બત્તી ગુલ મીટર ચાલુ : સુરતમાં લૉકડાઉનમાં બંધ કારખાનામાં વીજ બિલ અપાતા વિરોધ
કોરોના વાઇરસનું સક્ર્મણ અટકાવવા છેલ્લા બે મહિનાથી લૉકડાઉન આપવામાં આવ્યુ હતું. જેને કારણે કાપડ ઉદ્યોગ સંપૂર્ણ બંધ હોવા છતાંય વીજ કંપની દ્વારા બિલ આપવામાં આવતા કાપડ વેપાર સાથે જોળાયેલા લોકોનો કંપની સામે નારાજગી સાથે રોષ જોવા મળ્યો હતો. જોકે,…
Read More...
Read More...
સુરતમાં વ્યાજખોરોનો આતંક, વ્યાજ ન ચૂકવી શકનાર યુવક અને પરિવારને જાહેરમાં ફટકાર્યાં, ઘટના સીસીટીવીમાં…
શહેરના વરાછા વિસ્તારમાં રહેતા યુવકને 30 હજાર 10 ટકાના વ્યાજે લેવાના ભારે પડ્યા છે. યુવકે કોરોના વાયરસના કહેર પહેલા આ રૂપિયા વ્યાજે લીધા હતા. લૉકડાઉન વચ્ચે યુવક વ્યાજ ન ચૂકવી શકતા વ્યાજખોર યુવાનને ઘરે પહોંચી ગયા હતા અને યુવકને પરિવારના સભ્યો…
Read More...
Read More...
કોરોનાએ આખા વિશ્વમાં તેનો કાળપંજો ફેલાવ્યો છે ત્યારે વિશ્વના 11 દેશો કોરોનામુક્ત થયા સ્પેનમાં સતત…
કોરોનાએ આખા વિશ્વમાં તેનો કાળપંજો ફેલાવ્યો છે ત્યારે વિશ્વના ૧૧ દેશોએ એવા છે કે જેણે કોરોનાને હરાવ્યો છે. આ ૧૧ દેશો કોરોનાનાં કાળચક્રમાંથી મુક્ત થયા છે. જે ૧૧ દેશોએ કોરોનાને જાકારો આપ્યો છે તેમાં આઈસલેન્ડ, ન્યૂઝીલેન્ડ, સ્લોવેનિયા, આઈસલ ઓફ…
Read More...
Read More...
જૂન મહિનામાં સ્કૂલો શરૂ નહીં થાય, વિદ્યાર્થીઓને દૂરદર્શન ચેનલથી ઓનલાઇન શિક્ષણ આપવાનું આયોજન
રાજ્યના શિક્ષણ વિભાગની બુધવારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એવું નક્કી થયું છે કે, રાજ્યમાં ધો.1થી 12ની શાળાઓ જૂન મહિનામાં શરૂ નહીં થાય, પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં એટલે વિદ્યાર્થીઓના ઘરે પુસ્તકો…
Read More...
Read More...
અરબી સમુદ્રના કાંઠે ખોડિયાર માતાના મંદિરમાં છે મહાકાય મધપૂડો, વર્ષોથી આવતા ભાવિકોને હજુ સુધી નથી…
ઓલપાડ તાલુકાના ડભારી ગામે અરબી સમુદ્રના કાંઠે ખોડિયાર માતાજી મંદિર આવેલું છે. આ ધાર્મિક સ્થાનને અહિં લોકો ભાગી વાડી તરીકે પણ ઓળખે છે. દરિયા કિનારાના ખોડિયાર માતાના મંદિર પર ભક્તોને અતૂટ શ્રધ્ધા અને આસ્થા છે. જેનો પુરાવો મંદિરના ગર્ભ ગૃહમાં…
Read More...
Read More...
વડોદરામાં સસ્તા અનાજના પુરવઠાના વિતરણ વખતે ચેપ લાગ્યા બાદ કોરોનાથી મૃત્યુ પામેલા યુવાનના પરિવારને…
વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં રહેતા અને સસ્તા અનાજની દુકાન ચલાવતા અરવિંદભાઇ પટણીના પુત્રને ભાર્ગવ પટણી સસ્તા અનાજના પુરવઠાના વિતરણ વખતે કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હતો અને ત્યારબાદ 27 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ…
Read More...
Read More...
માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને વાલીઓની બે હાથ જોડીને વિનંતી.
બધા વાલીઓ દ્વારા સરકાર ને એક સંદેશ પહોંચાડવામાં આવ્યો
અનલોક ૧ ના બીજા તબક્કામાં શાળા કોલેજો શરૂ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો પર છોડવામાં આવ્યો છે ત્યારે બધા વાલીઓ દ્વારા સરકાર ને એક સંદેશ પહોંચાડવામાં આવ્યો છે.
જેમાં લખે…
Read More...
Read More...
સુરતમાં હીરાના વેપારીનો પર સ્ત્રી સાથે અંગતપળોનો વીડિયો બનાવી બ્લેકમેલ કરતા હીરા દલાલની હત્યા
શહેરના કતારગામ (Katargam-Surat) વિસ્તારમાં રહેતા અને હીરા (Diamond Trader) દલાલીનું કામ કરતા યુવાનની તેના મિત્ર અને હીરા વેપારીએ ગતરોજ કરપીણ હત્યા કરી નાખી છે. હીરા દલાલે એક હીરા વેપારીના મહિલા સાથે અંગતપળોનો વીડિયો બનાવી બ્લેકમેલ…
Read More...
Read More...
ગુજરાત સરકારે જાહેર કર્યું 14 હજાર કરોડનું રાહત પેકેજ, 100 યુનિટ સુધીનું વીજબીલ માફ, વાર્ષિક…
કોરોના મહામારી અને લૉકડાઉનને કારણે નબળા પડેલા અર્થતંત્રની ગતિ તેજ કરવા માટે ગુરુવારે ગુજરાત સરકારે 14 હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું હતું. કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ નાણા સચિવ ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષ પદે રાજ્ય સરકારે રચેલી કમિટિની…
Read More...
Read More...
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 492 કેસ નોંધાયા અને 33ના મોત, મૃત્યુઆંક 1155 અને કુલ 18,609 કેસ
કોરોના વાયરસે ગુજરાતમાં ભરડો લીધો છે. આ સાથે જ, અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી.…
Read More...
Read More...
