રાજ્યભરમાં સૌથી વધુ ગણિત વિષયમાં વિદ્યાથીઓ નાપાસ થયા છે ત્યારે રાજકોટના વિધાર્થીએ ગણિતમાં 100માંથી 100 મેળવ્યાં

આજે ધોરણ 10 નું પરિણામ જાહેર થયું છે. જેમાં રાજકોટ જિલ્લાના 54,579 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. રાજકોટ જિલ્લાનું ધોરણ 10 નું  64.08 % પરિણામ જાહેર થયું છે. રાજકોટના 231 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. તો 2524 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. ગત વર્ષે રાજકોટનું પરિણામ 73.92 % હતું, જે આ વર્ષે ઘટીને 64.08 % પરિણામ […]

સુરતમાં કોરોનાના દર્દીને ખાનગી હોસ્પિટલે 24 દિવસનું 12 લાખનું બિલ આપ્યું, હજુ પણ પથારીવશ

કોરોનાની મહામારી વચ્ચે ખાનગી હોસ્પિટલ કોરોનાના દર્દીઓને ડરાવીને તેને લૂંટવાનો ધંધો શરૂ દીધો હોવાની ઘટના સુરતમાં સામે આવી છે. સુરતમાં આવેલી ટ્રાઈ સ્ટાર હોસ્પિટલ દ્વારા એક કારોનાના દર્દીને 24 દિવસનું 12.23 લાખનું બિલ પકડાવી દીધું છે. જ્યારે 24 દિવસની સારવાર બાદ પણ દર્દી અશક્ત હોવાનું જણાવી રહ્યા છે. 13 મેના રોજ કોરોનાના લક્ષણો દેખાયા હતા […]

અમદાવાદમાં એક જ પરિવારના બે સગા પોલીસ ભાઈઓનો કોરોનાએ લીધો ભોગ

દેશમાં કોરોનાની મહામારી (coronavirus pandemic) ચાલી છે. એવામાં અનેક પરિવારો પોતાના મોભી ગુમાવી ચુક્યા છે. કોઈએ પિતા તો કોઈએ માતા તો કોઈએ ભાઈ ગુમાવી ચુક્યા છે. એવામાં અમદાવાદમાંથી (Ahmedabad) દુઃખના સમાચાર આવ્યા છે. અને જેમાં એકજ પરિવારના 2 સગા ભાઈઓના મોત થયા છે. આ બંને ભાઈઓ પોલીસ કર્મચારી (Police brother) હતા. મળતી માહિતી પ્રમાણે ટ્રાફિક […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 477 કેસ નોંધાયા અને 31 મોત, રાજ્યમાં કુલ 20574 કેસ અને 1280 મૃત્યુઆંક, 13964 દર્દીઓ ડિસ્ચાર્જ

લૉકડાઉનમાં છૂટછાટ બાદ કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાનો આંકડો 20 હજારને પાર થઇ ચૂક્યો છે. ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

અમદાવાદમાં વરસતા વરસાદમાં ખેલાયો ખૂની ખેલ, તલવારના 10થી વધુ ઘા ઝીંકી યુવકની કરાઈ હત્યા

શનિવારની રાતે અમદાવાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો હતો ત્યારે જ શહેરનાં અમરાઈવાડી વિસ્તારમાં એક યુવકને અંગત અદાવતમાં તલવારના 10થી વધુ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ મામલે પરિવારનો આક્ષેપ છે કે, હત્યા કરનાર દિલીપ ઉર્ફે ટાઇગરનો આ વિસ્તારમાં ત્રાસ હતો જ અને અંગત અદાવતમાં આ હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. અમરાઈવાડીના સત્યનારાયણ નગરમાં આવેલી […]

અમદાવાદમાં 12 યુવાનોને માસ્ક વગર ગ્રુપ સેલ્ફી લેવી પડી ભારે, પોલીસે કરી ધરપકડ

લોકડાઉન 5માં અનલોક 1 જાહેર થયા બાદ પણ પોલીસની કાર્યવાહી હતી તેમની તેમ જ છે. ત્યારે ઇસ્કોન બ્રિજ પર આનુ એક ઉદાહરણ જોવા મળ્યું. બારેક જેટલા જુવાનિયાઓ ગ્રુપ સેલ્ફી લેવા જતા તેઓને તેમની એક ક્લિક ભારે પડી હતી. આ મિત્રો ગ્રુપ સેલ્ફી લેવા જતા જ ત્યાંથી પોલીસ નીકળી અને પોલીસે મોઢે રૂમાલ ન બાંધનારા અને […]

અમદાવાદની હાલત દેશમાં સૌથી ખરાબ? ગુજરાતમાં કોરોનાની સ્પીડ ધીમી પરંતુ અમદાવાદમાં મોત સૌથી ઝડપી!

Corona Virus સંક્રમણથી સૌથી વધારે પ્રભાવિત શહેરોમાં ભલે તમેન મુંબઈ અથવા દિલ્હી જોવા મળતા હોય પરંતુ આંકડાને સમજવામાં આવે તો સૌથી ખરાબ હાલત અમદાવાદ શહેરની. તેનાથી ઉલટ છેલ્લા ત્રણ અઠવાડીયાથી મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણના મામલામાં પહેલા જેવી તેજી નથી જોવા મળી, પરંતુ નવા મામલાની ગતિમાં સૌથી સારૂ ગુજરાત રહ્યું છે. આ બધી વાતને આંકડાના વિશ્લેષણથી […]

15મી ઓગસ્ટ બાદ જ ખૂલશે શાળા-કોલેજો, માનવ સંસાધન મંત્રીની મોટી જાહેરાત

કોરોના મહામારીના લીધે છેલ્લાં કેટલાંક મહિનાથી શૈક્ષણિક કાર્ય બંધ છે. તેને લઇ વાલીઓ સતત ચિંતિત છે. ઉનાળા વેકેશન બાદ ફરી કયારે સ્કૂલ શરૂ થશે તેને લઇ ગણગણાટ ચાલતો હતો. આ ચર્ચાઓની વચ્ચે આજે મોટી જાહેરાત થઇ. વિદ્યાર્થી, શિક્ષકો અને પેરેન્ટસના કેટલાંય સપ્તાહના ભ્રમ બાદ માનવ સંસાધન વિકાસમંત્રી રમેશ નિશંક પોખરિયાલે કહ્યું કે સ્કૂલો અને કોલેજે […]

કાશ્મીરમાં સુરક્ષા બળોએ બોલાવ્યો સપાટો, એક સાથે 5 આતંકીઓને ઠાર કર્યા

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેના અને સુરક્ષાબળોએ ઓપરેશન ઓલઆઉટની વધારે વેગીલુ બનાવ્યું છે. દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના રેબેન વિસ્તારમાં રવિવારે સુરક્ષા દળોએ સપાટો બોલાવતા એક જ દિવસમાં 5 આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા હતાં. સૌથી મહત્વની વાત એ હતી કે આ અથડામણ દરમિયાન સુરક્ષા દળોના એક પણ જવાનને સહેજ પણ ઈજા પહોંચી નહોતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

સોનુ સૂદ બસ અને ટ્રેન બાદ શ્રમિકોને ચાર્ટડ ફ્લાઇટ દ્વારા ઘરે પહોંચાડી રહ્યો છે, 170 મજૂરોને દેહરાદૂન રવાના કર્યા

સોનુ સૂદ છેલ્લા મહિનાથી અંદાજે રોજ 1000 જેટલા શ્રમિકોને તેમના ઘરે પહોંચાડી રહ્યો છે. બસ અને ટ્રેન બાદ હવે સોનુ ચાર્ટડ ફ્લાઇટ મારફતે પ્રવાસીને તેમના વતન રવાના કરી રહ્યો છે. હાલમાં જ તેણે 170 પ્રવાસી મજૂરોને મુંબઈથી ચાર્ટડ ફ્લાઇટ મારફતે દેહરાદૂન પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]