પેટનો ખાડો ભરતા આ વ્યક્તિનો વીડિયો જોઇ તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. હાય રે… ભૂખ!
દિલ્હી સાંપ્રદાયિક હિંસા અને સંસદીય કાર્યવાહીની ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ રેલના પાટા પર પડી રહેલ અનાજ ખાઇ રહ્યો છે. લગભગ અડધી મિનિટના આ વીડિયોમાં એક વ્યક્તિ નિકર અને શર્ટ…
Read More...
Read More...
TikTokનો વિડિયો બનાવવા યુવકે પાણીમાં કૂદકો માર્યો, પણ એને ક્યાં ખબર હતી આ જીવનનો છેલ્લો વીડિયો હશે!…
દરેક વ્યક્તિ સોશિયલ મીડિયામાં ડૂબી રહ્યો છે. ટિકટોકનું ગાંડપણ એટલું વધી રહ્યું છે કે લોકો ભોજન, ઊંઘ, કામ બધું છોડીને માત્ર ટિક ટોક પર ફક્ત વીડિઓ જ બનાવી રહ્યા છે. અને જે બનાવતા નથી એ જોવામાં વ્યસ્ત છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ…
Read More...
Read More...
અમદાવાદની શ્રીગણેશ વિદ્યાલયની અનોખી પહેલ: માત્ર બે દીકરી ધરાવતા પરિવારને બાળમંદિરથી ધોરણ-8 સુધી 50…
કન્યા કેળવણી અને સ્ત્રી સશક્તિકરણની ઝુંબેશને આગળ ધપાવવાના ભાગરૂપે નિકોલના શ્રીગણેશ વિદ્યાલયે માત્ર બે દીકરી ધરાવતા પરિવાર માટે અનોખી પહેલ આદરી છે. જો બંને દીકરી સ્કૂલમાં ભણતી હોય તો બાળમંદિરથી માંડી ધોરણ-8 સુધીની 50 ટકા ફી સ્કૂલનું ટ્રસ્ટ…
Read More...
Read More...
રાજકોટના પૂજારી 40 વર્ષથી કરાવે છે અનોખું ભોજન, બ્રાહ્મણો કે બાળકોને નહીં 150 વિધવાઓને જમાડે છે,…
સારા-નરસા પ્રસંગે લોકો બ્રાહ્મણોને, બાળકોને કે કુંવારિકાઓને જમાડી પુણ્યનું ભાથું બાંધતા હોય છે પરંતુ રાજ્યભરમાં એકમાત્ર રાજકોટમાં છેલ્લા 40 વર્ષથી એવી પ્રણાલિકા ચાલી રહી છે જ્યાં બ્રાહ્મણો કે બાળકોને નહીં પરંતુ વિધવાઓને જમાડાય છે. શહેરના…
Read More...
Read More...
સોનગઢના પોખરણ ગામ નજીક નેશનલ હાઈવે પર ST બસ, ટેન્કર અને ક્રુઝર વચ્ચે ટ્રિપલ અકસ્માતમાં 8નાં મોત, 22…
સોનગઢના પોખરણ ગામ પાસે નેશનલ હાઇવે નંબર 53 પર બસ ટેન્કર અને ક્રુઝર વચ્ચે ટ્રિપલ એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં 8 વ્યક્તિઓના મોત નીપજ્યાં હતાં. જ્યારે 22 જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ક્રુઝરના ચાલકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે સુરત…
Read More...
Read More...
વિશ્વના સૌથી ઉંચા ઉમિયા માતાના મંદિર માટે 25 કરોડ આપનારા દાતાએ નામ જાહેર ન કરવાની મૂકી હતી શરત, માના…
જાસપુરમાં બનનારા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વિશ્વના સૌથી ઉંચા 431 ફૂટના ઉમિયા માતા મંદિર માટે છેલ્લા ચાર વર્ષમાં કુલ રૂા. 511 કરોડનું દાન સમાજના બંધુઓએ આપ્યુ છે. મંદિરના શિલાન્યાસ માટે યોજાયેલા સમારોહમાં કુલ રૂા.125 કરોડ એકત્રિત કરવાનો ટાર્ગેટ…
Read More...
Read More...
જો તમારા બાળકોને પથારી ભીની કરવાની આદત હોય તો અપનાવો આ ઉપચાર અચૂક થશે ફાયદો
જયારે એક સ્ત્રી માતા બને છે, ત્યારે તેને ઘણી વાતો માટે તૈયાર થવું પડે છે; જેમ કે રાતના જાગવું. કારણ કે બાળકને ક્યારે ભૂખ લાગે છે, ક્યારે તેનું ડાયપર બદલવું- આના માટે રાતના વચ્ચે-વચ્ચે જાગવું પડે છે. વાત કરીએ બાળકના પથારીમાં પેશાબ કરવાની તો…
Read More...
Read More...
દુર્લભ ઘટના આવી સામે! બરોડાની 23 વર્ષની મહિલાએ મધ્યપ્રદેશમાં એકસાથે 6 બાળકોને જન્મ આપ્યો
મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લા હોસ્પિટલમાં શનિવારે 23 વર્ષિય યુવતીએ લગભગ 35 મિનીટમાં 6 બાળકોને જન્મ આપ્યો છે. જેમાંથી 4 બાળક અને બે દીકરી છે. જોકે, જન્મના થોડા સમય બાદ જ પાંચ બાળકના મોત થઈ ગયા છે. જ્યારે એક બાળકની હાલત પણ ચિંતાજનક બતાવવામાં…
Read More...
Read More...
અમદાવાદમાં પાંચ બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો કોન્સ્ટેબલ રાજા, મોતના 7 દિવસ બાદ પણ હત્યારાઓ ન પકડાતાં…
થોડા દિવસો પહેલાં જ અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં એક પોલીસ કોન્સ્ટેબલની હત્યાએ ભારે ખળભળાટ મચાવી દીધો હતો. લારી પર નાસ્તો કરવા માટે ગયેલાં પોલીસ કોન્સ્ટેબલને ચાઈનીઝ ગેંગ દ્વારા સાતથી વધારે ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.…
Read More...
Read More...
અમદાવાદમાં દરિયાપુરને શાહીનબાગ બનાવવાના પોસ્ટર વાઈરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ, વિરોધ માટે…
અમદાવાદના દરિયાપુર વિસ્તારને શાહીનબાગ બનાવવાના પોસ્ટર આજે સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં જ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. અને તાત્કાલિક લીમડી ચોક પાસે પહોંચી ત્યાં સીએએના વિરોધ માટે બેસેલાં મહિલા તેમજ…
Read More...
Read More...