Trending
- મહેમદાવાદ સિદ્ધિ વિનાયક મંદિરની અનોખી પહેલ: 51 ગામની 101 દિકરીઓને દત્તક લેશે, તેમના સ્વાસ્થ્ય-શિક્ષણની જવાબદારી પણ ઉઠાવશે
- શું તમારા પણ હાથ-પગ ધ્રુજે છે? તો તેની પાછળનું મોટું કારણ જાણો અને શેર કરો
- આ રીતે સૂતા લોકોનું શરીર બને છે રોગોનું ઘર, સ્વાસ્થ્યને થાય છે ગંભીર નુકસાન, આવી રીતે સૂવાની આદત હોય તો છોડી દેજો
- પિતાની સંપત્તિ પર કોનો કેટલો હક? દરેક દીકરીઓના કામની છે આ કાનૂની સલાહ, જાણો અને શેર કરો
- રોજ સવારે કે રાતે પીલો આ દેશી ડ્રિંક, 10 પ્રકારની તકલીફો તરત જ થઈ જશે દૂર
- ઠંડીમાં ગળું સુકાય જાય છે? તો અપનાવો આ ઉપાય અને થઇ જાઓ ચિંતામુક્ત
- આ રીતે બનાવો પપૈયાના પાનનો જ્યૂસઃ અનેક બીમારીઓમાં અકસીર છે આ ઘરેલૂ ઉપાય, જાણો અને શેર કરો
- ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટયું: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 451 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,58,264 થયો
- તમને કદાચ નહીં ખબર હોય પરંતુ ડ્રેગન ફ્રૂટ ખાવાથી થાય છે અધધ ફાયદાઓ, જાણો અને શેર કરો
- માથાનો દુખાવો થતો હોય તો ન કરતાં આ ભૂલો, નહીં તો થશે ગંભીર નુકસાન, ઉપાયો જાણો અને શેર કરો
અમદાવાદમાં માનવતા લજવતો કિસ્સો: કડકડતી ઠંડીમાં મંદિરના ઓટલે કોઈ નવજાત બાળકીને તરછોડી ગયું
આપણા સમાજમાં માતા (Mother)ને એક વિશેષ સન્માન આપવામાં આવી રહ્યું છે. 'મા તે મા બીજા બધા વગડાના વા', 'ગોળ વિના સુનો કંસાર, મા વિના સુનો સંસાર' જેવી માતૃ પ્રેમ માટે આવી અનેક કહેવતો છે. પરંતુ માનવતા કે માતૃપ્રેમ જાણે કે મરી પરવારી હોય એવી વધુ…
Read More...
Read More...
શું તમારા પણ હાથ-પગ ધ્રુજે છે? તો તેની પાછળનું મોટું કારણ જાણો અને શેર કરો
લોકોને અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેમાં હાથ-પગ ધ્રુજતા રહેવાની પણ એક સમાન સમસ્યા છે. ખાવું કે કંઇક કામ કરતી વખતે ઘણી વાર લોકો ધ્રુજવા માંડે છે. જેને તે નબળાઇ માને છે, પરંતુ કદાચ તે કોઈ ગંભીર સમસ્યાની નિશાની પણ હોઈ…
Read More...
Read More...
આ રીતે સૂતા લોકોનું શરીર બને છે રોગોનું ઘર, સ્વાસ્થ્યને થાય છે ગંભીર નુકસાન, આવી રીતે સૂવાની આદત હોય…
કેટલીક આદતો શરીરને રોગિષ્ઠ બનાવી દે છે અને એવી જ એક ખરાબ આદત છે પેટના બળે સૂવું.પેટના બળે સૂવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થતું નથી
પેટના બળે સૂવાથી બોડી પેઈનની સમસ્યા થઈ શકે છેદરેક વ્યક્તિ અલગ-અલગ રીતે સૂવે છે. પણ કેટલાક…
Read More...
Read More...
પંજાબ-હરિયાણા બાદ મહારાષ્ટ્રના ખેડૂતો કૃષિ કાયદાની વિરુદ્ધ જંગે ચડ્યા, નાસિકથી મુંબઈ સુધી 180 કિમી…
કેન્દ્ર સરકારના 3 કાયદાને રદ કરવાની માગણીએ આંદોલન ચલાવી રહેલા પંજાબના ખેડૂતોને મહારાષ્ટ્રના ખેડૂતોનો સાથ મળ્યો છે. રાજ્યના 21 જિલ્લાના ખેડૂતો નાસિકથી મુંબઈ એટલે કે 180 કિમી સુધી રેલી કાઢી રહ્યાં છે. મુંબઈ પહોંચ્યા પછી એક સભા કરશે અને તેમાં…
Read More...
Read More...
ડોક્ટરની ભારે બેદરકારી આવી સામે, ખોટું ઈન્જેક્શન આપતા ગર્ભવતી મહિલા અને બાળકનું થયું મોત, ડોક્ટર…
કોરોના વાયરસની (coronavirus) મહામારીનો માહોલ છે ત્યારે સરકાર દ્વારા કોરોનાની રસી (corona vaccination) આપવાનું અભિચાન ચલાવવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે રાજસ્થાનમાંથી એક ડોક્ટરની ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનના…
Read More...
Read More...
મુંબઈમાં ટ્રાવેલ એજન્સીના માલિકને ડ્રાઇવરના પૈસા રોકવા ખૂબ મોંઘા પડ્યા, ડ્રાઇવરે 5 બસો આગમાં ફૂંકી…
એક ટ્રાવેલ એજન્સીના માલિકને ડ્રાઇવરના પૈસા રોકવા ખૂબ મોંઘા પડ્યા છે. ઉલ્લેખનીય છે કે, ડ્રાઇવરે ટ્રાવેલ એજન્સીના માલિક પર ગુસ્સે થઈને તેની પાંચ બસોને આગ ચાંપી દીધી. મુંબઈ પોલીસે આરોપી ડ્રાઈવરની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિની ઓળખ 24…
Read More...
Read More...
‘હું ઘરે નહીં આવું, હું મરવાનો છું, દીકરાને સાચવજે’, પત્નીને અંતિમ ફોન કરી સુરતમાં…
સુરત શહેરમાં આપઘાત (Suicide)નો સીલસીલો યથાવત છે. કોરોના વાયરસ (Coronavirus)બાદ આપવામાં આવેલા લોકડાઉનના પગલે અનેક લોકો આર્થિક મુશ્કેલીમાં આવી ગયા હતા. મહત્વની વાત એ છે છે લોકડાઉન (Lockdown) બાદ આપઘાતની ઘટનાઓમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો…
Read More...
Read More...
અમદાવાદમાં જજની પત્નીએ નોંધાવી શારીરિક ત્રાસની ફરિયાદ, ‘પોર્ન મુવી જોઈને કરતો અમાનવીય કૃત્ય,…
અમદાવાદ શહેરના મહિલા પોલીસ (Woman Police) સ્ટેશનમાં એક 35 વર્ષીય યુવતીએ તેના પતિ સહિત સાસરિયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસ (Mental physical torture)ની ફરિયાદ નોંધાવી છે. આ યુવતીનો પતિ જજ છે. આ યુવતીએ તેના પતિ ઉપર આક્ષેપ કર્યા છે કે, 'તેનો પતિ…
Read More...
Read More...
પિતાની સંપત્તિ પર કોનો કેટલો હક? દરેક દીકરીઓના કામની છે આ કાનૂની સલાહ, જાણો અને શેર કરો
સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગયા વર્ષે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું હતું કે પુત્રીને પુત્રની જેમ તેના પિતાની પૂર્વજોની સંપત્તિ (Hindu Undivided Family property) પર એટલો અધિકાર જ હશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પુત્રીને પણ તેના…
Read More...
Read More...
ગુજરાતની સૌપ્રથમ અનોખી સર્જરી: સુરતમાં જન્મથી જ યુરિન લીકેજની સમસ્યાથી પીડાતા કિશોરને 18 વર્ષ પછી…
સુરતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત યુરોલોજિસ્ટ ડો.સુબોધ કાંબલેએ કરોડરજ્જુની જન્મજાત ખામીથી પીડાતા 18 વર્ષીય કિશોરની પેશાબના લિકેજ એટલે કે 'ન્યુરોજેનિક બ્લેડર'ની અતિ કઠિન અને રાજ્યમાં સૌપ્રથમ સફળ સર્જરી કરીને તેને 18 વર્ષ પછી નવી 'ડાયપર…
Read More...
Read More...