સમસ્ત લેઉવા કણબી સમાજ રત્ન “શ્રી વિનુભાઈ શીંગાળા”

“”સોરઠ નો સરતાજ”” “”છોટે સરદાર”” “દરિયાનૂર કે કોહિનૂર” “”સમસ્ત લેઉવા કણબી સમાજ રત્ન”” જેવી અનમોલ નામનાં ઓ વિભૂતિ ઓ જોળાયેલ હોય તેવા એક રત્ન જેમને મારા લેઉવા પટેલ સમાજ માટે પોતાનુ લોહી ની આહુતિ આપી ને સમાજ ને કાળજા વાઘ, સિંહ નાં રાખવા માટે હિંમત આપી…. એવાં પરમ વંદનીય મોભી “”શ્રી વિનુભાઈ ગોબરભાઈ શીંગાળા”” નાં […]

ભર ઉનાળે રાજ્યના અનેક જીલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. ક્યાક કમોસમી વરસાદ તો ક્યાક વાદળછાયુ વાતાવરણ રહ્યુ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા વરસી ગયા છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીમાં આંશિક રાહત મળી છે. અમદાવાદમાં ધૂળનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીમાં આંશિક રાહત છે. રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સરક્યુલેશનના […]

“કાળ તને પી ન શક્યો “કણબી” પણ “મદિરા” જરુર પી જશે તને”

“કાળ તને પી ન શક્યો “કણબી” પણ “મદિરા” જરુર પી જશે તને” “કટાર લઈ ને ચાલ્યો હતો સમાજ માં પણ “”કિસ”” તને સમાજે કલમ ઉપાડવા મજબૂર કરી દીધો” જય સરદાર જય માં ઉમાખોડલ આજ એક લેખ લખવાનું અને મારા ખમીરવંતા કણબી સમાજ ને કઈક ચાબખા મારવાનું મન થાય…પણ હુ સદગુરુ શ્રી ભોજા ભગત તો નથી […]

વધેલા સાબુના ટુકડાને ફેંકી દેવાના બદલે આ રીતે જાતે જ બનાવો હેન્ડવોશ

ન્હાવાનો સાબુ વાપરતા વાપરતા નાનો થતો જાય છે. સાબુ નાનો થઈ ગયા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી અને તેને ફેંકી દેવામાં આવે છે. જો કે, બચેલા ટુકડાથી ઘર માટે હેન્ડવોશ બનાવી શકાય છે. તેના માટે તમારે અલગથી કોઈ અન્ય વસ્તુની જરૂર નહીં પડે. માત્ર સાબુના બચેલા ટુકડા જોઈશે. આ ટુકડાથી તમે એટલું હેન્ડવોશ તૈયાર […]

ભેંસો દોહીએ, ગાડું હાંકીએ, અને વખત આવે મંજીરા પણ વગાડીએ વાલા! : પરેશ ધાનાણી

રાજકારણમાં તમે ચર્ચામાં ત્યારે જ રહો જ્યારે તમે લોકોની વચ્ચે જઇને થોડી ક્ષણોને માણો છો. આપણા ગુજરાતનાં રાજકારણમાં અનેક ચહેરોઓ આવી જ રીતે ચર્ચામાં રહે છે. પરંતુ કોંગ્રેસનાં પરેશ ધાનાણીને લોકો સાથે રહીને આકર્ષણનું કેન્દ્ર બનીને રહેવું બખૂબી આવડે છે. પરેશ ધાનાણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ભજન […]

સૌરાષ્ટ્રનાં યુવાનોનું અનોખું સાહસ: જામનગર નજીક સૌ પ્રથમ બાયો-ડીઝલ પંપનું ઉદ્ઘાટન

જામનગર નજીક ખંભાળીયા હાઈવે પર પડાણા ગામ પાસે સૌરાષ્ટ્રની શાન સમાન રીલાયન્સ અને એસ્સાર કેમ્પસની નજીક સૌરાષ્ટ્રનાં સૌપ્રથમ ભારત સરકાર માન્ય ડેલ્ટા બાયોડીઝલ પંપનું ઉદ્ઘાટન ગઈકાલે શ્રી ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઈ પટેલનાં પુત્ર શિવરાજ પટેલનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, હાલમાં દિવસેને દિવસે વધતા જતા પ્રદુષણને અટકાવવા માટે ભારત સરકાર મહત્વના પગલાં […]

કેરી બેગના નામે ગ્રાહક પાસેથી ત્રણથી પાંચ રૂપિયા વસૂલી લેનારા સ્ટોર્સ માટે આંખ ઊઘાડનારો ચુકાદો

ગ્રાહક કોર્ટે બાટા ઇન્ડિયા લિમિટેડને પેપર બેગના રૂપિયા લેવાને કારણે 9000 રૂપિયાનો દંડ ફટાકાર્યો છે. ચંડીગઢમાં બાટા કંપનીમાં ખરીદી કરવા ગયેલા એક ગ્રાહક પાસેથી પેપર બેગના 3 રૂપિયા લીધા હતા એટલે ગ્રાહકે બાટા કંપની વિરુદ્ધ ગ્રાહકસેવા મંડળમાં ફરિયાદ નોંધાવી હતી. જે મામલે કોર્ટે બાટાને દંડ ફટકારી ફ્રી બેગ આપવાનો આદેશ કર્યો છે. કોર્ટે ફટકાર્યો દંડ […]

ટ્રેનમાં હવે ખાલી સીટો માટે ટીટીઈ પાસે નહીં જવું પડે, મોબાઈલ પર જ જાણી શકાશે ટ્રેનના કયા કોચમાં કેટલી સીટ ખાલી છે

રેલવે રિઝર્વેશન ચાર્ટની સુવિધા હવે ઓનલાઈન કરી દેવામાં આવી છે. હવે તમે તમારા મોબાઈલ પર જ જાણી શકો છો કે ટ્રેનના કયા કોચમાં કેટલી સીટ ખાલી છે, જ્યારે અત્યાર સુધી રિઝર્વેશન ચાર્ટ બન્યા બાદ ખાલી સીટોની જાણકારી કાઉન્ટર પરથી જ મળતી હતી, પણ હવે આ કામ મોબાઈલ પર જ કરી શકાશે. તેનો બીજો સૌથી મોટો […]

Alert : બાળકીએ 5 રૂપિયાની કુલ્ફી ખાધી, 1 કલાક બાદ આવ્યું ભયંકર રિએક્શન, શરીરની ચામડી બળી ગઈ

જો આપનું બાળક કુલ્ફી માટે જિદ્દ કરે તો સમજી વિચારીને તેની જિદ્દ પૂરી કરજો, પંજાબના તરનતારના મરહાણાની બાળકીને લારીની કુલ્ફી ખાવી બહુ ભારે પડી. કુલ્ફી ખાધા બાદ બાળકીના શરીરની ચામડી બળી ગઈ. કુલ્ફીનું આવું ભયંકર રિલેકશન? વાત ગળે ઉતરે તેવી નથી પરંતુ આ હકીકત છે. આ પાંચ રૂપિયાની કુલ્ફીના કારણે બાળકીના ઇલાજમાં અત્યાર સુધીમાં 4 […]

વિજ્ઞાનને પડકાર આપે છે આયુર્વેદ, માણસને ચઢાવાય છે બકરાનું લોહી, ગુજરાતમાં મળેલી સફળતા બાદ અન્ય રાજ્યોમાં પણ અમલ

થેલેસેમિયાની ખામીથી પીડાતા દર્દીઓ માટે પાંચ હજાર વર્ષ જૂની આયુર્વેદ પદ્ધતિ આશીર્વાદ સમાન બની છે. રક્તબસ્તી નામે ઓળખાતી આ પદ્ધતિમાં થેલેસેમિયાના દર્દીઓને એનીમા દ્વારા બકરાનું લોહી ચઢાવવામાં આવે છે. દર્દીઓના આયુષ્યમાં સરેરાશ 10 વર્ષનો વધારો થાય છે. અમદાવાદમાં થેલેસેમિયાના 219 દર્દીઓ નિયમિતપણે રક્તબસ્તી લે છે. અમદાવાદની અખંડાનંદ આયુર્વેદ કોલેજના ડૉ.અતુલ ભાવસારે 2010માં રક્તબસ્તીની શરૂઆત કરી. […]