પ્રવાસી મજૂરો ભૂખ્યા ન રહે એટલે 99 વર્ષના દાદીએ કર્યું એવું કામ તમે પણ કરશો વાહવાહી!

લોકડાઉનમાં ઘણા પ્રવાસી મજૂરો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જેમા રોટલી અને છત સૌથી કોમન છે. એવામાં કેટલાક લોકો તેમની લાઇફમાં હીરો બનીને સામેલ થયા છે. જેમા અભિનેતા સોનુ સુદ સૌથી આગળ છે. તે પોતાના ખર્ચે મજૂરોને તેમના ઘરે મોકલી રહ્યો છે.…
Read More...

ચાલુ બાઈકને સેનિટાઈઝ કરતા હોય તો થઈ જાઓ સાવધાન, અમદાવાદનો રૂંવાડા ઉભો કરી દેતો વિડિઓ થયો વાયરલ

હાલ કોરોના મહામારીને કારણે માણસ સહિત વાહનો અને વસ્તુઓને સેનિટાઈઝ કરવાનું ચલણ વધ્યું છે. પણ આ સેનિટાઈઝ કરવાની પ્રક્રિયામાં ધ્યાન રાખવામાં ન આવે તો હોનારત પણ સર્જાઈ શકે છે. અમદાવાદમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાલુ બાઈકને સેનિટાઈઝ…
Read More...

કોરોનાના સંકટ સમયે કલોલની સ્વામિનારાયણ સ્કૂલે કરી દેખાડ્યું, નર્સરીથી લઈને ધો.12 સુધીના…

કોરોના મહામારીના કારણે લોકડાઉન જાહેર કરતાં લોકોની આર્થિક પરિસ્થિતિ પર પણ માઠી અસર પડી છે. ત્યારે આ મહામારીમાં અમદાવાદ શહેરની ખાનગી સ્કૂલોએ વગર સ્કૂલોએ શરૂ થયે ફીના ઉઘરાણા કર્યાં છે. એટલું જ નહી સ્કૂલો શરૂ થાય ત્યારે માસ્ક અને સેનેટાઇઝરના…
Read More...

8 જૂનથી ખૂલશે મંદિરોનાં કપાટ, ધર્મશાળા અને ભોજન શાળા બંધ રહેશે, કોરોનાની ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન…

સરકાર દ્વારા પાંચમુ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં 8 મેથી મંદિરો ખોલવાની છુટ આપવામાં આવી છે. ત્યારે ભાવનગર જિલ્લાના ખોડિયાર મંદિર, બગદાણા સહિત મંદિર, મસ્જીદો, દેરાસરો, ચર્ચ, ગુરૂદ્વારાઓ દર્શનાર્થીઓ માટે પૂજન દર્શન કરવા માટે ખોલવામાં…
Read More...

ગુજરાતમાં ‘નિસર્ગ’ વાવાઝોડું ત્રાટકવાની શક્યતા, 4-5 જૂને અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં…

રાજ્યમાં એક તરફ કોરોના માહામારી ચાલી રહી છે ત્યારે બીજી બાજું ગુજરાત પર વાવાઝોડાનું સંકટ પણ વધ્યું છે. અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. જેના કારણે રાજ્યમાં ' નિસર્ગ ' વાવાઝોડું ત્રાટકવાની શકયતા છે.આગામી 12…
Read More...

અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી: અંતિમસંસ્કાર બાદ પરિવારને જાણ કરાઇ કે દર્દીની તબિયત સારી છે

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. એક પરિવારને મૃતદેહનું મોઢું દેખાડયા વગર અંતિમવિધી કરાવી અને બીજા દિવસે પરિવારને સ્વજન કોરોના નેગેટીવ છે તેવો કોલ કરીને સ્વસ્થ હોવાની વાત કરી હતી. પરિવાર આઘાતમાં છે કે તેમના સ્વજન જીવતા છે…
Read More...

બોલિવુડના પ્રખ્યાત સંગીતકારનું કોરોનાથી નિધન, વાજિદ ખાનનું 42 વર્ષની વયે નિધન, તૂટી ગઇ સાજિદ-વાજિદની…

બોલીવુડના પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝરવાજિદ ખાનનું રવિવાર મોડી રાત્રે નિધન થયું. તેઓ 42 વર્ષના હતાં. સાજિદ-વાજિદની જોડીથી પ્રખ્યાત વાજિદ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતાં. મુંબઇની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. અચાનક તબિયત…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં 438 નવા કોરોના પોઝિટિવ કેસ નોઁધાયા, અમદાવાદના 20 સહિત રાજ્યમાં 31 દર્દીઓના મોત,…

કોરોના વાયરસે અમદાવાદ કાળો કહેર વરસાવ્યો છે. તો કેન્દ્ર સરકારે પણ લૉકડાઉન આગામી 30 જૂન સુધી વધારીને અનલોક-1 નવું નામ આપીને ગાઇડલાઇન જાહેર કરી છે તો અમદાવાદ મહાનગરપાલિકાએ પણ ગાઇડલાઇન જાહેર કરીને શહેરના તમામ બ્રિજ ખોલવાની જાહેરાત કરી છે.…
Read More...

વાવાઝોડાની આફત વચ્ચે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો, વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ તૂટી…

હવામાન વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્રને લઈને વાવાઝોડાની ચેતવણી આપી છે. તેવામાં આજે સતત બીજા દિવસે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે ખાંભા પંથકમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે અમરેલી જિલ્લામાં ધોધમાર…
Read More...

નેશનલ હાઇવે અસલામત! વટામણ ચોકડી પાસે ટ્રક ડ્રાઇવરોને માર મારી રોકડ, મોબાઇલની લૂંટ કરીને લુખ્ખાઓ ફરાર…

રાજ્યમાં લૉકડાઉન હળવું થતાની સાથે જ હાઇવે પર ચહેલ પહેલ વધી છે. જોકે, આ તકનો લાભ લઈને લૂંટારૂઓ પણ સક્રિય થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગત રાત્રિના ધમધમતા તારાપુર- વટામણ હાઇવે પર વટામણ ચોકડી પાસે ટ્રકના ડ્રાઇવરોને લૂંટવામાં આવ્યા છે. અજાણ્યા…
Read More...