હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારા બાદ તનાવ, ટિયર ગેસના સેલ છોડવા પડ્યા
કાલે ગુજરાત સહિત સમગ્ર દેશમાં રામનવમીના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે હિંમનગરમાં આ પાવન પર્વ પર શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં અહીંના છાપરીયા વિસ્તારમાં રામનવમીના પર્વ પર નીકળેલી શોભાયાત્રા દરમિયાન કેટલાક…
Read More...
Read More...
આવતાની સાથે જ નિર્લિપ્ત રાયનો સપાટો, જાણો અમદાવાદમાં શું કર્યું
અમદાવાદમાં ગુરૂવારે નવા આવેલા પોલીસ અધિકારીઓએ આવતાવેત જ કામ કરવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના પોલીસબેડામાં ફેરફાર થયા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રાયની બદલી કરી દેવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રાયની બદલી થતા…
Read More...
Read More...
શાબાશ જીતુભાઇ, તમે કંઇ ખોટું કર્યું નથી. આવું ફરી કહેતા-કરતા જ રહેજો!
ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ છંછેડેલા મુદ્દાના તીવ્ર પ્રત્યાધાત દિલ્હી સરકારમાં પડ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ પલટવાર કરી કહ્યું કે હું ગુજરાતની મુલાકાતે આવી રહ્યો છું અને સોમવારે સ્કૂલો જોવા જવાનો છું. કોઇ એક…
Read More...
Read More...
પાલીતાણામાં પોલીસે ફળની લારીમાંથી સામાન રસ્તા પર ફેંક્યો: ‘મને ધંધો કરવા દો સાહેબ..’, પોલીસની…
પોલીસ પ્રજાની સુરક્ષા માટે હોય છે. પોલીસ વિભાગ કાયદાનું પાલન અને શાંતિ જાળવવા માટે કામ કરે છે, પરંતુ જ્યારે પોલીસ કર્મચારીઓ જ અરાજક બની જાય, તો કોને કહેવા જવું. આવો જ એક કિસ્સો ગુજરાતમાંથી સામે આવ્યો છે. જેમાં પોલીસની દાદાગીરીનો વીડિયો…
Read More...
Read More...
2 લાખ રૂપિયા પગાર લેતા લેક્ચરર 5000ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા
રાજસ્થાનના અલવર જિલ્લાના બીબીરાનીમાં રાજકીય પી.જી. યુનિવર્સિટી કૉલેજમાં એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)એ કાર્યવાહી કરી. જેમાં કાર્યવાહક પ્રિન્સિપાલ સહિત 3 લેક્ચરરને 15 હજારની લાંચ સાથે ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય લેક્ચરરની સેલેરી 2-2 લાખ રૂપિયા…
Read More...
Read More...
ઓપરેશન બાદ દર્દીને જમીન પર સુવડાવી, 150 રૂ. માટે એમ્બ્યુલન્સમાંથી નીચે ઉતારી
ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં સરકારી દવાઓ મળવા અને સીએચસીમાં મીણબત્તી-ટોર્ચના પ્રકાશમાં સારવાર કરવાના મામલા બાદ હવે નસબંધી કરાવવા આવેલી મહિલાઓને સર્જરી બાદ જમીન પર જ સુવડાવવાનો મામલો સામે આવ્યો છે. મહારાજગંજ સીએચસીમાં…
Read More...
Read More...
રાજસ્થાનના અજમેરમાં જાહેર- ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર પર પ્રતિબંધ, એક મહિના માટે કલમ 144 લાગુ કરી
રાજસ્થાનના (Rajasthan) અજમેરમાં (Ajmer) જિલ્લા પ્રશાસને ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે તમામ જાહેર અને ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. અજમેર જિલ્લા પ્રશાસને 7 એપ્રિલથી આ પ્રતિબંધ લાગુ કર્યો છે. ઉલ્લેખનીય છે કે,…
Read More...
Read More...
હર્ષ સંઘવીએ પોલીસને કહ્યું, નાગરિકો સાથે કોઈ ગેરવર્તન થશે અને જાણ થશે તો પગલાં ભરાશે
ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓને ટકોર કરી છે. તેમજ નાગરિકો સાથે કોઈ ગેરવર્તન થશે અને જાણ થશે તો પગલાં ભરાશે તેવું ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે. તેમજ હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારી કોઈ પણ હોય તેમની સામે પગલાં ભરીશ તેવું જણાવ્યું છે. તથા…
Read More...
Read More...
પપ્પા, મેં ઝેરી દવા પી લીધી છે.. Board Examમાં નાપાસ થવાના ભયથી જીવન ટુંકાવ્યું
ગુજરાતમાં હાલ ધોરણ 12 અને 10ની બોર્ડની પરીક્ષાઓ શરૂ ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ ઘણીવાર પ્રયાસ કર્યા વગર જ પરીક્ષાના ભયથી નાસીપાસ થઈ જતા હોય છે અને ન કરવાનું કરી બેસતા હોય છે. પરીક્ષા તો દર વર્ષે આવશે પણ તમારૂ જીવન એકવાર જશે તો પરત નહીં…
Read More...
Read More...
ગાંધીનગરમાં AAPએ કર્યો વિરોધ: શિક્ષણને મંત્રીની નહીં, મંત્રીને શિક્ષણની જરૂર છે
આજના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ બાબતે એક નિવેદન આપ્યું હતું અને આ નિવેદનને લઈને તેઓ ચર્ચામાં આવ્યા છે. તેમને નિવેદન આપ્યું હતું કે, જેમને શિક્ષણ સારું લાગતું ન હોય તેમને જે રાજ્ય કે દેશનો શિક્ષણ ગમતું હોય ત્યાં જતા રહેવું જોઈએ.…
Read More...
Read More...