Browsing category

ઇતિહાસ

કારગિલ વિજયની કહાની: 21 વર્ષ પહેલાં ભારતે પાકિસ્તાનને આપ્યો પોતાની તાકાતનો પરચો

ભારતીય સેનાએ કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન પર કરેલી ફતેહને આજે 21 વર્ષ પૂર્ણ થયા. 1999માં ભારતે ટાઈગર હિલ પર કબ્જો કરીને બેઠેલા પાકિસ્તાની સૈનિકોને હારનો સ્વાદ ચખાડ્યો હતો. અંદાજે ૬૦ દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતને જીત મળવાની સાથે જ દુનિયાને પણ ભારતની તાકાતનો પરચો દેખાડ્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૯૯માં કારગિલનું યુદ્ધ થયું હતું. […]

વિશ્વની બીજા નંબરની લાંબી દીવાલ તરીકે પ્રખ્યાત થયેલો કુંભલગઢ કિલ્લો રાજસ્થાનની વીરતાનો સાક્ષી પૂરે છે, કુંભલગઢના ઈતિહાસની કેટલીક રોચક જાણો

દુનિયામાં બીજા નંબરની સૌથી લાંબી દીવાલ 36 કિલોમીટર જે ભારતના કુંભલગઢ કિલ્લાની દીવાલ છે. જે ચંદ્રની ધરતી પરથી નરીઆંખે જોઈ શકાય છે. હાલ અહીં કુંભલગઢ મહોત્સવ ચાલી રહ્યો છે જેમાં દેશ-વિદેશથી અનેક લોકો પ્રવાસે આવે છે. આ મહોત્સવની રસપ્રદ વાતો અને કુંભલગઢના ઈતિહાસની કેટલીક રોચક બાબતો જાણીશું. દુનિયાની બીજા નંબરની દીવાલ વિશે જાણી તે પહેલાં […]

લેઉવા પાટીદારોના કુળદેવી: માતા અન્નપુર્ણા

પંજાબથી પાટણવાડા થઇ અડાલજ આવેલા લેવા પાટીદાર પરિવારોએ અડાલજમા ચૌમુખી વાવ બનાવડાવી હતી અને તેમા સવામણસોનાની મૂર્તિ પધરાવી હતી. આ મુર્તિ પાણીમા નહી પણ વાવમા વિશાળ ગોખમા પધરાવી હતી. ત્યાર બાદ ગામની બહાર એક મંદિર બનાવ્યુ હતુ. એવુ ઈતિહાસકાર સ્વ.બાબુભાઈ પેથાણીનુ સંશોધન બતાવે છે. સ્વ. બાબુભાઈ તેમના સંશોધનને સપોર્ટ કરતા કેટલાક પ્રસંગો પણ ટાક્યા છે […]

ગુજરાત સ્થાપના દિવસ: એક હતું સૌરાષ્ટ્ર સ્ટેટ,ખેડે તેની જમીન

સૌરાષ્ટ્રમાં એ વખતે 4415 ગામ-શહેરો હતા. તેની જમીન પર 222 રાજાઓ અને 51700 ગરાસદારોનો કબજો હતો. આ રાજ્યો જ્યારે સૌરાષ્ટ્ર સ્ટેટમાં વિલીન થયા ત્યારે તેમની જમીન સૌરાષ્ટ્ર રાજ્યને મળી. પણ 51700 ગરાસદારોની જમીન ન મળી. આમ સૌરાષ્ટ્રની ત્રીજાભાગની જમીન ગરાસદારો પાસે હતી. મુખ્યમંત્રી ઢેબરભાઇની ઇચ્છા એ હતી કે જે જમીન ખેડતા હોય તેને જ તેનો […]

સંત કવિ સદગુરુ ભોજલરામબાપા – ભોજા ભગત

આમ તો ભોજલરામબાપા (ભોજા ભગત)ના નામથી કોઈ અજાણ નહી જ હોય. અમરેલીના લાપાળીયા ગામથી પાંચેક કી.મી. દુર જ ફતેપુર ગામે ભોજા ભગતનો આશ્રમ છે. જલારામબાપાને પણ સહુ જાણતા જ હશે, ભોજાબાપા તેમના ગુરુદેવ હતા લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ‘ચાબખા’ નામના મૌલિક અને માર્મિક કાવ્ય પ્રકારનું […]

વચનનો ભંગ કર્યો !

દેશમાં સ્વાધીનતાની ચળવળનો સૂરજ ઊગી ચુક્યો હતો. ચારેબાજુ લોકજુવાળ ના વહેણ ધસમસવા લાગ્યાં હતા.આ વહેણમાં ઢસા (આજનું ગોપાલગ્રામ, જિ.અમરેલી) અને રાયસાંકળીના તાલુકેદાર દરબાર ગોપાલદાસ અગ્રેસર રહ્યાં હતા.કોઈને ગળે ન ઉતરે એવી વાત હતી. કારણ કે કોઈ રજવાડી મનેખ કે ખુદ રાજા,જેમના હાથમાં રાજસત્તાના તમામ સુત્રો હોય તે આવી ચળવળમાં શા માટે જોડાય!? તે પ્રજાની સ્વતંત્રતા […]

શ્રી રૈયા બાપા પટેલ અને રૈયાણી શાખ નો ઇતિહાસ

ગુજરાતના સોજીત્રા ગામમાંથી શામળ નામનાં પટેલ હાલારમાં ઉતયાઁ અને ભાખ ગામમાં રહ્યાં. ત્યાંથી આ કુટુંબ ખંભાળિયુ અને પીપળીયા થઈ દેરડી આવ્યું. આ મુદત દરમિયાન શામળ પટેલનાં વંશની મહંત‚ ગોવો‚ ધીરો‚ આશો‚ પુંજો‚ ધરમશી‚ સાતો અને માલો એ પ્રમાણે વંશાવલી થઈ. સાતા પટેલને બે દિકરા રૈયો અને રામ. ત્યારે તેઓ ભાખર અટક થી ઓળખાતાં. રૈયા પટેલ […]