લેઉવા પટેલ સમાજનું અણમોલ રત્ન શ્રી પોપટભાઈ લાખાભાઈ સોરઠીયા
1980 નાં દાયકામાં..વિસરાય ગયેલાં એક સમાજ રત્ન...!! સરદાર પટેલ પછી નાં આદર્શ અને કણબી સમાજ માટે જેમણે પોતાના જીવ ની આહુતિ આપી દીધી છે.. એવાં વ્યક્તિ વિશેસને મારે આજે યાદ કરવા છે.
આપના વ્યક્તિત્વ ને કલમ થી લખવું મારી કલમ ની તાકાત નથી...છતા…
Read More...
Read More...
ખેતીકામ અને બીજાના ઘરમાં કચરા-પોતા અને વાસણો સાફ કરી સખત મહેનતથી IPS બનનાર આ છોકરી આખા ગામ માટે બની…
ખેડૂતની એક એવી દીકરી, જેણે સખત સંઘર્ષ કર્યો, ક્યારેય હિમ્મત ન હારી અને સતત આગળ વધતી રહી. તેણે સાબિત કરી બતાવ્યું કે, જો તમે મન બનાવી લીધું તો કોઈ પણ કામ મુશ્કેલ નથી હોતું. ઉત્તર પ્રદેશ મુરાદાબાદના કુંદરકી ગામની આ દીકરીનું નામ ઈલ્મા અફરોઝ…
Read More...
Read More...
પોતાના પર ભરોસો હોય તો કોઈપણ વિપરીત પરિસ્થિતિ કે પરેશાની સામે લડી શકાય છે
કોઈ એક શહેરમાં એક યુવાન રહેતો હતો. તેનો ઘણો સારો વેપાર હતો. પરંતુ કેટલાક ખોટા નિર્ણયોને લીધે તેનો બિઝનેસ બરબાદ થઈ ગયો હતો. તેની ઉપર ઘણું દેવું થઈ ગયું હતું. મિત્રો અને સંબંધીઓ પણ તેનાથી દૂર ભાગવાં લાગ્યાં હતાં. તેને ક્યાંયથી પણ કોઈ આશાનું…
Read More...
Read More...
માટીના માટલા દ્વારા બનાવો AC જેવી ઠંડક આપતું દેશી કૂલર, જાણો બનાવવાની પ્રોસેસ
માટીના માટલા અથવા સુરાઈનું પાણી ઠંડુ હોય છે. આ બંને જેટલા નાના હોય છે પાણી એટલું જ વધારે ઠંડુ કરે છે, પણ ઘણાં લોકો તેનો ઉપયોગ વોટર કૂલર બનાવવા માટે પણ કરે છે. આ મિની કૂલરની હવા ACના ટેમ્પ્રેચર જેટલી હોય છે. આવા કૂલરમાંથી આવતી હવાનું કૂલિંગ…
Read More...
Read More...
નિપા અંટાળા અને દેવાંગી ધોળકિયાએ ‘ગ્લેમ બીસ એવોર્ડ’માં બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટનો એવોર્ડ…
રાજકોટ: સુરતમાં આયોજીત 'ગ્લેમ બીસ એવોર્ડ'માં શિલ્પા શેટ્ટીના હાથે ધોરાજીની નિપા અંટાળા અને ગોંડલની દેવાંગી ધોળકિયાને એવોર્ડ મળ્યો છે. નિરંકાર એક્ઝિબિશન દ્વારા સુરત ખાતે ઓલ ગુજરાત કોમ્પિટીશનનું આયોજન કરાયું હતું. આ બ્યુટી પાર્લરની…
Read More...
Read More...
ઉનાળામાં રોજ છાશ પીવાથી તમારા શરીરને થશે આટલા બધા ફાયદા, જાણો વિગતે..
ગરમીઓમાં વધારેમાં વધારે તરલ પદાર્થોનું સેવન કરવું જોઇએ. તેમાં છાશ સૌથી બેસ્ટ છે. તે પીવામાં તો ટેસ્ટી લાગે જ છે આ સાથે જ તેના ફાયદા પણ અગણિત છે. છાશમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો હોય છે.
શું તમને ખબર છે કે છાશને આર્યુવેદમાં સાત્વિક ફૂડ…
Read More...
Read More...
સુરતના વિદ્યાર્થીઓએ બનાવી એવી એપ જે છોડ ઉગાડવાની અને ઉછેરવાની માહિતી આપશે
વધારેમાં વધારે વૃક્ષોને ઉછેરી શકાય તેની લોકોને સાચી જાણકારી મળી રહે તે માટે સ્કેટ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્લાન્ટ મેટ એપ બનાવવામાં આવી હતી. મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ઓલ ઈન્ડિયા હેકેથ્લોન 2019નું આયોજન કરવામાં…
Read More...
Read More...
ખોડલધામ સમિતિ આયોજીત યુવા સંવાદમાં સમાજની કેટલીક સત્ય બાબતો ઉજાગર કરતા અશ્વિનભાઈ સુદાણી
અમદાવાદ(તારીખ:૦૭/૦૪/૨૦૧૯) ખાતે ખોડલધામ સમિતિ આયોજીત યુવા સંવાદ મા ૩૫૦૦૦ યુવાનોના સમુહને સંબોધતા શ્રી અશ્વિન સુદાણી એ સમાજમાં રહેલી અયોગ્ય બાબતોને ઉજાગર કરતા કહ્યું કે યુવાનો માયકાંગલા બની ના રહે પણ પટેલ સમાજની દિકરીઓના રક્ષણ માટે તૈયાર…
Read More...
Read More...
દરરોજ ચાલવાથી થાય છે આટલા બધા ફાયદા, જાણો અને આજથી જ ચાલુ કરી દો વોકિંગ
આપણે બધાં જાણીએ છીએ કે શરીરને સ્વસ્થ રાખવાં અને મનને ખુશ રાખવાં દરરોજ વોકિંગ કરવું જરૂરી છે. ગમે તેટલું બિઝી શિડ્યુલ કેમ ના હોય પણ દિવસમાં દરરોજ 20થી 30 મિનિટ ચાલવું જોઇએ. નિયમિત ચાલવાથી તમારી લાઇફસ્ટાઇલમાં તો બદલાવ આવશે જ પણ સાથે સ્વાસ્થ્ય…
Read More...
Read More...
સારું કામ કરનાર લોકોને ભગવાન સંકટ દૂર કરવાની શક્તિ આપે છે અને રસ્તો આસાન બનાવે છે
એક જાણીતી કથા પ્રમાણે એક મહિલા ઘરમાં ખાવાનું બનાવી રહી હતી. ત્યારે બહારથી તેના પુત્રની ચીસ સંભળાઈ. તે બહાર દોડી આવી. તેને જોયું કે તેનો પુત્ર છત પરથી પડી ગયો છે અને લોહી વહી રહ્યું છે. મહિલા ખૂબ જ ઘબરાઈ ગઈ. તે સમયે તે ઘરમાં એકલી જ હતી. તેને…
Read More...
Read More...