100 રૂપિયાનું એક લીલું નાળિયેર, 130 રૂ. કિલો લીંબુ, સફરજન 200 રૂ.કિલો, મોસંબી 80થી 100 રૂ.કિલો.…
કોરોનાના દર્દીઓ માટે વિટામિન-સીવાળા ફ્રૂટ્સ ખાવા આરોગ્ય માટે લાભદાયક છે, આથી હાલમાં બજારમાં મળતાં નારંગી, મોસંબી, કિવી, ડ્રેગન ફ્રૂટ, દ્રાક્ષ, પાઇનેપલ સહિતમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોવાથી એની માગ વધી છે. કોરોનાના કપરાકાળમાં નિર્દોષ અને…
Read More...
Read More...
રાજકોટના બે તબીબના પરિવારના સભ્યો છે સંક્રમિત છતા દર્દીઓની સેવામાં સમર્પિત, તબીબે કહ્યું- મારા…
રાજકોટમાં કોરોના મહમારીએ અજગર ભરડો લીધો છે. શહેરના દરેક વિસ્તારમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે તબીબી જગત પણ તેનાથી પ્રભાવિત થયું છે. આ સમયે કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા માટે કાર્યરત બે તબીબોની આજે આપણે વાત કરવી છે. જેમના…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 14,605 કેસો નોંધાયા, 173 લોકોના કોરોનાથી…
ગુજરાતમાં કોરોના થંભવાનું નામ નથી લઈ રહ્યું. રોજ કોરોનાના કેસોની સાથે સાથે મોતનો આંકડો પણ વધતો જઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોવિડ-19ના 14,605 કેસ નોંધાયા છે. એટલે કે ગઈકાલ કરતા કોરોનાના કેસો વધ્યા છે. ગઇકાલે રાજ્યમાં 14327 કેસો નોંધાયા હતા. જો…
Read More...
Read More...
આ વસ્તુઓથી બનેલ આયુર્વેદિક લેપ તમારા ફેંફસાને બનાવશે મજબૂત, ફેફસાની અંદર જામેલા કફને પણ કરશે દૂર
કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, તો આવા કપરા સમયમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કોરોનામાં લોકોને શ્વાસ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે, પ્રદૂષણના કારણે પણ લોકોના ફેંફસા પર અસર થઈ રહી છે. આ…
Read More...
Read More...
GMDC ખાતે ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં ‘શ્વાસ લેવામાં તકલીફ છતાં કાલે આવજો કહી મોકલી દીધાં’, લાચારીનાં…
જીએમડીસી ખાતે ડીઆરડીઓની ધન્વંતરિ હોસ્પિટલ બહાર કોવિડ દર્દીને દાખલ કરવાના પાસ લેવા માટે સવારે ૫ વાગ્યાથી શરૂ થયેલી લાઇનમાં ૧૦૦થી વધુ લોકો એકત્ર થયા હતા. સવારે ૮ વાગ્યાથી પાસ આપવાના શરૂ કર્યાના ૨૦ મિનિટમાં ૧૨૫ લોકોને પાસ આપ્યા બાદ કાઉન્ટર બંધ…
Read More...
Read More...
રાજકોટ સિવિલમાં બની ધૃણાસ્પદ ઘટના: સિવિલના કોરોના વોર્ડમાં રાત્રે વૃદ્ધા દર્દી પર એટેન્ડન્ટે…
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં દાખલ વૃદ્ધાએ પોતાની સાથે અજુગતું થયાના આક્ષેપ સાથે તેના પરિવારજનોને હોસ્પિટલ બોલાવતા દેકારો મચી ગયો હતો. ગંભીર ઘટનાને પગલે હોસ્પિટલના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ પણ કોવિડ સેન્ટરમાં દોડી ગયા હતા.રાજનગર…
Read More...
Read More...
સુરતનો હચમચાવી દેતો બનાવ: સુરતમાં કોરોનાથી માતાનું નિધન થતાં યુવાન દીકરાએ હૉસ્પિટલ પરથી છલાંગ…
સુરતમાં કોરોના કહેર (Surat coronavirus cases)ને લઇ અનેક પરિવારોના માળા પીંખાયા છે. સુરતમાં આવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં કોરોનાની સારવાર દરમિયાન માતા (Mother)નું મોત થતા દીકરાએ હૉસ્પિટલ પરથી છલાંગ લગાવીને મોત વ્હાલું (Suicide) કરી…
Read More...
Read More...
વડોદરામાં મૃતદેહ પરથી દાગીનાની ચોરી: દર્દીનું 600 ગ્રામ ચાંદીનું કડુ ગાયબ, પુત્રએ કહ્યું :…
વડોદરા શહેરના સમરસ હોસ્ટેલ સ્થિત કોવિડ કેર સેન્ટર ખાતે કોરોનાના દર્દીના મોત બાદ હાથમાં પહેરેલુ ચાંદીનું 600 ગ્રામનું કડુ ગાયબ હોવાથી પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મૃતક દર્દીના પુત્રએ જણાવ્યું હતું કે, મારી પાસેથી જેટલા રૂપિયા લેવા હોય…
Read More...
Read More...
PMએ જ્યારે કોરોના સામે જીત જાહેર કરી હતી ત્યારે આ DM બીજી લહેરની તૈયારીમાં લાગી ગયા હતા, આજે રાહતના…
દેશ આખો જ્યારે કોરોના સામે લડાઈ જીતી ગયા તેવું જાહેર કરી રહ્યો હતો ત્યારે આ DM બીજી લહેરની તૈયારીમાં લાગી ગયા હતા અને આજે તેમની દીર્ઘદ્રષ્ટિથી તેમનો જિલ્લો રાહતના શ્વાસ લઈ રહ્યો છે.
ખૂબ જ પછાત અને આદિવાસ જિલ્લા નંદુરબારમાં કોરોના વાયરસ…
Read More...
Read More...
મહામારીમાં મોતના સોદાગરઃ અમદાવાદ માથી ઝડપાયું સૌથી મોટું કૌભાંડ, 5000 ડુપ્લિકેટ રેમડેસિવર વેચ્યા
કોરોનાની મહામારીમાં રેમડેસિવિર ઈન્જેક્શનને રામબાણ ઈલાજ માનીને દર્દીઓના સગાં હજારો રૂપિયા ખર્ચીને ઈન્જેક્શન મેળવવા માટે રખડી રહ્યા છે. આ સંજોગોમાં માનવતાના દુશ્મનોએ નકલી રેમડેસિવિર ઈન્જેક્શનો બનાવીને મોતનો વેપાર શરૂ કર્યો હતો.…
Read More...
Read More...