દરેક ગરીબ દર્દીને મફત દવા અને સેવા આપી તેમની સારવાર કરે છે ડો. ચિત્તરંજન
ઓરિસ્સાના ઘણા જિલ્લાઓમાં આદિવાસીઓની મોટી વસ્તી સ્થાયી થયેલી છે. તેને કાલાહાંડી બાલાંગીપ કોરાપુટ પ્રદેશ (કેબીકે રીજન) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિસ્તારમાં આદિવાસીઓની પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે તેમની અને મોત વચ્ચે કાયમ હાથવેંતનું જ અંતર હોય છે. આ વિસ્તારને દેશના સૌથી વધુ પછાત વિસ્તારોમાંનો એક વિસ્તાર માનવામાં આવે છે. અહીં પ્રસૂતિ દરમિયાન […]