Browsing Category

સેવાકીય પ્રવૃત્તિઓ

રાજકોટના શ્રીરામ ટ્રસ્ટનું અનોખું અભિયાન: ઉત્તરાયણ પર દાન નહીં, પરંતુ ગરીબ વૃદ્ધોને આજીવન દત્તક લઇ…

ઉત્તરાયણના તહેવાર પર વિવિધ પ્રકારનું દાન કરવાની પરંપરા રહેલી છે. લોકો આ દિવસ પર ગાયને ઘાસ અને વૃદ્ધાશ્રમમાં દાન જેવી અનેક પ્રવૃત્તિઓ કરતા હોઈ છે, પરંતુ રાજકોટના શ્રીરામ ટ્રસ્ટ દ્વારા દાન નહિ પરંતુ વૃદ્ધોને દત્તક લેવાની અનોખી સેવાકીય કામગીરી…
Read More...

અમેરિકામાં વસેલા મૂળ ગુજરાતના પરિવારનો વતન પ્રેમ, એગ્રિકલ્ચર કોલેજની સ્થાપના માટે આપ્યું પાંચ કરોડ …

ગણપતભાઈ પટેલ અને મંજુલાબેન પટેલ શિક્ષણ થકી સમાજ ઉત્થાનનું સેવાકાર્ય કરે છે જેમાં સહભાગી થવા તેમના અંગત મિત્ર કાશીરામ પટેલ અને તેમના પત્ની કાન્તાબેનએ ગણપત યુનિવર્સિટીને ગુજરાત સરકાર માન્ય એગ્રિકલ્ચર કોલેજની સ્થાપના માટે પાંચ કરોડ રૂપિયાનું…
Read More...

શિક્ષકનો અનોખો સેવાયજ્ઞ: વડોદરાની વાયદપુરાની શાળામાં શાકવાડીનો ઉછેર કરી બાળકોને આપે છે પોષણયુક્ત…

આજથી ઘણાં વર્ષો પહેલા વડોદરાના તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી એમ. થેન્નારસને વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓ પાસે જમીન અને પાણીની સુવિધા ઉપલબ્ધ હોય તો શાકવાડી ઉછેરીને મધ્યાહન ભોજનની વાનગીઓમાં તેનો ઉપયોગ કરીને બાળ પોષણને વેગ…
Read More...

પુણ્યનુ ભાથુ બાંધવા જેતપુરના ખેડૂતે બનાવ્યું અદભુત ડિઝાઈનનું પક્ષીઘર, દરેક ઋતુમાં કરશે પક્ષીઓનું…

આપે પક્ષીઘર તો અનેક જોયા હશે. પરંતુ આજે અમે એક એવા અનોખા પક્ષીઘર વિશે વાત કરીશું, જે આજ પહેલા તમે ક્યારેય જોયું નહીં હોય. અનોખી ડિઝાઇન સાથેનું આ પક્ષીઘર એક સેવાભાવી ખેડૂતે તૈયાર કર્યું છે જેના માટે તેણે 20 લાખથી વધુનો કર્યો છે. રાજકોટના…
Read More...

જલારામબાપાનો આશરો: જામનગરમાં શિયાળામાં માર્ગો પર ઠંડીથી ઠુંઠવાતા નાગરિકો માટે રાત્રી રોકાણ અને ગરમ…

જામનગરમાં જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર, હાપા જલારામ મંદિર દ્વારા શિયાળાની ઋતુમાં જાહેર માર્ગો પર ઠંડીમાં ઠુંઠવાતા નાગરિકો માટે હાપાના જલારામ મંદિરમાં જલારામબાપાનો આશરો સુવિધા ઉભી કરાઇ છે. ટ્રસ્ટના વાહન મારફતે શહેરના…
Read More...

પાટીદાર સમાજની યુવતીઓ શિક્ષિત બની પગભર થાય તે માટે અનોખું અભિયાન: સરદાર ધામની 1 લાખ બહેનો 2022માં 10…

આજના સમયમાં નાણાંની ખેંચના કારણે માતા-પિતા દીકરીઓનો અભ્યાસ ખર્ચ ઉઠાવી શકતા નથી. આવી પરિસ્થિતિમાં અધવચ્ચેથી અભ્યાસ ન છોડવો પડે તે માટે સરધારધામની 1 લાખ બહેનોએ બીડું ઝડપ્યું છે. પાટીદાર સમાજની દીકરીઓ શિક્ષિત બનીને પગભર થાય તે માટે દીકરી…
Read More...

કર્ણાટકની મહિલાનો અનોખો સેવાયજ્ઞ: દરરોજ રસ્તે રઝળતાં 800 શ્વાનોનું ભરે છે પેટ, 15 વર્ષથી કરે છે આ…

કર્ણાટકમાં રહેતી રજની શેટ્ટી પોતે તો ભાડાના મકાનમાં રહે છે, પણ તે દરરોજ અબોલ 800 શ્વાનોનું પેટ ભરે છે અને આ માટે તે દરરોજ 60 કિલો ચિકન બિરયાની બનાવે છે. રજની છેલ્લા 15 વર્ષથી અબોલ શ્વાનોની સેવામાં કાર્યરત છે. એટલું જ નહીં, તે પોતાના ઘરે…
Read More...

બાળકો માટે આ ડોક્ટર ફરિશ્તા બન્યા: વિના મૂલ્યે 37 હજાર બાળકોના ઓપરેશન કરી તેમના ચહેરા પર ફરી સ્મિત…

આજના યુગમાં જીવનની પ્રાથમિક જરૂરિયાતોમાં આરોગ્ય સુવિધાઓ મોખરે આવી ગઈ છે. જો કે, દુઃખની વાત એ છે કે મેડિકલ આપણી જરૂરિયાત તો છે, પરંતુ તેનું જરૂર કરતાં મોંઘું હોવું એ મુશ્કેલી બની ગઈ છે. એવામાં વારાણસીના ડોક્ટર સુબોધ કુમાર સિંહે એક અનોખા…
Read More...

બધાને હસાવવાની સાથે સાથે ખજૂરભાઈ હવે કરશે વૃદ્ધો અને ગાયોની સેવા, વૃદ્ધાશ્રમ અને ગૌશાળાનું ભૂમિપૂજન…

જાણીતા સોશિયલ મીડિયા સ્ટાર ખજૂરભાઈ, એટલે કે નીતિન જાની હવે બધાને હસાવવાની સાથે સાથે 34 વર્ષના આ યૂટ્યૂબર વૃદ્ધો અને ગાયોની સેવા કરશે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના રાણત ગામે જાનીદાદા ગૌશાળા અને જાનીદાદા વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન કરી તેમણે આ…
Read More...

વૃદ્ધા માટે ‘શ્રવણ’ બન્યા બે પોલીસકર્મી, પગથિયા ચડવામાં અસક્ષમ હોવાથી પોલીસકર્મીઓએ…

કડક વલણ વચ્ચે પણ પોલીસ (Gujarat police)ના કુમળા હૃદયની ભાવનાઓની પ્રતીતિ થતી હોય છે. આવા જ દ્રશ્યો પંચમહાલના યાત્રાધામ પાવાગઢ (Pavagadh)માં જોવા મળ્યા હતા. આજના યુગમાં પોતાના સંતાનો મા બાપને જે રીતે દર્શન માટે ન લઈ જાય એવા હરખભેર રીતે…
Read More...