ગુજરાતમાં લૉકડાઉન 5.0 માં ધાર્મિક સ્થળો ખૂલશે, દુકાનોનો સમય વધશે, હોટેલ-રેસ્ટોરન્ટને પણ મળી શકે છે…
કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉન-5 કેવા પ્રકારનું રહેશે તેની જાહેરાત એકાદ-બે દિવસમાં જ થશે,પરંતુ આ પહેલાં ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર કેવા પ્રકારની છૂટછાટ આપશે તેના સંકેત મેળવીને ગુજરાતમાં લૉકડાઉન-5 કેવા પ્રકારનું રાખવું તેની તૈયારી કરી લીધી…
Read More...
Read More...
ચીનને પાઠ ભણાવવા સ્વદેશી અપનાવીને તેની કમર તોડી નાંખો, તે આપણા માટે પણ વરદાન સાબિત થશે- શિક્ષણવિદ…
લદાખમાં એલએસી પર ભારત-ચીનના સૈન્ય ફરી એક વાર આમને-સામને આવી ગયા છે. ચીનને પાઠ ભણાવવા શિક્ષણવિદ અને ઇનોવેટર સોનમ વાંગચુકે ‘મેડ ઇન ચાઇના’ વસ્તુઓનો બહિષ્કાર કરીને ચીનની આર્થિક સ્થિતિ નબળી પાડવા ઝુંબેશ હાથ ધરી છે. તેમણે કહ્યું કે ચીનની વસ્તુઓનો…
Read More...
Read More...
રાજકોટમાં પાન-બીડી-તમાકુના મોટા વેપારીઓને ત્યાં દરોડા, રિટેલમાં માલ વેચવાને બદલે કરી રહ્યા હતા…
રાજકોટ વેટ જીએસટી તંત્ર દ્વારા કાલે શહેરમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના રર જેટલા મોટા વેપારીઓને ત્યાં સોપારી-પાન મસાલા-તમાકુ-સીગારેટ ધંધાર્થીઓનો ટેક્ષ બાકી, ટેક્ષ ચોરી, બાબતે દરોડાનો દોર શરૂ કરતા ખળભળાટ મચી ગયો છે.
શહેરના…
Read More...
Read More...
સિમ્સ હોસ્પિટલે શરૂ કરેલી ‘લંગ પ્રોનિંગ રિક્રૂટમેન્ટ’ થેરપી, કોરોનાના દર્દીને ઊંધો સુવડાવી ઓક્સિજન…
કોરોનાની ચોક્કસ દવા કે વેક્સિન નથી જેથી મોટાભાગનાં દર્દીને ઓક્સિજનનું પ્રમાણ ઘટવાથી ગંભીર અવસ્થામાં વેન્ટિલેટર પર મૂકવા પડે છે. સિમ્સ હોસ્પિટલના ફિઝિયોથેરાપીની ટીમ દ્વારા અપાતી ‘લંગ પ્રોનિંગ રિક્રૂટમેન્ટ થેરપી’ સંજીવની સાબિત થઇ રહી છે.…
Read More...
Read More...
મુસ્લિમ મિત્રએ હિન્દુ શખ્શના અવસાન બાદ હિન્દુ ધર્મના રીતિ-રીવાજ મુજબ કરી બારમાંની વિધિ
માંગરોળ તાલુકાના વાંકલ ગામે તાજેતરમાં હિન્દુ મિત્રનું અવસાન થતા મુસ્લિમ મિત્રએ અગ્નિદાહ આપી અંતિમ સંસ્કાર કર્યા હતા. ત્યારબાદ મુસ્લિમ મિત્રએ હિન્દુ ધર્મના રીતિ રિવાજ મુજબ મિત્રના મરણની બારમા-તેરમાની વિધિ બ્રાહ્મણના હસ્તે કરાવી લોકોને…
Read More...
Read More...
દેશમાં પહેલીવાર પંચગવ્યમાંથી બનેલી આયુર્વેદિક દવાની કોરોના પોઝિટિવ દર્દીમાં ટ્રાયલ કરાશે, દવામાં…
કોરોના વાઇરસે આખા વિશ્વને બાનમાં લીધું છે. દેશમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને દિવસેને દિવસે કેસોની સંખ્યામાં વધારો થતો જાય છે. કોરોનાની રસી આખું વિશ્વ શોધવા મથી રહ્યું છે પરંતુ હજી સુધી સફળતા મળી નથી. ત્યારે રાષ્ટ્રીય કામધેનુ આયોગના…
Read More...
Read More...
ચુંદડીવાળા માતાજીને સંપુર્ણ શણગાર સાથે આશ્રમના હોલમાં આસનની જગ્યાએ જ સમાધિ અપાઈ
અંબાજી સ્થિત ગબ્બર નજીક આવેલા આશ્રમમાં નિવાસ કરતાં ચુંદડીવાળા માતાજીએ મંગળવારે મધ્યરાત્રીએ તેમના વતન માણસાના ચારડા ગામે દેહોત્સર્ગ કર્યો હતો. જે બાદ તેમના ભક્તો દર્શન કરી શકે તે અર્થે ચૂંદડીવાળા માતાજીના દેહને અંબાજી સ્થિત આશ્રમમાં લવાયો…
Read More...
Read More...
પ્રસિદ્ધ જ્યોતિષી બેજાન દારુવાલાનું કોરોનાથી 90ની વયે નિધન, જો કે તેમના પુત્રએ કહ્યું, બાપુજીનું…
વિખ્યાત જ્યોતિષી બેજાન દારૂવાલાનું 90ની વયેએપોલો હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમ્યાન નિધન થયું છે.જો કે, આ અંગે બેજાન દારૂવાલાના પુત્ર નસ્તુર દારૂવાલાએ જણાવ્યું હતું કે, પિતાનું ન્યૂમોનિયાના ઈન્ફેક્શન અને ઓક્સિજન ઓછો મળતો હોવાના કારણે અવસાન…
Read More...
Read More...
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 372 નવા કેસ અને 608 ડિસ્ચાર્જ, 20ના મોત, કુલ કેસ 15,944 અને…
ગુજરાતમાં કોરોના સંકટ દિવસને દિવસે ઘેરાતું જાય છે. તો અમદાવાદમાં સ્થિતિ આકરાપાણીએ છે કારણ કે રાજ્યના સૌથી વધુ કેસ અહીં નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 7 દિવસમાં દર 24 કલાકે એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું હોય તેવું એક અભ્યાસમાં સામે…
Read More...
Read More...
ક્વૉરન્ટીન સેન્ટર માટે મુશ્કેલી બન્યો આ યુવક, 40 રોટલી અને 10 પ્લેટ ભાત તો એકલો જ પતાવી નાંખે છે
બિહારના બક્સર જિલ્લાનું એક ક્વોરન્ટિન સેન્ટર આજકાલ ચર્ચામાં છે કારણકે ત્યાં એક વ્યક્તિ એક વખતમાં 10 વ્યક્તિનું ભોજન જમે છે. આ ક્વોરન્ટિન સેન્ટરના સંચાલકોએ જણાવ્યું કે અનૂપ ઓઝા નામનો આ વ્યક્તિ એક વખતમાં 8થી 10 પ્લેટ ભાત અને 35થી 40 નંગ…
Read More...
Read More...