Browsing category

સેવાકીય પ્રવૃત્તિઓ

રાજકોટની મહિલાનો ગૌપ્રેમ: ઘરને ગૌશાળા બનાવી પોતે પરિવાર સાથે બીજે રહેવા જતા રહ્યા; દંપતી 23 વર્ષથી ગાયોની સેવા કરી મહિને 50 હજારનો ખર્ચ કરે છે

રાજકોટમાં રહેતા પુષ્પાબેન સુરેશભાઈ પટેલ છેલ્લા 23 વર્ષથી ગાયોની સેવા કરે છે. ગાયોને આશરો આપી શકાય તે માટે પુષ્પાબેન પોતાના પરિવાર સાથે બીજે રહેવા ચાલ્યા ગયા છે. પોતે જ્યાં રહેતા હતા ત્યાં ગૌશાળા બનાવી દીધી. હાલ અત્યારે આ ગૌશાળામાં કુલ 50થી વધુ ગાય અને અબોલ જીવોની સેવા એકલા હાથે કરે છે. પુષ્પાબેનને આ સેવાકીય કામગીરીમાં […]

મરતી વખતે પત્નીએ કહ્યું હતું, સંપત્તિ દાનમાં આપી દેજો, અને પતિએ પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે 5 કરોડની સંપત્તિ દાનમાં આપી દીધી

હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લામાં પેટાવિભાગ નાદોનના રહેવાસી રિટાયર્ડ ડૉક્ટરે પોતાની પત્નીની ઈચ્છા પૂરી કરતા સરકારને વારસદાર બનાવીને પોતાની કરોડો રૂપિયાની ચલ-અચલ સંપત્તિ સરકારના નામે જ કરી દીધી. તેમણે સંતાન ન હોવાના કારણે પત્ની સાથે મળીને આ નિર્ણય લીધો હતો. એમ કરીને તેમણે એક ઉદાહરણ રજૂ કર્યું છે. તેમની વારસાઈ ક્ષેત્રના લોકો વચ્ચે ચર્ચામાં છે. ડૉક્ટરે […]

રાજકોટના શ્રીરામ ટ્રસ્ટનું અનોખું અભિયાન: ઉત્તરાયણ પર દાન નહીં, પરંતુ ગરીબ વૃદ્ધોને આજીવન દત્તક લઇ તેઓની આજીવન સેવા કરવાનું બીડું ઝડપ્યું

ઉત્તરાયણના તહેવાર પર વિવિધ પ્રકારનું દાન કરવાની પરંપરા રહેલી છે. લોકો આ દિવસ પર ગાયને ઘાસ અને વૃદ્ધાશ્રમમાં દાન જેવી અનેક પ્રવૃત્તિઓ કરતા હોઈ છે, પરંતુ રાજકોટના શ્રીરામ ટ્રસ્ટ દ્વારા દાન નહિ પરંતુ વૃદ્ધોને દત્તક લેવાની અનોખી સેવાકીય કામગીરી કરવામાં આવે છે. જરૂરિયાતમંદ લોકોને દત્તક લઇ અતિથી ઇતિ સુધીની તમામ જીવનનિર્વાહ માટેની વસ્તુઓ પૂરી પાડવામાં […]

અમેરિકામાં વસેલા મૂળ ગુજરાતના પરિવારનો વતન પ્રેમ, એગ્રિકલ્ચર કોલેજની સ્થાપના માટે આપ્યું પાંચ કરોડ રૂપિયાનું દાન

ગણપતભાઈ પટેલ અને મંજુલાબેન પટેલ શિક્ષણ થકી સમાજ ઉત્થાનનું સેવાકાર્ય કરે છે જેમાં સહભાગી થવા તેમના અંગત મિત્ર કાશીરામ પટેલ અને તેમના પત્ની કાન્તાબેનએ ગણપત યુનિવર્સિટીને ગુજરાત સરકાર માન્ય એગ્રિકલ્ચર કોલેજની સ્થાપના માટે પાંચ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો આ દાન […]

શિક્ષકનો અનોખો સેવાયજ્ઞ: વડોદરાની વાયદપુરાની શાળામાં શાકવાડીનો ઉછેર કરી બાળકોને આપે છે પોષણયુક્ત આહાર, બે દાયકામાં 11 હજાર કિલો શાકભાજી ઉછેરી

આજથી ઘણાં વર્ષો પહેલા વડોદરાના તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી એમ. થેન્નારસને વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓ પાસે જમીન અને પાણીની સુવિધા ઉપલબ્ધ હોય તો શાકવાડી ઉછેરીને મધ્યાહન ભોજનની વાનગીઓમાં તેનો ઉપયોગ કરીને બાળ પોષણને વેગ આપવાનો પ્રયોગ અમલી કરાવ્યો હતો. લગભગ તેનાથી પણ પહેલા અને એક સ્વયં પહેલના રૂપમાં વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના વાયદપુરા […]

પુણ્યનુ ભાથુ બાંધવા જેતપુરના ખેડૂતે બનાવ્યું અદભુત ડિઝાઈનનું પક્ષીઘર, દરેક ઋતુમાં કરશે પક્ષીઓનું રક્ષણ, જુઓ વિડિયો

આપે પક્ષીઘર તો અનેક જોયા હશે. પરંતુ આજે અમે એક એવા અનોખા પક્ષીઘર વિશે વાત કરીશું, જે આજ પહેલા તમે ક્યારેય જોયું નહીં હોય. અનોખી ડિઝાઇન સાથેનું આ પક્ષીઘર એક સેવાભાવી ખેડૂતે તૈયાર કર્યું છે જેના માટે તેણે 20 લાખથી વધુનો કર્યો છે. રાજકોટના જેતપુરના નવી સાંકળી ગામના ભગવાનજીભાઇ રૂપાપરા આ ખેડૂતે તેના જીવનમાં કમાયેલું […]

જલારામબાપાનો આશરો: જામનગરમાં શિયાળામાં માર્ગો પર ઠંડીથી ઠુંઠવાતા નાગરિકો માટે રાત્રી રોકાણ અને ગરમ વસ્ત્રો સહિતની તમામ સુવિધાઓ ઉભી કરાઇ

જામનગરમાં જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર, હાપા જલારામ મંદિર દ્વારા શિયાળાની ઋતુમાં જાહેર માર્ગો પર ઠંડીમાં ઠુંઠવાતા નાગરિકો માટે હાપાના જલારામ મંદિરમાં જલારામબાપાનો આશરો સુવિધા ઉભી કરાઇ છે. ટ્રસ્ટના વાહન મારફતે શહેરના અલગ-અલગ વિસ્તારમાં માર્ગો પર ઠંડીમાં ઠુંઠવાતા નાગરિકોને રાત્રિના સમયે હાપાના જલારામ મંદિર પરિસરમાં લઈ જવાની અને રાત્રિ રોકાણની વ્યવસ્થા કર્યા પછી […]

પાટીદાર સમાજની યુવતીઓ શિક્ષિત બની પગભર થાય તે માટે અનોખું અભિયાન: સરદાર ધામની 1 લાખ બહેનો 2022માં 10 હજારથી વધુ કન્યાનો અભ્યાસ ખર્ચ ઉઠાવશે

આજના સમયમાં નાણાંની ખેંચના કારણે માતા-પિતા દીકરીઓનો અભ્યાસ ખર્ચ ઉઠાવી શકતા નથી. આવી પરિસ્થિતિમાં અધવચ્ચેથી અભ્યાસ ન છોડવો પડે તે માટે સરધારધામની 1 લાખ બહેનોએ બીડું ઝડપ્યું છે. પાટીદાર સમાજની દીકરીઓ શિક્ષિત બનીને પગભર થાય તે માટે દીકરી સ્વાવલંબન અભિયાન અંતર્ગત 2022માં દીકરીઓનો અભ્યાસ ખર્ચ ઉઠાવવામાં આવશે. 1 લાખ પાટીદાર પરિવાર- બહેનો રોજે રોજ 1- […]

કર્ણાટકની મહિલાનો અનોખો સેવાયજ્ઞ: દરરોજ રસ્તે રઝળતાં 800 શ્વાનોનું ભરે છે પેટ, 15 વર્ષથી કરે છે આ સેવાકાર્ય

કર્ણાટકમાં રહેતી રજની શેટ્ટી પોતે તો ભાડાના મકાનમાં રહે છે, પણ તે દરરોજ અબોલ 800 શ્વાનોનું પેટ ભરે છે અને આ માટે તે દરરોજ 60 કિલો ચિકન બિરયાની બનાવે છે. રજની છેલ્લા 15 વર્ષથી અબોલ શ્વાનોની સેવામાં કાર્યરત છે. એટલું જ નહીં, તે પોતાના ઘરે શ્વાન સહિત બિલાડી, પક્ષીઓ, સસલાંઓની પણ સારવાર અને સેવા કરે […]

બાળકો માટે આ ડોક્ટર ફરિશ્તા બન્યા: વિના મૂલ્યે 37 હજાર બાળકોના ઓપરેશન કરી તેમના ચહેરા પર ફરી સ્મિત રેલાવ્યું

આજના યુગમાં જીવનની પ્રાથમિક જરૂરિયાતોમાં આરોગ્ય સુવિધાઓ મોખરે આવી ગઈ છે. જો કે, દુઃખની વાત એ છે કે મેડિકલ આપણી જરૂરિયાત તો છે, પરંતુ તેનું જરૂર કરતાં મોંઘું હોવું એ મુશ્કેલી બની ગઈ છે. એવામાં વારાણસીના ડોક્ટર સુબોધ કુમાર સિંહે એક અનોખા સંકલ્પ હેઠળ હજારો બાળકોની પ્લાસ્ટિક સર્જરી વિના મૂલ્યે કરી છે અને તેમના ચહેરા […]