હોસ્પિટલમાં સતત 20 દિવસની ફરજ પછી ઘરે પરત ફરી રહેલી લેડીને જોઈ ખુદ PM નરેન્દ્ર મોદીનું હૈયું પણ ભરાઈ આવ્યું

હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં સતત 20 દિવસની ફરજ પછી કોવિડ -19 દર્દીઓની સારવાર કરતાં એક મહિલા પાછા ઘરે ફર્યા હતાં. તેના પરિવારજનો અને સોસાયટીના સભ્યોએ તેને પ્લેકાર્ડ્સથી, થાળીઓ વગાડીને અને ફૂલોની પાંખડીઓ વસરાવીને સ્વાગત કર્યું હતું. એ સાથે જ મહિલાના આંખમા હર્ષના આંસુ જોવા મળી હતાં. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ […]

અમદાવાદીઓ માટે ચિંતાના સમાચાર, ચાંદખેડામાં શાકભાજી અને કરિયાણું વેચતા 23 લોકો એક સાથે પોઝિટિવ

અમદાવાદ મહાનગર પાલિકા દ્રારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે અમદાવાદમાં (Ahmedabad) કોરોનાના કેસ ઓછાં થાય છે. અમદાવાદ કોટ વિસ્તાર સાથે દાણીલીમડા અને બહેરામપૂરા વિસ્તારને રેડ ઝોનમાં નાંખી દેવાયો છે. પરંતુ હવે અમદાવાદના પશ્વિમ ઝોન હવે ધીમે ધીમે કોરોનાથી સંક્રમિત થઈ રહ્યો છે. પહેલાં નારણપૂરાના ગોપાલનગરમાં એકસાથે 14 કેસ આવ્યા બાદ હવે અમદાવાદના ચાંદખેડા […]

કોરોનાના કારણે વતન જવા નીકળેલા શ્રમજીવીઓની દયનીય હાલત, સરકારના પાપે હજારો પરિવાર રઝળી પડ્યાં

કોરોના જેવી મહામારી સામેના જંગમાં સમગ્ર દેશ એક પ્રતિબદ્ધતા સાથે ઝઝુમી રહ્યો છે ત્યારે સુરતથી શ્રમજીવીઓની વતનવાપસીના કિસ્સામાં સુરત કલેક્ટર, ગુજરાત સરકાર અને ઉત્તરપ્રદેશ-બિહારના પ્રશાસન વચ્ચે અધકચરા સંકલનને કારણે સુરતથી નીકળેલા ૯૦૦૦ વાહન અને તેમાં સવાર ૧ લાખ મુસાફરો ખુલ્લી સડક પર રઝળી પડયા છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ પર સુરત બહાર ધામરોડ ચેકપોસ્ટથી લઈ મધ્યપ્રદેશની […]

કોરોનાની મહામારીમાં કિન્નર સમાજ પણ લોકોની મદદ માટે આવ્યો સામે, સુરતમાં 10 લાખ રૂપિયાના ખર્ચે શહેરમાં અનાજ કિટ-માસ્કનું વિતરણ કર્યું

કિન્નર સમાજનો એક વર્ગ, કોરોનામાં પોતાની ફરજ ન ચૂકયો. સામાન્ય સંજોગોમાં લોકો આ વર્ગ પ્રત્યે બહુ આદરભાવ નથી બતાવતો, પરંતુ કોરોનાની આ મહામારીમાં કિન્નર સમાજ પણ લોકોની મદદ માટે સામે આવ્યો છે. છેલ્લા એક મહિનામાં કિન્નરોએ હજારો લોકોને મદદ કરી છે. કિન્નરોએ તે માટે દસેક લાખ રૂપિયાો ખર્ચ કર્યો છે. કિન્નરોએ કિટમાં લોટ, ચોખાથી લઈને […]

રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટ અને પોલીસ દ્વારા અવિરત સેવાની સરવાણી, રોજ 36000થી વધારે લોકો માટે બનાવે છે ભોજન, 21 રસોડા, 300 લોકેશન, 16 રૂટ પર જમવાનું અપાય છે

કોરોના સામેની જંગમાં સૌ કોઇ પોતાની રીતે લોકોને મદદરૂપ થઇ રહ્યા છે. ત્યારે રાજકોટની સામાજિક સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા કદાચ ગુજરાતનું સૌથી મોટું રસોડું ચલાવવામાં આવી રહ્યુ છે. બોલબાલા દ્નારા રેસકોર્ષ ખાતે આવેલા પોલીસ કોમ્યુનિટી હોલમાં દરરોજ 36000થી વધારે લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. ખાસ સિસ્ટમ દ્વારા લોકોને ભોજન મળી રહે તેવી […]

કૉંક્રીટ મિક્સર ટ્રકમાં છૂપાઈને મહારાષ્ટ્રથી લખનઉ જતા 18 પ્રવાસી શ્રમિકો પકડાયા

દેશમાં કોરોના વાઇરસની પરિસ્થિતિને જોઈને લોકડાઉન ત્રીજી વાર 17 મે સુધી લંબાવાયું છે. આ દરમિયાન વાહન વ્યવહાર ઠપ થઇ જતા ઘણા પ્રવાસી શ્રમિકો પગપાળા પોતાને વતન જઈ રહ્યા છે. દેશમાં હાલ પ્રવાસીઓ ગમે તેમ કરીને વતન પરત જવા કોઈને કોઈ જુગાડ કરી રહ્યા છે.હાલમાં ઇન્દોર શહેરમાં પોલીસે એક શંકાસ્પદ કૉંક્રીટ મિક્સર ટ્રકની તપાસ કરી હતી. […]

સુરતમાં ચાર વર્ષની દીકરી અને 70 વર્ષના વૃદ્ધાએ કોરોનાને હરાવ્યો, દુધના સહારે વૃદ્ધા અને માત્ર સિરપથી સાજી થઈ બાળકી

આ કહાનીઓ કોરોનાની સામેની લડાઈમાં લોકોની જીત બતાવે છે. કોરોનાના સંક્રમણને લઈને ડરવાની નહીં પણ, સતર્ક રહેવાની જરૂર છે. આવા જ બે દર્દીઓ સુરતથી ડિસ્ચાર્જ થયા, જેમણે પોતાની સકારાત્મક વિચારસરણીના કારણે કોરોનાને હરાવી દીધો. જેમાં એક બાળકી માહિરા પણ સામેલ છે. શુક્રવારે (પહેલી મે) 26 દર્દીઓ કોરોનાને હરાવીને ડિસ્ચાર્જ થયા. ગુજરાતમાં હવે દર્દીઓના સાજા થવાનો […]

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 333 કેસ નોધાયા, સૌથી વધુ 250 પોઝિટિવ કેસ અમદાવાદમાં:

કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં તેના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર માહિતી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. […]

કાચી ડુંગળી ખાવાથી થશે અધધ ફાયદા, રોગ પ્રતિકારક શક્તિ વધશે કોરોના રહેશે દૂર

ભોજનમાં ડુંગળીનો ઉપયોગ તો લગભગ દરેક ઘરમાં થાય છે. શાક, દાળ, પરાઠા કે સલાડ તરીકે પણ લોકો કાચી ડુંગળી ખાવાનું પસંદ કરે છે. પરંતુ તેનાથી જોડાયેલા ફાયદા અંગે ઘણા ઓછા લોકો જાણે છે. ડુંગળીના ફાયદાકારક તત્વો લેવા માંગો છો તો તેને સલાડ તરીકે તમે કાચી ખાઇ શકો છો. ખાસ કરીને ગરમીની ઋતુમાં કાચી ડુંગળી વધારે […]

લોકડાઉનમાં ફરજ બજાવતા મહિલા PSI ભાવનાબેન દેસાઈએ 40 દિવસથી નથી જોયું દોઢ વર્ષના પુત્રનું મોઢું, આવા રાષ્ટ્રરક્ષકોને દિલથી સલામ!

કોરોના લોકડાઉનમાં પોલીસ વિભાગની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે. પોલીસકર્મીઓ કોરોના મહામારીના આ સમયમાં પરિવારથી દૂર રહીને પોતાની ફરજને વધુ પ્રાધાન્ય આપી રહ્યાં છે. અગાઉ બે પોલીસકર્મીઓએ પોતાના લગ્નપ્રસંગને રદ કરીને ફરજને વધુ મહત્વ આપ્યું હતુ. ત્યારે આજે વધુ એક કિસ્સો ઉમેરાયો છે. અમદાવાદમાં માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલાએ પીએસાઈએ તેમના દોઢ વર્ષના […]