આવતીકાલે ધોરણ 10નું પરિણામ, સવારના 8 વાગ્યાથી બોર્ડની વેબસાઈટ પરથી જાણી શકાશે

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ચાલુ વર્ષે લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ 9 જૂનના રોજ(આવતીકાલે) જાહેર કરવામાં આવશે.આ પરિણામ સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થશે તેવી જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ગણિતનું પેપર અઘરુ હોવાથી પરિણામ […]

વડોદરામાં સાયન્ટીસ્ટ યુવતીના મોત મામલે પરિવારનો નિસર્ગ હોસ્પિટલ પર બેદરકારીનો આક્ષેપ, પિતાએ કહ્યું, ‘તટસ્થ તપાસ થવી જોઇએ’

વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલી નિસર્ગ હોસ્પિટલના તબીબોની નિષ્કાળજીથીસાયન્ટીસ્ટ યુવતીની તબિયત બગડી હતી. દરમિયાન યુવતીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. યુવતીનું કાલે મોત નિપજ્યું હતું. પોલીસે લાશનો કબજો લઇ પોસ્મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી કાર્યવાહી હાથ ધરી છે. 1 જુનના રોજ યુવતીને નિસર્ગ હોસ્પિટલમાં ગુમડાની સર્જરી માટે દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ યુવતીના […]

ભગવાન કૃષ્ણ અંગેના નિવેદનને લઇને મોરારિબાપુએ કહ્યું મારાથી કોઇને દુ:ખ પહોંચે એ પહેલાં હું સમાધિ લેવાનું પસંદ કરૂં

માનસ ગરુ વંદનાના બીજા દિવસની કથાના આરંભે મોરારિ બાપુએ કહ્યું હતું કે, મારાં કોઈ પૂર્વ નિવેદનથી જો કોઈને પણ, કશુંય દુઃખ પહોંચ્યું હોય તો હું ક્ષમાપ્રાર્થી છું. હું કોઇ પણ પરિસ્થિતિને પ્રભુનો કૃપા પ્રસાદ જ સમજુ છું. હું સંવેદનાનો આદમી છું. સમગ્ર વિશ્વ મારો પરિવાર છે. આપ સહુ મારા પોતાના છો. એમના કોઇને પણ મારી […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 480 નવા કેસ નોઁધાયા અને 30 લોકોનાં મોત થતા કુલ મૃત્યુઆંક 1249 અને કુલ કેસ 20097 થયો

લૉકડાઉનમાં છૂટછાટ બાદ કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. તો ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]

કબજિયાતની તકલીફથી આ 3 સરળ યોગાસન અપાવશે છુટકારો, નિયમિત કરવાથી ચોક્કસ થશે લાભ

કબજિયાત એક સામાન્ય સમસ્યા છે. મોડા ઊઠવાની ટેવ, અનહેલ્ધી ફૂડ અને ઓછી શારીરિક એક્ટિવિટીના કારણે પણ આ તકલીફ ઊભી થાય છે. કબજિયાત ન માત્ર તમારો મૂડ ખરાબ કરે છે, પરંતુ તમારો દિવસ પણ ખરાબ જાય છે. તમે કામમાં ધ્યાન પરોવી શકતા નથી આ સિવાય આખો દિવસ તમારૂં ધ્યાન તેના પર જ રહે છે. ઘણા લોકો […]

નિયમો ફક્ત સામાન્ય લોકો માટે જ? સુરતના મહિલા કોર્પોરેટરે જન્મદિવસની પાર્ટી કરી, તેમાં ચાર લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ

કોરોના વાયરસને લઇને ચાલી રહેલા લૉકડાઉન (Lockdown) વચ્ચે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. જોકે, આ માટે પણ માર્ગદર્શિકા (Unlock Guideline) જાહેર કરવામાં આવી છે. સુરતના બમરોલી વિસ્તારમાં રહેતા અને તે જ વિસ્તારના નગર સેવિકા (Surat BJP Woman Councillor) વિવાદમાં આવ્યા છે. તેમણે કોરોનાના કહેર (Coronavirus) વચ્ચે પોતાના જન્મ દિવસ (Birthday Party)ની ઉજવણી કરી હતી. […]

રાજ્યમાં કાપડ સહિત અનેક ધંધાના નાના વેપારીઓના હાલ થયા બેહાલ, દુકાનો તો ખૂલી પણ ગ્રાહકી જ નહીં

દેશમાં એક તરફ કોરોનાની મહામારી છે અને એવામાં સરકારે 1 જૂનથી અનેક ધંધા રોજગારને ખોલવા આદેશ આપ્યા છે. 1 જૂનથી અનેક વેપારીઓ નિયમ સાથે વેપાર તો શરૂ કર્યો પરંતુ પરિસ્થિતિ સારી નથી. કોઈ પણ વેપારી હોય તેમને એક જ વાત કેહેવી છે કે, વેપાર છે જ નહીં માખી મારી રહ્યા છીએ. શહેરમાં આવેલ ચાંદખેડા વિસ્તારમાં […]

હોટલોમાં પ્રેમીઓ સાથે જતી યુવતીઓ માટે ચોંકાવનારો કિસ્સો: લગ્નની લાલચ આપી શારિરીક સુખ માણ્યા બાદ છોડી દેતા નોંધાવી ફરિયાદ…

રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરીયાદ નોંધાવા પામી છે. પોલીસે આરોપીને પકડી લેવા જુદી-જુદી ટીમ બનાવી શોધખોળ પણ હાથ ધરી છે. ત્યારે રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોલીસ ફરિયાદ મુજબ જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર મંગાભાઈ પરમારે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યુ છે. પોલીસ ફરિયાદ મુજબ જામનગરમાં રહેતા રાજેન્દ્ર […]

માનવતા ફરી મરી પરવારી? કેરળ બાદ હિમાચલ પ્રદેશમાં હેવાનિયત, ગર્ભવતી ગાયને જીવતો બોમ્બ ખવડાવ્યો

કેરળના મલપ્પુરમમાં એક ગર્ભવતી હાથણીના વિસ્ફોટ ખાવાથી મોત થયા બાદ હિમાચલ પ્રદેશથી પણ આવા જ રૂંવાડા અદ્ધર કરનારો કિસ્સો સામે આવ્યો છે. હિમાચલ પ્રદેશના જિલ્લા બિલાસપુરના ઝંડુતા વિસ્તારમાં ગર્ભવતી ગાયને કોઇએ જીવતો બોમ્બ બનાવીને ખવડાવી દીધો, તેના લીધે ગાય બહુ ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]

લોકડોઉનમાં કોઈ મદદ ન કરતું ત્યારથી એક તબીબનો આખો પરિવાર દર્દીઓની દિવસ-રાત હજી પણ સારવાર કરે છે

અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કહેરના કારણે લોકો સામાન્ય સારવાર માટે પણ પરેશાન રહે છે. બીજીતરફ કોરોનાના કેસ વધતા હોવા છતા કેટલીક સ્થાનિક ક્લિનિક બંધ. સરકાર દ્વારા ક્લિનિક ખોવા માટે કહેવા છતા હજુ પણ ક્લિનિક બંધ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પણ અમદાવાદમાં એક એવો પરિવાર છે, જેને કોરોના કાળમાં એક દિવસ પણ પોતાનું ક્લિનિક […]