બેંક સાથે જોડાયેલા ગ્રાહકોના આ 10 અધિકાર, જે જાણવા તમારા માટે છે ખુબ જ જરૂરી
ઘણાં લોકોની એવી ફરિયાદ હોય છે કે બેંકમાં એકાઉન્ટ ઓપન કરવામાં ઘણી મુશ્કેલી થાય છે અથવા તો એકાઉન્ટ ઓપન થઈ ગયા પછી પણ અમુક બાબતો વિશે જાણકારી ન હોવાથી પરેશાની થાય છે, પણ ગ્રાહકોને બેંકની બેસ્ટ સુવિધાઓ મળે તે માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ…
Read More...
Read More...
એરફોર્સે જાહેર કરી રડાર ઈમેજ, વાયુસેનાએ કહ્યું- પાકિસ્તાનના F-16ને તોડી પાડવાના અમારી પાસે છે મજબૂત…
ભારતીય વાયુસેનાએ ફરી એક વખત પાકિસ્તાન વાયુસેનાએ ઘૂસણખોરી દરમિયાન તેમના F 16 ફાઈટર જેટને તોડી પાડવા અંગેના પુરાવાઓ રજૂ કર્યા છે. વાયુસેનાએ એરબોર્ન એન્ડ કંટ્રોલ સિસ્ટમ રડાર દ્વારા ખેંચેલી તસવીરો જાહેર કરી છે. જેમાં પાકિસ્તાનના બે F 16 અને એક…
Read More...
Read More...
28 વર્ષની સ્નેહા શર્મા છે દેશની સૌથી ઝડપી મોટર રેસર, સાથે એરલાઇન્સની પાઈલટ પણ છે
સ્નેહા શર્માને ભારતની સૌથી ઝડપી મહિલા મોટર રેસર માનવામાં આવે છે. સ્નેહાએ ગત મહિને મલેશિયામાં યોજાયેલી લેડિસ કપ ઇન્ટરનેશલ સીરિઝમાં બીજા ક્રમે આવી હતી. સ્નેહાનો આ ઇન્ટરનેશનલ લેવર પર પહેલો મેડલ છે. ટુર્નામેન્ટમાં રમનારી તે એકમાત્ર ભારતીય…
Read More...
Read More...
ખોડલધામ અને ઉમિયાધામની અગ્રણીઓની મળી બેઠક, લોકસભા ચૂંટણી મુદ્દે રાજકીય નિર્ણય કરશે
7 એપ્રિલના રોજ કડવા અને લેઉવા પટેલના આસ્થાના કેન્દ્ર ખોડલધામ અને વિશ્વ ઉમિયાધામના આગેવાનોની એક મહત્ત્વની બેઠક અમદાવાદમાં મળી હતી. આ બેઠકમાં સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઇ હતી. જ્યારે લોકસભા ચૂંટણીના સંદર્ભમાં પાટીદાર સમાજની…
Read More...
Read More...
જાણીતા અર્થશાસ્ત્રી અને પદ્મ પુરસ્કાર વિજેતા વિહારીદાસ પટેલનું નિધન
અમદાવાદ : જાણીતા અર્થશાસ્ત્રી અને દેશમાં ઉદ્યોગ સાહસિકતા મુવમેન્ટનાં પ્રણેતા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડોક્ટર વિહારીદાસ ગોપાલદાસ પટેલનું ગુરૂવારે ટૂંકી બિમારી બાદ 79 વર્ષની વયે અવસાન થયું હતું. ઉદ્યોગ સાહસિકતા સ્મોલ ઇન્ડસ્ટ્રી પોલિસીની અને…
Read More...
Read More...
સરકાર જગ્યા આપશે તો અમદાવાદમાં બનશે મિની ખોડલધામ: નરેશ પટેલ
ખોડલધામ સમિતિ, અમદાવાદ દ્વારા રવિવારે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે યુવાનો સાથે સંવાદ કર્યો હતો. નિકોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે યુવાનોને જીવનની સફળતાનો મંત્ર આપતા કહ્યું હતું…
Read More...
Read More...
106 વર્ષના નથુબા પરિવારની 5 પેઢી સાથે અડીખમ, રસોઇથી માંડીને ઘરનાં તમામ કામ કરે છે જાતે
શરીરની તંદુરસ્તી ખુદ વ્યકિત પર જ આધાર રાખે છે. નિરોગી કેમ રહેવું એ ઊનાનાં સનખડા ગામનાં 106 વર્ષની ઉંમરનાં નથુબા પાસેથી શીખવા જેવું છે. સદી વટાવી ચુકેલા વૃધ્ધા નથુબા જીવાભા ગોહીલ પરિવારની પાંચ પેઢી સાથે અડીખમ છે. 106 વર્ષની ઉંમર અને પાંચ…
Read More...
Read More...
ભ્રૂણ હત્યા વિરુદ્ધ લડનારી આ ડોક્ટરે 25 વર્ષમાં 415 છોકરીના બચાવ્યા છે જીવ
ભ્રૂણ હત્યા જેવી ગંભીર સમસ્યાથી પંજાબ ઘણા લાંબા સમયથી લડી રહ્યું છે. છેલ્લા કેટલા વર્ષોમાં તેમાં ઘટાડો નોંધાયો છે અને ત્યાંના સેક્સ રેશિયોમાં પણ સુધારો આવ્યો છે. તેમાં ડોક્ટર હરશિંદર કૌર જેવી મહિલાઓનું પણ મહત્વનું યોગદાન છે. તેઓ છેલ્લા 25…
Read More...
Read More...
ગરીબીના કારણે જેણે પોતાનું બાળપણ અનાથાશ્રમમાં વિતાવ્યું, તે આજે બની ગયો છે IAS ઓફિસર
જેને જીવનમાં ખરેખર કંઈક મેળવવું છે, કંઈક બનવું છે તો જીવનમાં આવતી ગમે તેટલી કસોટી પાર કરી પોતાનો ધ્યેય પ્રાપ્ત કરી જ લે છે. આવાં લોકો માટે કંઈ પણ અશક્ય નથી હોતું. આવું જ કંઇક કરી બતાવ્યું છે મુહમ્મદ અલી શિહાબે. શિહાબે ગરીબીના કારણે પોતાનું…
Read More...
Read More...
ફીફા કાઉન્સિલમાં સ્થાન મેળવનારા પ્રફુલ પટેલ બન્યા પ્રથમ ભારતીય, 4 વર્ષનો રહેશે કાર્યકાળ
ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન(એઆઈએફએફ)ના અધ્યક્ષ પ્રફુલ પટેલ ફીફા કાઉન્સિલમાં સામેલ થનારા પ્રથમ ભારતીય બની ગયા છે. ફીફા એક્ઝિક્યુટિવ કાઉન્સિલની ચૂંટણી આજે શનિવારે 29મી એએફસી(એશિયન ફૂટબોલ કોન્ફરન્સ) કોંગ્રેસ કુઆલાલમ્પુર ખાતે યોજાયી હતી. જેમાં…
Read More...
Read More...