ભગવાન કૃષ્ણ અંગેના નિવેદનને લઇને મોરારિબાપુએ કહ્યું મારાથી કોઇને દુ:ખ પહોંચે એ પહેલાં હું સમાધિ…

માનસ ગરુ વંદનાના બીજા દિવસની કથાના આરંભે મોરારિ બાપુએ કહ્યું હતું કે, મારાં કોઈ પૂર્વ નિવેદનથી જો કોઈને પણ, કશુંય દુઃખ પહોંચ્યું હોય તો હું ક્ષમાપ્રાર્થી છું. હું કોઇ પણ પરિસ્થિતિને પ્રભુનો કૃપા પ્રસાદ જ સમજુ છું. હું સંવેદનાનો આદમી છું.…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 480 નવા કેસ નોઁધાયા અને 30 લોકોનાં મોત થતા કુલ મૃત્યુઆંક 1249 અને કુલ…

લૉકડાઉનમાં છૂટછાટ બાદ કોરોના વાયરસના કેસ ગુજરાતમાં સતત વધી રહ્યા છે. તો ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના…
Read More...

કબજિયાતની તકલીફથી આ 3 સરળ યોગાસન અપાવશે છુટકારો, નિયમિત કરવાથી ચોક્કસ થશે લાભ

કબજિયાત એક સામાન્ય સમસ્યા છે. મોડા ઊઠવાની ટેવ, અનહેલ્ધી ફૂડ અને ઓછી શારીરિક એક્ટિવિટીના કારણે પણ આ તકલીફ ઊભી થાય છે. કબજિયાત ન માત્ર તમારો મૂડ ખરાબ કરે છે, પરંતુ તમારો દિવસ પણ ખરાબ જાય છે. તમે કામમાં ધ્યાન પરોવી શકતા નથી આ સિવાય આખો દિવસ…
Read More...

નિયમો ફક્ત સામાન્ય લોકો માટે જ? સુરતના મહિલા કોર્પોરેટરે જન્મદિવસની પાર્ટી કરી, તેમાં ચાર લોકોનો…

કોરોના વાયરસને લઇને ચાલી રહેલા લૉકડાઉન (Lockdown) વચ્ચે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. જોકે, આ માટે પણ માર્ગદર્શિકા (Unlock Guideline) જાહેર કરવામાં આવી છે. સુરતના બમરોલી વિસ્તારમાં રહેતા અને તે જ વિસ્તારના નગર સેવિકા (Surat BJP Woman…
Read More...

રાજ્યમાં કાપડ સહિત અનેક ધંધાના નાના વેપારીઓના હાલ થયા બેહાલ, દુકાનો તો ખૂલી પણ ગ્રાહકી જ નહીં

દેશમાં એક તરફ કોરોનાની મહામારી છે અને એવામાં સરકારે 1 જૂનથી અનેક ધંધા રોજગારને ખોલવા આદેશ આપ્યા છે. 1 જૂનથી અનેક વેપારીઓ નિયમ સાથે વેપાર તો શરૂ કર્યો પરંતુ પરિસ્થિતિ સારી નથી. કોઈ પણ વેપારી હોય તેમને એક જ વાત કેહેવી છે કે, વેપાર છે જ નહીં…
Read More...

હોટલોમાં પ્રેમીઓ સાથે જતી યુવતીઓ માટે ચોંકાવનારો કિસ્સો: લગ્નની લાલચ આપી શારિરીક સુખ માણ્યા બાદ છોડી…

રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરીયાદ નોંધાવા પામી છે. પોલીસે આરોપીને પકડી લેવા જુદી-જુદી ટીમ બનાવી શોધખોળ પણ હાથ ધરી છે. ત્યારે રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પોલીસ ફરિયાદ મુજબ જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં…
Read More...

માનવતા ફરી મરી પરવારી? કેરળ બાદ હિમાચલ પ્રદેશમાં હેવાનિયત, ગર્ભવતી ગાયને જીવતો બોમ્બ ખવડાવ્યો

કેરળના મલપ્પુરમમાં એક ગર્ભવતી હાથણીના વિસ્ફોટ ખાવાથી મોત થયા બાદ હિમાચલ પ્રદેશથી પણ આવા જ રૂંવાડા અદ્ધર કરનારો કિસ્સો સામે આવ્યો છે. હિમાચલ પ્રદેશના જિલ્લા બિલાસપુરના ઝંડુતા વિસ્તારમાં ગર્ભવતી ગાયને કોઇએ જીવતો બોમ્બ બનાવીને ખવડાવી દીધો,…
Read More...

લોકડોઉનમાં કોઈ મદદ ન કરતું ત્યારથી એક તબીબનો આખો પરિવાર દર્દીઓની દિવસ-રાત હજી પણ સારવાર કરે છે

અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કહેરના કારણે લોકો સામાન્ય સારવાર માટે પણ પરેશાન રહે છે. બીજીતરફ કોરોનાના કેસ વધતા હોવા છતા કેટલીક સ્થાનિક ક્લિનિક બંધ. સરકાર દ્વારા ક્લિનિક ખોવા માટે કહેવા છતા હજુ પણ ક્લિનિક બંધ રહેતા લોકો મુશ્કેલીમાં…
Read More...

દોઢ વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાઈ હતી પીન, બેભાન કરી ઓક્સિજન આપ્યા વિના એક જ મિનિટમાં કરાઈ સર્જરી

બુધવારની રાત્રી હતી અને 1.5 વર્ષના બાળકને લઈને તેના માતા-પિતા અમારી હોસ્પિટલ આવ્યા હતા, યુવરાજ બાનીયા નામનો આ બાળક ઘરે રમતો હતો અને રમતા રમતા પડી ગયા બાદ ઊલટી થઈ અને અવાજ પણ ફરી ગયો હતો. માતા-પિતા એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં સિટી…
Read More...

સ્કૂલો શરૂ કરવા ઉતાવળની જરૂર નથી, પહેલા બાળકોનું વિચારવું પડે: શિક્ષણમંત્રી

શિક્ષણમંત્રી સાથેની ઓનલાઇન મીટિંગમાં ખાનગી સ્કૂલ સંચાલકોએ માગ કરી હતી કે, જો સરકાર તરફથી સ્કૂલ સંચાલકોને કોઇ આર્થિક સહાય જાહેર કરવામાં નહીં આવે તો તેની અસર ખાનગી સ્કૂલોના 8 લાખ કર્મચારીઓ પર થશે. કારણ કે, વાલીઓની ફી ન આવતા સ્કૂલો શિક્ષકોનો…
Read More...