દરેક શાળાઓમાં લાગૂ કરાશે ઓડ-ઈવન સિસ્ટમ, ક્લાસમાં કરાવાશે બાળકોને યોગ, શાળાઓને બે શિફ્ટમાં શરૂ કરાશે

શહેરની 1643 શાળાઓમાં 7.65 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. લોકડાઉન-4 બાદ 8 જૂનથી ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ વગેરેને ખોલવા કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. જોકે શાળાઓ અને કોલેજોને ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડી દીધો છે. બીજી બાજુ શાળા…
Read More...

અનાજ કૌભાંડ: સરકારી અનાજના ગોડાઉનમાં ગાંધીનગરની સ્ક્વોર્ડનું ચેકિંગ થતા સ્ટોક કરતાં વધુ 4 હજાર કિલો…

ભરૂચના તાલુકા પંચાયત કચેરીની પાછળ આવેલા પુરવઠા નિગમના ગોડાઉનમાં રહેલા સરકારી સસ્તા અનાજના જથ્થામાંથી ગુણ દીઠ ઓછું અનાજ ભરીને કટકી ખાઈ બારોબાર વેચવાના કૌભાંડનો ધારાસભ્યે પર્દાફાશ કર્યો હતો. પુરવઠા અધિકારીએ સમગ્ર રિપોર્ટ ગાંધીનગર પુરવઠા…
Read More...

ડિસ્ચાર્જ રેટ વધારવા માટે પોલંપોલ? અમદાવાદમાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો જે ડિસ્ચાર્જ પોલિસી પર…

રાજ્યમાં ગુજરાત સરકાર કોરોનાનો રિકવરી રેટ વધી રહ્યો હોવાનું અને કોરોના નિયંત્રણમાં હોવાનું જણાવી રહી છે. પણ તેવામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં એક દર્દીને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું હતું.…
Read More...

અનલોક 1: એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે સરકારે લીધો મોટો નિર્ણય, જાહેર કરી નવી ગાઈડલાઈન

દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 25 માર્ચથી જારી લૉકડાઉનને 30 જૂન સુધી આગળ વધારવામાં આવ્યું છે. આ દરમિયાન રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે. આ લૉકડાઉનમાં પણ શરતોની સાથે છૂટ મળશે. આ લૉકડાઉન 5ને 'અનલૉક 1' નામ…
Read More...

અમદાવાદમાં કોમર્સ કોલેજની ફૂટપાથ પર 40 વર્ષથી પ્રેમથી જમાડતા જયભવાની પૂરી-શાકવાળા ચંદ્રગિરિ…

અમદાવાદ શહેરમાં અને તેમાં પણ ખાસકરીને નવરંગપુરા વિસ્તારની કોલેજોમાં ભણતા અને હોસ્ટેલમાં રહેતા બહારગામના મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ અને ઓફિસમાં કામ કરતા સંખ્યાબંધ લોકોને છેલ્લા ચાર દાયકાથી અત્યંત વાજબી ભાવે ભરપેટ પૂરી શાક જમાડતા જયભવાની…
Read More...

રાશનકાર્ડ ધારકો માટે આવ્યા કામના સમાચાર, 1 જૂનથી બદલાઈ જશે આ નિયમો

કોરોના સંકટની વચ્ચે દેશભરમાં રાશન કાર્ડ પોર્ટેબિલિટીની ચર્ચા થઇ રહી છે. દેશના 15 થી વધારે રાજ્યોમાં રાશનકાર્ડ પોર્ટેબિલિટીને મંજૂરી આપવામાં આવી છે. 1 જૂનથી 20 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રાશનકાર્ડ પોર્ટેબિલિટી સેવા 'વન નેશન-વન…
Read More...

અનલોક 1: જાણો, રાજ્ય સરકારે કઈ 15 મોટી જાહેરાતો કરી? રાજ્યમાં ગાઈડલાઈનને આધિન આપી નવી છૂટછાટો

કેન્દ્ર સરકારે લોકડાઉન 5.0માં કેટલીક વધારાની છૂટનો સમાવેશ કર્યો છે. અનલોક-1 પર ગૃહમંત્રાલયની ગાઈડલાઈન પણ રજૂ કરવામાં આવી છે. જે 1 જૂનથી 30 જૂન સુધી લાગુ રહેશે તો ગુજરાત સરકારે પણ કોરોના સંક્રમણ કાબૂમાં રાખવા સાથે આર્થિક ગતિવિધિઓ તેમજ…
Read More...

સરકારની મહત્વની જાહેરાત: સોમવારથી સમગ્ર રાજ્યમાં એસટી અને સિટી બસ સેવા શરૂ થશે, ટુવ્હીલર પર હવે બે…

કેન્દ્ર સરકારની ગાઇડલાઇન બાદ રાજ્ય સરકારે અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. જેને પગલે તેમણે અનલોક-1ને લઇને મહત્વની જાહેરાત કરી છે. સોમવારથી સમગ્ર રાજ્યમાં 60 ટકા બેઠક વ્યવસ્થા સાથે એસટી બસ સેવા ચાલુ કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદમાં પણ AMTS બસ…
Read More...

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 412 નવા કેસ અને 27ના મોત, રાજ્યમાં કુલ કેસ 16365- મૃત્યુઆંક…

સમગ્ર દેશમાં કોરોના વાયરસને લઇને લૉકડાઉન-5.0ના નવા નામ સાથે અનલોક-1ની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા કેટલીક બાબતોની મંજૂરી તો કેટલાક પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યા છે. ત્યારે આ તમામ બાબતો વચ્ચે સમગ્ર…
Read More...

સુરતમાં લોકડાઉનના લીધે આર્થિક સ્થિતિ કફોડી બની જતા કાપડના વેપારીએ કર્યો આપઘાત!

કોરોના વાયરસ (Coronavirus)ને લઈને સતત વેપાર અને ઉદ્યોગ બંધ રહેતા આર્થિક ભીંસ વધતા માનસિક તાણ (Mental Trace due to Lockdown) અનુભવતા લોકો ન કરવાનું કરી લેતા હોય છે. સુરતના અડાજણ (Surat Adajan Area) વિસ્તારમાં રહેતા એક કાપડ વેપારીએ આવેશમાં…
Read More...