ગુજરાતમાં કામ કરતા કમાદારો માટે મોટા સમાચાર, માલિકો વધારાના પગાર વગર આઠ કલાકથી વધારે કામ નહીં લઈ શકે

ગુજરાતમાં કામ કરતા મજૂરો (Labours) માટે મોટા સમાચાર છે. ફેક્ટરી એક્ટ (Factory Act)ની જોગવાઈ હેઠળ મજૂરો પાસેથી 12 કલાક કામ લઈ શકાય તેવા ગુજરાત સરકારના નિર્ણયને ગુજરાત મજદૂર સભા અને ટ્રેડ યુનિયન સેન્ટર ઑફ ઇન્ડિયા તરફથી સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં પડકારવામાં આવ્યો હતો. આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના આ પરિપત્ર (Notification)ને રદ કરી દીધો […]

સુરત ડ્રગ્સ રેકેટમાં જાણીતી હોટલના માલિકનો વોન્ટેડ દીકરો ઝડપાયો, જીવે છે સ્ટાર જેવી લાઇફ

સુરત શહેરમાંથી પકડાયેલા મેફેડ્રોન ડ્રગ્સ મામલે એક પછી એક નવા ખુલાસા થઇ રહ્યાં છે. ડ્રગ્સ રેકેટમાં અત્યારસુધી સાત આરોપી ઝડપાયા છે. જ્યારે આદિલ નામના એક યુવક વોન્ટેડ જાહેર કરાયો હતો, તેની પણ મોડી રાત્રે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આદિલ સુરતનાં ઘોડદોડ રોડ પર આવેલી કંસાર હોટલ તથા પેટ્રોલ પમ્પનાં માલિકનો પુત્ર […]

સુરતની બ્રેનડેડ મહિલાએ સાત લોકોને નવું જીવન આપ્યું, ગુજરાતમાંથી હૃદયના દાનની 35મી ઘટના

અંગદાનમાં અગ્રેસર રહેલા સુરતમાંથી 28માં હૃદય અને ફેફસાંના દાનની ત્રીજી ઘટના નોંધાઈ છે. કોળી પટેલ સમાજનાં બ્રેનડેડ ઇલાબેન નીતિનભાઈ પટેલના પરિવારે તેમનાં હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિને નવજીવન બક્ષ્યું છે. ઈલાબેન પટેલનું હૃદય સુરતથી ચેન્નઈનું 1610 કિ.મીનું અંતર 180 મિનિટમાં કાપીને દિલ્હીની 15 વર્ષીય વિદ્યાર્થિનીમાં ચેન્નઈની MGM હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં […]

હાથરસ બાદ બલરામપુરમાં ગેંગરેપ: 22 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ, હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ મોત

ઉત્તરપ્રદેશના હાથરસ પછી હવે બલરામપુર જિલ્લામાં દલિત યુવતી સાથે ગેંગરેપની ઘટના બની છે. 22 વર્ષની કોલેજની વિદ્યાર્થિનીને કિડનેપ કરી ઈન્જેક્શન આપીને બેભાન કરી દીધી અને ત્યાર પછી બે આરોપીએ દુષ્કર્મ કર્યું. છોકરીની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવે એ પહેલાં જ તેનું મોત થઈ ગયું. પોલીસે સાહિલ અને શાહિદ નામના બે […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1351 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,38,745 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસ 63 લાખને પાર પહોંચી ચૂક્યા છે, જ્યારે દેશમાં 98 હજારથી વધુ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. તો ગુજરાતમાં આજે ઓક્ટોબર મહિનાના પ્રથમ દિવસે 1,351 નવા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઇ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર […]

મધની સાથે આ પાવડર મિક્સ કરીને કરો સેવન, અનેક બીમારીઓથી મળશે રાહત જાણો અને શેર કરો

ચહેરાના ખીલથી પેટના અલ્સર સુધીની ઘણી બિમારીઓ આ એક આયુર્વેદિક દવાથી તેનો અંત લાવી શકાય છે. જો તમે આ પાઉડરને મધ સાથે મિક્સ કરીને ખાશો. એટલું જ નહીં, કોરોના ઇન્ફેક્શન સમય દરમ્યાન આરોગ્યની સંભાળ માટે આ દવાનો ઉપયોગ આયુષ મંત્રાલય (Ayush Ministry)દ્વારા પણ કરવામાં આવ્યો છે. અમે અહીં મધ સાથે તજ પાવડર લેવાની વાત કરી […]

ચણાના લોટવાળું મસાલેદાર ભરેલા સરગવાની સિંગનું શાક બનાવો, સ્વાસ્થ્ય માટે છે બેસ્ટ જાણો બનાવવાની સરળ રીત

સરગવાની સિંગને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે ખાસ કરીને ઘણા લોકોને આ શાક બનાવતા આવડતું નથી પરંતુ આજે અમે તમારા માટે સરગવાની સિંગનું શાક કેવી રીતે બનાવાય તેની રેસીપિ લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે ચણાના લોટ વાળુ સરગવાની સિંગનું શાક બનાવાય.. સામગ્રી ૩ નંગ – સરગવાની સિંગ ૧/૨ ચમચી – […]

લો બોલો! સામાન્ય જનતાને લોન ભરવા દબાણ કરતી બેંકોએ 3 કંપનીઓનું 3250 કરોડનું દેવુ માફ કર્યુ

સુરતમાં 3 કંપનીઓનું 3250 કરોડનું દેવુ બેંકોએ માફ કર્યાનું સામે આવ્યું છે. RTI એક્ટિવિસ્ટે માગેલી માહિતીમાં વિગતો બહાર આવી છે. સુરતમાં પણ કૌભાંડ સામે આવ્યુ છે. જનતાને લોન માટે ધક્કા ખવડાવતી બેંકોએ હાઇપ્રોફાઇલ દેવાદારોના કરોડો રૂપિયા માફ કર્યા છે. વડોદરાના સાંડેસરા, ભાટનગર, કલ્પેશ પટેલનું કરોડોનું દેવું બેંકોએ માફ કર્યું છે. 3 કંપનીઓનું 3250 કરોડનું દેવુ […]

સુરતમાં કચરાની ગાડીમાં મજૂરોને ઘેટા-બકરાંની જેમ ભરી લઈ જવાતા હતા, વીડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ

સુરત મનપા કોન્ટ્રાકટમાં ચાલતી કચરાની ગાડી નો એક વીડીયો (Viral Video of SMC Garbage Van) વાઇરલ થતા વિવાદ થયો છે જોકે આ ગાડીમાં કચરો નહીં પણ મજૂરોને એક જગ્યા પરથી બીજી જગ્યાએ લઈ જતા હતા તયારે જાગૃત નાગરિક દ્વારા આ વીડિયો બનાવી વાઇરલ કરવામાં આવ્યો છે. સુરત મનપા દ્વારા ડોર ટુ ડોર કચરો ઉપાડવા માટે […]

શું તમારે રાશન કાર્ડ આધાર જોડે લિંક કરાવવાનું રહી ગયું છે તો આજે જ કરાવો, નહીંતર નહીં મળે આ ફાયદા

ખાદ્યમંત્રાલયે રાશનકાર્ડને આધાર સાથે જોડવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર સુધી વધારી દીધી હતી. જેમણે હજી સુધી રેશનકાર્ડને આધાર સાથે લિંક નથી કર્યા તે જલ્દીથી કરાવી લે છે કારણ કે લિંક કરાવવાનો 30 સપ્ટેમ્બર છેલ્લો દિવસ છે. રાશનકાર્ડ દ્વારા લાભાર્થીઓને સસ્તા ભાવે સબસિડી હેઠળ અનાજ મળે છે. ગરીબ અને સ્થળાંતર કરનારા લાભાર્થીઓના હિતની સુરક્ષા માટે સરકારે […]