીં ર૦૧૬માં મુલાકાત લીધી ત્યારે તેમણે આ મંદિરને વિકસાવવાની નેમ વ્યકત કરી હતી. બાદમાં મે 2018માં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં મંદિરના જીર્ણોદ્ધાર માટે શિલાન્યાસ […]

રાજસ્થાનમાં આવેલું છે ‘સુંધામાતા’નું મંદિર, મા ચામુંડા અહીં સુંધામાતા તરીકે પૂજાય છે, અહીં પર્વત પર બિરાજમાન છે મા ચામુંડા

સુંધામાતાનાં દર્શન માટે શ્રદ્ધાળુને રાણીવાડા, ભીનમાલ, માલવાડા અને મારવાડ જંકશનથી બસ ટેકસી મળી રહે છે. રાજસ્થાનના જાલોર જિલ્લાના ભીનમાલ તાલુકામાં સૌગન્ધિક – સુંધા પર્વત આવેલો છે. આ સુંધા પર્વતને રાજસ્થાની લોકો ‘સુંધારો ભાખર’ કહે છે. આ સુંધારા ભાખર પર દેવી ચામુંડા બિરાજમાન છે. અહીં મા ચામુંડા ‘સુંધામાતા’ કહેવાય છે. સુંધામાતાનાં દર્શન માટે શ્રદ્ધાળુને રાણીવાડા, ભીનમાલ, […]

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં છે હિંગળાજ માતાનું મંદિર, 51 શક્તિપીઠમાંથી એક છે આ મંદિર

આજે અમે તમને પાકિસ્તાનના એવા મંદિર વિશે જણાવી રહ્યા છીએ જે હિન્દુ અને મુસ્લિમ બંનેની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર છે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સ્થિત હિંગળાજ માતાનું. હિન્દુ તેને શક્તિપીઠ માને છે અને મુસ્લિમ સંપ્રદાયના લોકો તેને નાનીનું હજ કહે છે. 51 શક્તિપીઠમાંથી એક છે હિંગળાજ માતા મંદિર હિંગળાજ માતા મંદિર, પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના હિંગોળ […]

બેંગલુરુના પંચમુખી ગણેશ મંદિરમાં ઉંદર સાથે નહીં સિંહની સાથે કરવામાં આવે છે ભગવાન ગણેશની પૂજા

કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં ભગવાન ગણેશજીનું સુંદર મંદિર છે, જેને પંચમુખી ગણેશ મંદિરના નામે ઓળખવામાં આવે છે. બેંગલુરુના હનુમતનગરમાં કુમારા સ્વામી દેવસ્થાનની પાસે પંચમુખી ગણેશ મંદિર આવેલું છે. મંદિરની પાસે જ વિશ્વકર્મા આશ્રમ પણ છે. આશ્રમના વિદ્યાર્થીઓ મંદિરમાં થતાં સમારંભોમાં સેવા આપતા હોય છે. 30 ફીટ ઊંચા ગોપુરમ ઉપર પંચમુખી ગણેશ વિરાજીત છે- મંદિરના 30 ફીટ […]

અંબાજી માતાને ‘ચાચર ચોકવાળી’ કેમ કહેવાય છે? ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી વીશે જાણો વિગતે.

ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી મંદિર ખૂબ જ મશહૂર યાત્રાધામ ગણાય છે. ઈ.સ. 12મી સદીથી અહીં મંદિર હતું તેવા ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તે સમયે થઈ ગયેલા વિમલ શાહે માતાજીની સ્તુતિ કરી હતી. આદિ શંકરાચાર્યે કરેલી ભગવતીની સ્તુતિ તથા પ્રવાસ વર્ણનોમાં પણ જોવા મળે છે. છેક પુરાણોથી લઈને […]

ગીરગઢડાનાં ઘનઘોર જંગલમાં આવેલ ટપકેશ્વર મહાદેવ મંદિરમાં જ્યાં જ્યાં પાણી ટપકે છે ત્યાં ત્યાં ઉત્પન થાય છે શિવલિંગ

ગીર સોમનાથ જીલ્લાનાં ગીરગઢડાનાં ઘનઘોર જંગલમાં આવેલું ટપકેશ્વર મહાદેવનું પોરાણિક મંદિર બન્યું શ્રધાળુઓની આસ્થાનું પ્રતિક. ગીરમાં આવેલી ગુફામાં જ્યાં જ્યાં ટપકે છે પાણી ત્યાં ત્યાં ઉત્પન થાય છે શિવલિંગ. ટપકેશ્વર મંદિર ભક્તોમાં મીની અમરનાથ તરીકે પણ ઓળખાય છે. તો આવો જાણીએ શ્રાવણ માસમાં પવિત્ર ટપકેશ્વર મહાદેવનાં મહાત્મય વિશે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]