Browsing category

પટેલ સમાજ

પાટીદાર સમાજની આવકારદાયક પહેલ મરણપ્રસંગે જમણવાર નહીં: 84 ગામ પાટીદાર સમાજે અન્ન અને નાણાંનો વ્યય અટકાવવા લીધો નિર્ણય

પાટીદાર સમાજ દ્વારા એક એવો આવકારદાયક નિર્ણય લેવાયો છે, કે જે અન્ય સમાજો માટે પણ પ્રેરણાદાયક સાબિત થઈ શકે છે. ચોર્યાસી ગામ પાટીદાર સમાજના આગેવાનોએ ઘરમાં કોઈના અવસાન બાદ રાખવામાં આવતા જમણને બંધ કરવા ઠરાવ પસાર કર્યો છે. સમાજમાં અત્યારસુધી અંતિમવિધિ બાદ તેમજ બારમાના પ્રસંગે જમણવાર કરવાની પ્રથા ચાલી આવતી હતી. ગયા અઠવાડિયે ઊંઝા નજીકના […]

સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના પાટીદારોનો સંકલ્પ, સાદાઈથી કરશે લગ્ન, વરઘોડો-ડીજે બંધ, નોકરી-ધંધો ના બગડે એટલે બેસણું રાત્રે

પરિવર્તનનો પવન હવે વર્ષોથી સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના 15 લાખ પાટીદારોમાં પણ ફૂંકાઈ રહ્યો છે. તેમણે હવે જરીપુરાણા નિયમોને તિલાંજલિ આપવાનું નક્કી કર્યું છે. પાટીદાર સમાજે રીતિરિવાજોને બદલીને સામાજિક સુધારની પહેલ કરી છે. આગામી દિવસોમાં તેની અસર દેશનાં 27 કરોડ પાટીદારો પર પણ જોવા મળશે. નવા નિયમોમાં લગ્નો સાદાઈથી કરવા, દીકરીઓને અભ્યાસ સહિતની બાબતોમાં પ્રોત્સાહિત કરવા […]

પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજની ગામડામાં રહેતી ગરીબ વિધવા મહિલાઓને મદદરૂપ થવા માટે સહાય યોજનાનું આયોજન કરવામાં આવ્યું

પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજની ગામડામાં રહેતી ગરીબ વિધવા ત્યકતા મહિલાઓને મદદરૂપ થવા માટે ઉત્તર ગુજરાત પાંચ ગામ લેઉવા પાટીદાર સામાજિક પરિષદ મહેસાણા દ્વારા જીવનનિર્વાહ, શિક્ષણ અને તબીબી સહાય યોજના શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આ યોજના શરૂ કરવા માટે માત્ર બે માસમાં સમાજના દાતાઓએ રૂ.45 લાખ ની માતબર રકમનું દાન આપ્યું છે જુલાઈ […]

પાટીદારોનો સીમાપાર પણ દબદબો , એમ. એમ. પી. પાર્ક ભવનના ઉદ્ધાટન અવસરે યુગાન્ડાના રાષ્ટ્રપતિને દેશના વિશિષ્ટ મહાનુભાવોની તસ્વીરો ભેટમાં અપાઈ

સેવા પ્રવૃતિને સીમાડા નડતા નથી તેની પ્રતિતિ પાટીદાર સમાજે વિદેશની ધરતી યુગાન્ડા ખાતે એમ . એમ . સી . પાર્ક ભવનના દબદબાભેર ઉધાટન અવસરે કરી બતાવી છે . અમરેલીના મગનભાઈ ઠુંમર દ્રારા યુગાન્ડા ખાતેના આયોજનોમાં ઉપસ્થિત યુગાન્ડાના રાષ્ટ્રપ્રમુખ શ્રી ઓવેરી કાળુટા મુસેવનીને બન્ને દેશોના લોકપ્રિય વિશિષ્ટ્ર મહાનુભાવોની તસ્વીરો ભેંટ આપીને બન્ને દેશોની મૌત્રીભાવનાનું માધ્યમ પાટીદાર […]

મોટા વડાળા નો જવાન અને ખેડૂતપુત્ર આર્મીમાંથી સેવા નિવૃત્ત થતા સન્માન સમારોહ યોજાયો

જય જવાન જય કિસાન. મોટા વડાળા ગામ નું ગૌરવ. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના રહેવાસી જસમતભાઈ સવાભાઈ ના પુત્ર જયેશભાઈ જસમતભાઇ વસોયા ભારતીય થલસેના એટલે કે ઇન્ડિયન આર્મીમાં સત્તર વર્ષ સુધી માં ભોમની સેવા કરીને તારીખ 30 એપ્રિલ 2019 ના રોજ સેવા નિવૃત થયા. જયેશભાઈ જસમતભાઇ વસોયા એ જય જવાન જય કિસાન નું […]

ટંકારા તાલુકાના ચારિત્યએ ઓલ ઇન્ડિયા CBSE બોર્ડમાં ધોરણ બારમાં 22મો રેન્ક પ્રાપ્ત કરીને લેઉવા પટેલ સમાજનું ગૌરવ વધાર્યું

ઓલ ઇન્ડિયા CBSE માં બારમાં ધોરણમાં 22મો રેન્ક પ્રાપ્ત કરીને ટંકારા તાલુકાના લેઉવા પટેલ સમાજ ના ચારિત્ય જયંતીભાઈ એ ગૌરવ વધાર્યું છે.. જયંતીભાઈ નારણભાઈ ઢેઢી એક્સ આર્મી મેન છે જેમનું મૂળ ગામ સરાયા હાલ રાજકોટ રહે છે અને આર એમ સી માં જોબ કરે છે.. ચારિત્ય એક શાંત અને સરળ સ્વભાવનું વ્યક્તિત્વ ધરાવતો અને પોતાના […]

જુનાગઢના ચોરવાડી ગામમાં લેઉવા પટેલ સમાજની મીટીગં નું આયોજન કરવામાં આવ્યુ.

તા. 7/5/2019 ના રોજ જુનાગઢ તાલુકાના ચોરવાડી ગામમા લેઉવા પટેલ સમાજની મીટીગં નુ આયોજન કરવામા આવ્યુ હતું.. આ મીટીગં માં સમુહ લગ્નના પ્રણેતા હરસુખભાઇ વધાસિયા અને જૂનાગઢ લેઉવા પટેલ મહિલા મંડળ પ્રમુખશ્રી પ્રીતિ બેન બી વઘાસીયા એ હાજરી આપી હતી. અને સમાજ વિષે વાત કરી કે આજ ના સમય મા બહેનો કેમ પગભર થાય અને […]

મોરબીના રવાપરમાં પાટીદાર શિક્ષક સમાજની ચિંતન બેઠક યોજાઇ

મોરબીના રવાપર ગામે તાલુકા શાળા ખાતે મોરબી પાટીદાર શિક્ષક સમાજની ચિંતન બેઠક દર બીજા મહિનાના પ્રથમ શનિવારે આયોજિત થાય છે. દરમ્યાન મોરબી પાટીદાર શિક્ષક સમાજની તૃતિય ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબજ બહોળી સંખ્યામાં પાટીદાર શિક્ષકો ઉપસ્થિત રહયાં હતા. અને પાટીદાર શિક્ષક સમાજ દ્વારા આગળના સામાજિક, રચનાત્મક અને સંગઠનાત્મક પ્રકલ્પોનું આયોજન હાથ ધરી […]

ટંકારાના હરબટીયાળી ગામે લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહલગ્ન યોજાયા, લગ્નોત્સવમાં મહાનુભાવોની કરાઈ રકતતુલા

ટંકારાના હરબટીયાળી ગામે આજે અખાત્રીજના પાવન અવસરે લેઉઆ પટેલ સમાજના પ્રથમ સમૂહલગ્ન યોજાયા હતા.જેમાં લેઉઆ પટેલ સમાજની 62 દીકરીઓ લગ્નના પવિત્ર તાંતણે બંધાઈ હતી.આ સમૂહલગ્નના અવસર પર સમાજના શ્રેષ્ઠીઓ ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ લેઉઆ પટેલ સમાજની 62 દીકરીઓ લગ્નના પવિત્ર તાંતણે બંધાઈ ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પેટલ અને કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાની રક્તતુલા કરાઈ ટંકારાના હરબટીયારી […]

પાટીદાર યુવાનોના સર્વાંગીય વિકાસ માટે વડોદરાના કરજણ ખાતે રૂા. 40 કરોડના ખર્ચે સરદારધામ ઊભું કરાશે

આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર ખાતે યોજાનાર ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અંગે દેશભરના પાટીદારોને એકત્રિત કરવા તેમજ માહિતગાર કરવા માટે મધ્યગુજરાત સરદારધામ દ્વારા રવિવારે નવલખી મેદાન ખાતે પાંચમા પ્રમોશન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં મોટા ફોફળિયાના એન.આર.આઇ ડૉ. કિરણ પટેલ દ્વારા પાટીદાર સમાજનાં છોકરા-છોકરીઓ માટે કરજણ ખાતે 40 કરોડના ખર્ચે સરદારધામ બનાવવાની જાહેરાત કરી હતી. […]