ક્યારેય નાપાસ નહીં થનાર એક તબ્બકે બે-બે વખત નાપાસ થયા બાદ IASમાં ટોપ કરનાર દાહોદ કલેક્ટરની રોચક…
5 માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. વિદ્યાર્થીઓ સફળ થવા માટેના અથાગ પ્રયત્નોમાં લાગેલા છે, તો કેટલાંકને વાંચન સાથે શું થશે તેવા વીચારો પણ કરી રહ્યા છે. પરીક્ષા આપતા પહેલાં પરિણામની ચીંતા વધુ ગંભીર છે. કારણ કે,શાળાની પરીક્ષાનું…
Read More...
Read More...
જયપુર એરપોર્ટ પર નોકરી કરતી મહિલાએ ગામડાંની 18 મહિલાઓને ફ્લાઈટમાં તિર્થયાત્રા કરાવી
જયપુર એરપોર્ટ ટર્મિનલમાં મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં કાર્યરત સીએલ મીનાએ ગામની 18 મહિલાઓને ફ્લાઈટથી 5 દિવસની તીર્થયાત્રા કરાવી.
સામાજીક કાર્યોમાં રુચિ રાખનારા મીના દૌસા જિલ્લાના કાલાખોહ ગામના રહેવાસી છે. તેઓ વર્ષ 2008થી જયપુર એરપોર્ટ પર…
Read More...
Read More...
ભારતમાં પણ કોરોનાનો કહેર: કુલ આંકડો 28 થયો, ઈટાલીથી ભારત ફરવા આવેલા 16 લોકોનો રીપોર્ટ પોઝિટીવ આવતા…
ભારતમાં કોરોના વાઈરસનો ફેલાવો વધી રહ્યો છે, જે સરકાર અને લોકો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આજે પત્રકાર પરિષદમાં ચોકાવનારી વિગતો આપી છે કે ભારતમાં કોરોના વાઈરસના 28 કેસ સામે આવ્યા છે. જેમાં ઈટાલીથી…
Read More...
Read More...
ઈરાનમાં કોરોના વાયરસની ભયાનક સ્થિતિ સર્જાતા રાતોરાત સેનાના 3 લાખ સૈનિકોને ઉતાર્યા મેદાને
ઈરાનમાં કોરોના વાયરસનો કહેર ભયજનક રીતે વધી રહ્યો છે. તેનો સામનો કરવા માટે સૈન્યની મદદ લેવામાં આવી રહી છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખૈમેનીએ કોરોના વાયરસને લઈને આદેશ જાહેર કર્યો છે. ચીન બાદ કોરોના વાયરસથી સૌથી વધારે જો ક્યાંય મોત નિપજ્યા…
Read More...
Read More...
પાલનપુરમાં અજાણ્યા શખ્સે રેલવે પોલીસ સ્ટેશન પાસે 4 વર્ષીય બાળકીને બંધ ક્વાર્ટર્સમાં લઈ જઈને દુષ્કર્મ…
પાલનપુર રેલવેના જીઆરપીએફ પોલીસ મથક બાજુમાં જ આવેલા કંડમ ક્વાર્ટર્સમાં સોમવારે બપોરના સમયે 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવ્યું છે. તેને લોહી લુહાણ હાલતમાં છોડીને કોઈ નરાધમ રફુચક્કર થઇ જતા બાળકી તરફડતી હાલતમાં કેન્ટિનના…
Read More...
Read More...
બોર્ડ એક્ઝામમાં વિદ્યાર્થીની રિસિપ્ટ ખોવાય જાય તો પરીક્ષા ખંડના સાથી પરીક્ષાર્થીને પૂછીને પરીક્ષા…
આગામી 5મી માર્ચથી એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પુર્ણ કરી દીધી છે. આ વખતે પ્રથમ વખત રિસિપ્ટ ઓનલાઇન શાળા ડાઉનલોડ કરીને આચાર્યની સહિ સિક્કા કરીને રિસિપ્ટ આપી છે. વિધાર્થી આ રિસિપ્ટની ત્રણ…
Read More...
Read More...
તુલસીનું પાણી ડાયાબીટિસ, માઈગ્રેન તેમજ ખાંસીમાં છે લાભદાયી, આ રીતે બનાવો અને પીવો પછી જુઓ કમાલ
શરીરમાં ઓક્સિજન ઓછું હોય તો તેની સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર પડે છે. શરીરમાં ઓક્સિજન ઓછું થવાનું કારણ મોટેભાગે પ્રદૂષણ હોય છે. પ્રદૂષણના કારણે શરીરમાં ઓક્સિજનનું લેવલ એકદમ ઓછું થઈ જાય છે. આટલું જ નહીં એલર્જી, માઈગ્રેન, ફેફસાંમાં ઈન્ફેક્શન,…
Read More...
Read More...
સુરતમાં વરાછામાંથી કોથળામાં પેક કરાયેલી યુવકની લાશ મળી, હત્યાની થઈ હોવાની આશંકા
સુરત શહેરમાંથી ફરી એક વાર હત્યાની ઘટના સામે આવી છે. શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ભવાની સર્કલ નજીકથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. કોથળામાં પેક કરીને ફેંકી દેવાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગયો છે. પોલીસને યુવકની હત્યા કરી લાશ ફેંકી…
Read More...
Read More...
અમદાવાદમાં પીરાણાના ડુંગરે વધુ એકનો ભોગ લીધો, કચરો વીણતા માટીના ઢગલા પર પડી અને બળી ગઈ
35 વર્ષની પાર્વતી પિરાણા અને ગણેશનગર આસપાસ ધાતુનો કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ એક રાત્રે કચરો વીણતા વીણતા ભૂલથી એક માટીના ઢગલા પર તેમણે પગ રાખ્યો અને અને ભડભડ કરતા બળવા લાગ્યા. ગણેશનગર પાસે ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત માટી…
Read More...
Read More...
એક અઠવાડિયામાં જ રાજકોટમાં બીજો સામૂહિક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો: પરિણીતાને કેટરીંગનાં કામના…
રાજકોટ શહેરમાં એક અઠવાડીયાની અંદર બીજી દુષ્કર્મની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. રાજકોટમાં ગ્રીન લેન્ડ ચોકડી પાસે પરિણીતા સાથે ત્રણ શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં મહિલાને કામ અર્થે બોલાવી પરિણીતા પર સામુહિક દુષ્કર્મ આચરવામાં…
Read More...
Read More...