ત્રણ વિદ્યાર્થિનીએ બનાવી એવી એપ કે જેમાં એક ક્લિકમાં અંગદાન, પ્રસંગમાં વધેલા ભોજન સાથે સ્કિલ…

વડોદરા - અત્યારના આધુનિક સમયમાં લોકો અલગ અલગ રીતે ડોનેશન કરતાં હોય છે જેમાં રૂપિયા,રક્તદાન,અન્નદાન,વસ્ત્રદાન સહિતની વસ્તુઓ દાન કરવામાં આવે છે. ડિપ્લોમાની ત્રણ વિદ્યાર્થિનીઓએ સ્કિલ ડોનેશનની અનોખી એપ બનાવી છે. જેમાં લોકો પોતાની સ્કિલ બીજાને…
Read More...

યુપીએસસીની પરીક્ષામાં સુરતનો કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો, સ્માર્ટ વર્કથી તૈયારી કરી…

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી-2019) ફાઈનલ રીઝલ્ટની શુક્રવારે કરાયેલી જાહેરાતમાં ગુજરાતના 18 ઉમેદવારો ઝળક્યા છે.ત્યારે કોઈપણ ક્લાસમાં ગયા વગર જ ઘરે બેસીને મહેનત કરી સુરતના કાર્તિક નાગજીભાઈ જીવાણીએ ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 94મો ક્રમ…
Read More...

સારી રીતે જીવવું હોય તો વ્યાજ પર પૈસા લઈ કોઈ પણ કામ કરવું નહી: ગોવિંદભાઈ ધોળકિયા

'રૂપિયા કમાવાથી તમે કીંમતી બનશો પણ મૂલ્યવાન નહીં બનો. ગાંધીજી પાસે રૂપિયા ન હતાં. સામાન્ય માણસ હતાં પણ આજે 100 વર્ષો પછી પણ લોકો તેમને ઓળખે છે. જ્યારે કિંગ એડવન ફાઈલ જેઓ પૃથ્વીનાં 25 ટકા હિસ્સાનાના માલિક હતાં તેમને આજે કોઈ ઓળખતું નથી. પરંતુ…
Read More...

ઉનાળામાં રાત-દિવસ એસી ચાલુ રાખતા હો તો આ જરૂરી ટિપ્સ ચોક્કસ અપનાવો

ગરમીનો પારો પણ સતત વધી રહ્યો છે. અમદાવાદ અને રાજકોટમાં તો ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો છે. ઘણા લોકો દિવસ-રાત એસી ચાલું રાખીને ગરમીથી છૂટકારો મેળવતા હોય છે. ત્યારે સતત ચાલતા એસીમાં મેન્ટેનન્સ ખર્ચ અને લાઈટ બિલ કઈ રીતે ઓછું આવે તેની…
Read More...

કનિષ્કે પહેલા જ પ્રયત્ને આખા દેશમાં UPSCમાં ટોપ કર્યું, સિસ્ટમ બદલવા માટે વિદેશની નોકરી છોડી દીધી

UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની 2018માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ 5 એપ્રિલે શુક્રવારે સાંજે જાહેર થયું. આ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં જયપુરનો કનિષ્ક કટારિયા પહેલા નંબરે છે. જ્યારે બીજા નંબરે આવેલો અક્ષત જૈન પણ જયપુરનો જ છે.…
Read More...

અમેરિકામાં મોટેલ ચલાવતાં મૂળ વલસાડના ભીખુભાઈ પટેલની હત્યા

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે. મૂળ વલસાડનાં કલવાડાનાં 60 વર્ષીય ભીખુભાઇ પટેલની તેમની જ મોટેલનાં રૂમમાં હત્યા કરાયેલી લાશ મળી હતી. રૂમ નંબર 9માંથી તેમની હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર વલસાડ…
Read More...

સરદાર વલ્લભભાઇ પટેલની રાષ્ટ્રવાદી વિચારધારા મુજબ યુવાનો દ્વારા રાષ્ટ્રવાદી લેઉવા પટેલ સંગઠનની રચના

સરદાર વલ્લભભાઇ પટેલની રાષ્ટ્રવાદી વિચારધારાને લઇને સમાજ સેવાની પ્રવૃત્તિઓ હાથ ધરવા 'રાષ્ટ્રવાદી લેઉવા પટેલ સંગઠનની રચના કરવામાં આવી છે.નવરચિત આ સંગઠનના યુવા આગેવાનોએ વિગતો વર્ણવતા જણાવેલ કે સરદાર વલ્લભભાઇની રાષ્ટ્રવાદી વિચારધારાને વધુમાં…
Read More...

તમામ બીમારીઓનો રામબાણ ઈલાજ એટલે “ગળો” જાણો વિગતે..

धृतेन वातं सगुडा विबंधं पितं सीताढ्यां मधुना कफे च l वातास्रमुग्रं रुबुतेलमिश्रा शूंठयामवातं शमयेत् गुडूचि ll અર્થ- ગળો ઘી સાથે લેવાથી વાયુ, ગોળ સાથે લેવાથી કબજીયાત, સાકર સાથે લેવાથી પીત, મધ સાથે લેવાથી કફ, સુંઠ સાથે લાવાથી આમવાત, દીવેલ…
Read More...

ચૂંટણી કાર્ડ વિના પણ કરી શકો છો મતદાન, આ 11 ડોક્યૂમેન્ટ્સમાંથી કોઈ એકની પડશે જરૂર

લોકસભા ચૂંટણીને આડે હવે થોડાં જ દિવસો બાકી રહ્યાં છે. ચૂંટણી પંચ દરેક મતદારને ચૂંટણી કાર્ડ આપે છે, જેના દ્વારા તે સરળતાની મતદાન કરી શકે. પણ ઘણાં લોકો એવા હોય છે જેમનું ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું હોય છે. ચૂંટણી કાર્ડ ન હોય તો પણ દરેક મતદાર…
Read More...

આ ઘટના કહે છે જે રીતે ઝાડ માટે પાણી જરૂરી છે, એ જ રીતે વડીલોને પણ પ્રેમ અને આત્મીયતા જોઈએ

કોઈ એક શહેરમાં પિતા-પુત્ર રહેતાં હતા.જેવા પિતા રિટાયર થયા તો પુત્રની નોકરી લાગી ગઈ. પુત્ર પિતાની દરેક વાત માનતો હતો. પિતાએ સમયસર પુત્રના લગ્ન કરાવી આપ્યા. થોડા જ વર્ષો પછી તેનો એક પુત્ર પણ થઈ ગયો. આ પ્રકારે સમય પસાર થતો રહ્યો. સમય…
Read More...