રિયલ હીરો સોનુ સુદનું પ્રશંસનિય કામ, આ વખતે આખી ટ્રેન બૂક કરી 1200 પરપ્રાંતીયોને ઘરે મોકલ્યા,…
કોરોના વાયરસ (Coronavirus)ની મહામારીના કારણે પ્રવાસી મજૂરોને પોતાના વતનમાં જવાની ફરજ પડી હતી. આ મજૂરોને (migrant workers)ને પોતાના ઘર સુધી પહોંચાડવામાં સરકારે જે કામ કર્યુ તેના કરતાં વધુ સારી રીતે અને સ્વખર્ચે બૉલિવૂડના હીરો સોનુ સુદે (Sonu…
Read More...
Read More...
AMCની નવી પહેલ: ઘરમાં કોઈને પણ કોરોનાના લક્ષણ દેખાય પરંતુ હોસ્પિટલ ન જવું હોય તો આ નંબર કરો ડાયલ
કોરોનાના કહેરને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. કોરોનાના લક્ષણ હોય અને હોસ્પિટલ ન જઈ શકતા લોકોને ઘરે જ સુવિધા આપવામાં આવશે.
કોરોનાના કહેરને લઈને AMCની નવી પહેલ
લક્ષણ હોય અને હોસ્પિટલ ન જઈ…
Read More...
Read More...
બાળકોની સંભાળ કેવી રીતે રાખવી : કોરોના સંક્રમિત 40% બાળકોને પેટમાં ઈન્ફેક્શન થયું, કેમ કે, તેઓ હાથ…
કેન્દ્ર સરકાર અને WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) ની ગાઈડલાઈનમાં જણાવ્યા પ્રમાણે, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સીવિયર કેટેગરીમાં આવે છે. એટલે કે આવા બાળકોને કોરોનાવાઈરસનું જોખમ વધારે રહે છે. એટલા માટે ગાઈડલાઈનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે,…
Read More...
Read More...
મહિલા ડૉક્ટરે પંખે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, સુસાઇટ નોટમાં લખ્યું હું મમ્મી અને પાપાને ખૂબ પ્રેમ…
પીજીઆઈમાં બીડીએસ ઇન્ટર્ન ડૉક્ટર (Doctor)એ મંગળવાર સાંજે હૉસ્ટેલના રૂમમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું. કનિકા સેઠી પાનીપતની રહેવાસી હતી અને પીજીઆઈ રોહતકથી બીડીએસ કરી રહી હતી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. હાલ મહિલા ઇન્ટર્નની આત્મહત્યાના…
Read More...
Read More...
No Vaccine, No school : 2 લાખથી વધુ વાલીઓએ કહ્યું જુલાઇમાં અમે અમારા બાળકોને સ્કૂલે નહીં મોકલીએ
કોરોના વાયરસ (Coronavirus)ના કારણે દેશમાં લાગુ કરવામાં આવેલ લોકડાઉન 4.0 (Lockdown 4.0) હવે પૂર્ણ થઇ ગયું છે. સરકાર સ્થિતિ સામાન્ય થવાની રાહ જોઇ રહી છે. અને અનલોક લોકડાઉનમાં આ નવા ચરણમાં ચર્ચા ચાલી રહી છે કે જુલાઇથી રાજ્ય સરકાર શાળાઓ ખોલવા…
Read More...
Read More...
લવ મેરેજના 5 દિવસ પછી પત્નીએ ફાંસો ખાધો તો પતિએ ટ્રેન આગળ કૂદી ટૂંકાવ્યું જીવન
હરિયાણાના સોનીપત જિલ્લાના મયૂર વિહારમાં એક એવો મામલો સામે આવ્યો છે જેણે સૌને હેરાનીમાં મૂકી દીધા છે. 5 દિવસ પહેલા જે દંપતિએ લવ મેરેજ કર્યા હતા તેમણે બંનેએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું. પહેલા પત્નીએ ઘરે જ ગળે ફાંસો ખાઈ લીધો અને…
Read More...
Read More...
પાલિતાણામાં નાળિયેરીના વૃક્ષ પર વીજળી પડી, LIVE દ્રશ્યો કેમેરામાં કેદ થયા
નિસર્ગ વાવાઝોડાનું સંકટ ગુજરાત પરથી ટળ્યું છે પરંતુ તેની અસર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી રહી છે. ભાવનગર અને અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ભાવનગરના પાલિતાણામાં નાળિયેરના વૃક્ષ પર વીજળી પડી હોવાની ઘટના…
Read More...
Read More...
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 415 નવા કેસ સામે 1,114 દર્દી ડિસ્ચાર્જ અને 29ના મોત, હાલ 4,646 દર્દી…
કોરોના વાયરસે ગુજરાતને બાનમાં લીધું છે, તો એક તરફ સારા સમાચાર એવા પણ છે કે, રાજ્યમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. જો કે, અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24…
Read More...
Read More...
અમેરિકામાં હિંસા વચ્ચે આ તસવીરોએ દુનિયાનું દિલ જીતી લીધું, પોલીસે ઘૂંટણિયે બેસીને એવું કર્યુ કે…
અમેરિકામાં હાલમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ બંકરમાં જવું પડે તેવી સ્થિતિ છે ત્યારે હિંસક ભીડ તોડફોડ, લૂંટફાટ અને પથ્થરબાજી કરી રહી છે. પોલીસનાં હાથે જ એક અશ્વેતના મોત બાદથી આ આંદોલન શરુ થયું છે જોકે અમેરિકાની…
Read More...
Read More...
સુરતમાં પરિણીતાએ દુધમાં ઉંદર મારવાની દવાઓ નાંખી બે સંતાનને પીવડાવી અને પોતે પણ પી લેતા ભારે ચકચાર…
સુરતના (surat) મોટા વરાછા સુદામા ચોક શ્રીનીધી એપાર્ટમેન્ટમાં હીરા દલાલ પતિથી અલગ રહેતી પરિણીતાએ દુધમાં ઉંદર મારવાની દવાઓ નાંખી બે સંતાનને પીવડાવી અને પોતે પણ પી લઈ આપઘાતનો (suicide attempt) પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી.…
Read More...
Read More...