અમદાવાદમાં ખાખીનો દુરૂપયોગ: કોન્સ્ટેબલ દારૂની ખેપ મારતા 10 પેટી સાથે ઝડપાયો, આ રીતે કરતો હતો હેરાફેરી

હાલમાં આખા દેશમાં કોરોનાના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે અને લોકો ઘરમાં જ છે. ત્યારે પોલીસો પોતાની ફરજ બજાવી રહ્યા છે અને જીવના જોખમે રસ્તા પર છે. છતાં અમુક કર્મચારીઓને ખાખીનું ભાન રહેતું નથી અને ન કરવાના ધંધા કરે છે. એવા જ એક પોલીસ કોન્સ્ટેબલ હિતેશ પટેલનું કારનામું છતું થયું છે. તેની પાસેથી 10 પેટી […]

અમદાવાદીઓ માટે વધુ એક ચિંતાજનક સમાચાર, સુપર માર્કેટનાં 5 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો

અમદાવાદમાં કોઈપણ રીતે કોરોનાનાં કેસો ઓછા થવાનું નામ લઈ રહ્યા નથી. અમદાવાદમાં હવે રોજ 200થી પણ વધારે કેસો સામે આવી રહ્યા છે. આજે પણ છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 274 પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે 23 લોકોનાં મોત થયા છે. તો અમદાવાદના એસજી હાઈવે પર બજરંગ સુપર માર્કેટનાં 5 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ […]

અમદાવાદમાં કોરોનાને કારણે સફાઈકર્મીનું મોત, મહામારી વચ્ચે પણ શહેરને સ્વચ્છ રાખનાર કોરોના વોરિયર્સ એવાં 3 સફાઈકર્મીઓએ ગુમાવ્યો જીવ

અમદાવાદમાં કોરોનાને કાળો કહેર વર્તાવ્યો છે. આવાં કપરાં સમયમાં પણ સફાઈકર્મીઓ પોતાના જીવનાં જોખમે શહેરને ચોખ્ખું રાખી રહ્યા છે. આપણે ડોક્ટરો અને પોલીસ જવાનોની થાળીઓ અને તાળીઓ વગાડી સન્માન આપ્યું હતું. પણ સફાઈકર્મી પણ એટલાં જ સન્માનનાં પાત્ર છે. અમદાવાદમાં આજે એક સફાઈકર્મી કોરોના સામેની જંગ હારી ગયો હતો. અમદાવાદમાં કોરોનાને કારણે કુલ 3 સફાઈકર્મીઓ […]

કોરોનાથી સંક્રમિત થયેલા સિવિલના ડોક્ટરોને પોતાની જ હોસ્પિટલમાં નથી મળી રહ્યા બેડ, વાયરલ થયેલી વોટ્સએપ ચેટે ભાંડો ફોડ્યો

અમદાવાદના સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડમાં આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટયૂટના ૪૦ જેટલા ડોક્ટરો સહિતના સ્ટાફને મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ આવ્યો છે, રેસિડેન્ટ ડોક્ટરોએ રૂમ નંબર ૫૪ નામના એક ગ્રૂપમાં પોતાની વ્યથા ઠાલવી છે, આ ગ્રૂપમાં હોસ્પિટલના ટોચના ડોક્ટરો પણ સામેલ છે, જેમાં અલગ અલગ ડોક્ટરોએ પોતાની વ્યથા ઠાલવતાં કહ્યું કે, પ્લીઝ અમને ઈન્સાન ગણો, જાનવરે ગણી […]

કાશ્મીરમાં 21 રાષ્ટ્રીય રાઈફલના કમાંડિંગ ઓફિસર કર્નલ આશુતોષ શર્મા સહિત પાંચ જવાન શહીદ થયા

હંદવાડામાં શનિવાર રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સેનાની 21 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાંડિંગ ઓફિસર આશુતોષ શર્મા સહિત પાંચ જવાન શહીદ થયા છે. અથડામણમાં સેનાએ બે આતંકવાદીઓ પણ માર્યા છે. આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતીના આધારે નોર્થ કાશ્મીરના એક ઘરમાં સેનાના જવાનોએ હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ ઘરના સભ્યોને બંધક બનાવીને રાખ્યા હતા. તેઓને બચાવવા માટે સેના અને પોલીસની ટીમ […]

સુરતના વરાછામાં કામ કરતા અને મૂળ અમરેલીના સાવરકુંડલાના રત્નકલાકારે લોકડાઉનમાં તાપીમાં કૂદી આપઘાત કર્યો

સુરતમાં એક બાજુ લોકો લૉકડાઉનમાં ઘરમાં બંધ છે ત્યારે વરાછા રત્નકલાકારે પરિવારને ઠપકાથી નાસીપાસ થતા તાપીમાં છલાંગ લગાવીને મોતનને વ્હાલું કરતા ખળભળાટ મચી ગયો છે. રત્નકલાકારે પિતાના ઠપકાબાદ તાપીમાંથી છલાંગ લગાવીને મોતનો કૂદકો માર્યો હતો. દરમિયાન આજે કાપોદ્રા ફાયર બ્રિગેડે નદીમાંથી તેની લાશ કાઢી હતી બનાવની વિગત એવી છે કે શહેરના શહેરના વરાછા વિસ્તારમાં રહેતા […]

ગુજરાતમાં 24 કલાકમાં 374 નવા કેસ પોઝિટિવ, અમદાવાદમાં 274 કેસ, 28ના મોત સાથે મૃત્યુઆંક 290, કુલ દર્દી 5,428

કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં તેના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસનો આંકડો 5000ને પાર થયો છે. તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર માહિતી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના […]

લૉકડાઉનમાં વતન તરફ પગપાળા નીકળેલા મજૂરે રસ્તામાં આત્મહત્યા કરી લેતા ખળભળાટ

દેશમાં રાષ્ટ્રીય લૉકડાઉન 3(Lockdown3) આવતીકાલથી લાગુ થવાનું છે. અનેક મજૂરોને પોતાના (Migrant Labors)ને તેમના વતનમાં જવાની મંજૂરી મળી છે ત્યારે દેશમાં સૌને હચમચાવી મૂકે તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલે સિમેન્ટના મિક્સરમાં બેસીને વતન જઈ રહેલા મજૂરો ઝડપાયા બાદ વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. દેશના તેલંગાણા રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં વતન તરફ પગપાળા દોટ […]

ઇન્દ્રભારતી બાપુની આ મુદ્દે ખુલ્લી ચીમકી, કથાકાર, ભજનિક અને લોકસાહિત્યકારોને આ મુદ્દે કરી અપીલ

સંત ઇન્દ્રભારતી બાપુને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે જૂનાગઢના ઈન્દ્રભારતી બાપુએ તમામ કથાકાર, ભજનિક અને સાહિત્યકારોને ચેતવણી આપી છે. તમામ લોકોને પાલઘર હત્યાકાંડ મુદ્દે બોલવા અપીલ કરી છે. જે સંદર્ભે તેમને સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરીને માહિતી આપી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક […]

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું- જે જમાતીઓએ બીમારી છુપાવી, તેમની સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મહામારી કોરોના વાયરસ અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે એક ખાનગી ટીવી ચેલન સાથે વાતચીતમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે તબલીગી જમાતના જે લોકોએ કોરોના સંક્રમણની માહિતી છુપાવી હશે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. બીમારી હોવી કોઈ અપરાધ નથી: મીડિયા રિપોર્ટ મુજબ સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે તબલીગી જમાતનું કામ આશ્ચર્યચકિત કરનારું હતું. બીમારી હોવી […]