પાણીની ટાંકી અને પાઈપ લાઈન સાફ કરવાની સરળ રીત, આ પ્રોસેસથી ટાંકીમાં રહેલાં વાયરસ અને બેક્ટેરિયા પણ થઈ જશે ખતમ

ઘરમાં પાણીની પાઈપ લાઈન ચોક (પાણીના પ્રવાહનો માર્ગ અવરોધાવો) થઈ જવાથી ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને પાણી હાર્ડ થવા પર આ પ્રોબ્લેમ દર મહિને થવા લાગે છે. તેના કારણે પાણીનું પ્રેશર પણ ઘટી જાય છે. જેથી પાઈપ લાઈન સાફ કરવા માટે પ્લમ્બરને બોલાવવો પડે છે. જેમાં પ્લમ્બરનો ચાર્જ અને સફાઈ માટે વપરાતી […]

ધાર્મિક એકતા અને હિન્દુ-મુસ્લિમ ભાઇચારાનું અનોખું દ્રષ્ટાંત, એક મુસ્લિમ વ્યક્તિ કરે છે રામ મંદિરની સાફ-સફાઈ

બેંગલુરુમાં ધાર્મિક એકતા અને હિન્દુ-મુસ્લિમ ભાઇચારાનું અનોખું દ્રષ્ટાંત સામે આવ્યું છે. અહીં સદ્દામ હુસૈન નામનો 27 વર્ષનો મુસ્લિમ યુવક રામ મંદિરની છેલ્લા ત્રણ વર્ષથી સાફ-સફાઇ અને દેખરેખ રાખી રહ્યો છે. આ રામ મંદિર બેંગલુરુના રાજાજીનગરમાં આવેલું છે. સદ્દામ હુસૈને શું કહ્યું? વાતચીત દરમિયાન તેણે જણાવ્યું કે, ‘મને મંદિરની સાફ-સફાઈ કરવી બહુ ગમે છે. મારા કામના […]

લેઉવા પટેલ સમાજનું અણમોલ રત્ન શ્રી પોપટભાઈ લાખાભાઈ સોરઠીયા

1980 નાં દાયકામાં..વિસરાય ગયેલાં એક સમાજ રત્ન…!! સરદાર પટેલ પછી નાં આદર્શ અને કણબી સમાજ માટે જેમણે પોતાના જીવ ની આહુતિ આપી દીધી છે.. એવાં વ્યક્તિ વિશેસને મારે આજે યાદ કરવા છે. આપના વ્યક્તિત્વ ને કલમ થી લખવું મારી કલમ ની તાકાત નથી…છતા થોડી ધણી વાતો લખી રહ્યો છું. જ્યારે કણબી સમાજ ને જરુર પડી.. […]

ખેતીકામ અને બીજાના ઘરમાં કચરા-પોતા અને વાસણો સાફ કરી સખત મહેનતથી IPS બનનાર આ છોકરી આખા ગામ માટે બની પ્રેરણાદાયી

ખેડૂતની એક એવી દીકરી, જેણે સખત સંઘર્ષ કર્યો, ક્યારેય હિમ્મત ન હારી અને સતત આગળ વધતી રહી. તેણે સાબિત કરી બતાવ્યું કે, જો તમે મન બનાવી લીધું તો કોઈ પણ કામ મુશ્કેલ નથી હોતું. ઉત્તર પ્રદેશ મુરાદાબાદના કુંદરકી ગામની આ દીકરીનું નામ ઈલ્મા અફરોઝ છે. 14 વર્ષની હતી ત્યારે થયું હતું પિતાનું નિધન ઈલ્મા અફરોઝનું […]

પોતાના પર ભરોસો હોય તો કોઈપણ વિપરીત પરિસ્થિતિ કે પરેશાની સામે લડી શકાય છે

કોઈ એક શહેરમાં એક યુવાન રહેતો હતો. તેનો ઘણો સારો વેપાર હતો. પરંતુ કેટલાક ખોટા નિર્ણયોને લીધે તેનો બિઝનેસ બરબાદ થઈ ગયો હતો. તેની ઉપર ઘણું દેવું થઈ ગયું હતું. મિત્રો અને સંબંધીઓ પણ તેનાથી દૂર ભાગવાં લાગ્યાં હતાં. તેને ક્યાંયથી પણ કોઈ આશાનું કિરણ દેખાઈ રહ્યુ ન હતુ. એક દિવસ તે યુવાન પાર્કમાં ઉદાસ […]

માટીના માટલા દ્વારા બનાવો AC જેવી ઠંડક આપતું દેશી કૂલર, જાણો બનાવવાની પ્રોસેસ

માટીના માટલા અથવા સુરાઈનું પાણી ઠંડુ હોય છે. આ બંને જેટલા નાના હોય છે પાણી એટલું જ વધારે ઠંડુ કરે છે, પણ ઘણાં લોકો તેનો ઉપયોગ વોટર કૂલર બનાવવા માટે પણ કરે છે. આ મિની કૂલરની હવા ACના ટેમ્પ્રેચર જેટલી હોય છે. આવા કૂલરમાંથી આવતી હવાનું કૂલિંગ 14.5 ડિગ્રી સુધી હોય છે. જ્યારે એસીનું મિનિમમ […]

નિપા અંટાળા અને દેવાંગી ધોળકિયાએ ‘ગ્લેમ બીસ એવોર્ડ’માં બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટનો એવોર્ડ જીતીને સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું

રાજકોટ: સુરતમાં આયોજીત ‘ગ્લેમ બીસ એવોર્ડ’માં શિલ્પા શેટ્ટીના હાથે ધોરાજીની નિપા અંટાળા અને ગોંડલની દેવાંગી ધોળકિયાને એવોર્ડ મળ્યો છે. નિરંકાર એક્ઝિબિશન દ્વારા સુરત ખાતે ઓલ ગુજરાત કોમ્પિટીશનનું આયોજન કરાયું હતું. આ બ્યુટી પાર્લરની કોમ્પિટિશનમાં દેવાંગી ધોળકીયા દ્વારા એક અને નિપા અંટાળા દ્વારા એક દુલ્હન તૈયાર કરવામાં આવી હતી. જેમાં બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટનો એવોર્ડ નિપા અંટાળા […]

ઉનાળામાં રોજ છાશ પીવાથી તમારા શરીરને થશે આટલા બધા ફાયદા, જાણો વિગતે..

ગરમીઓમાં વધારેમાં વધારે તરલ પદાર્થોનું સેવન કરવું જોઇએ. તેમાં છાશ સૌથી બેસ્ટ છે. તે પીવામાં તો ટેસ્ટી લાગે જ છે આ સાથે જ તેના ફાયદા પણ અગણિત છે. છાશમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો હોય છે. શું તમને ખબર છે કે છાશને આર્યુવેદમાં સાત્વિક ફૂડ જણાવાયુ છે? હવે જ્યારે તમને મસાલેદાર કે ભારે ખોરાક લીધા પછી […]

સુરતના વિદ્યાર્થીઓએ બનાવી એવી એપ જે છોડ ઉગાડવાની અને ઉછેરવાની માહિતી આપશે

વધારેમાં વધારે વૃક્ષોને ઉછેરી શકાય તેની લોકોને સાચી જાણકારી મળી રહે તે માટે સ્કેટ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્લાન્ટ મેટ એપ બનાવવામાં આવી હતી. મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ઓલ ઈન્ડિયા હેકેથ્લોન 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 8મો ક્રમ આવ્યો હતો. આ હેકેથ્લોનમાં સમગ્ર ભારતની એન્જિનિયરિંગ કોલેજની 1500 […]

ખોડલધામ સમિતિ આયોજીત યુવા સંવાદમાં સમાજની કેટલીક સત્ય બાબતો ઉજાગર કરતા અશ્વિનભાઈ સુદાણી

અમદાવાદ(તારીખ:૦૭/૦૪/૨૦૧૯) ખાતે ખોડલધામ સમિતિ આયોજીત યુવા સંવાદ મા ૩૫૦૦૦ યુવાનોના સમુહને સંબોધતા શ્રી અશ્વિન સુદાણી એ સમાજમાં રહેલી અયોગ્ય બાબતોને ઉજાગર કરતા કહ્યું કે યુવાનો માયકાંગલા બની ના રહે પણ પટેલ સમાજની દિકરીઓના રક્ષણ માટે તૈયાર રહેવાની સખ્ત ટકોર કરી હતી. નિરાશાથી ઘેરાયેલા યુવાનોને ખોડલધામની પ્રવ્રુતિમા સામેલ થઈ નવી શ્રેષ્ઠ વિચારધારા દ્વારા પોતાનો વિકાસ કરે. […]