કોરોનાના કારણે વતન જવા નીકળેલા શ્રમજીવીઓની દયનીય હાલત, સરકારના પાપે હજારો પરિવાર રઝળી પડ્યાં
કોરોના જેવી મહામારી સામેના જંગમાં સમગ્ર દેશ એક પ્રતિબદ્ધતા સાથે ઝઝુમી રહ્યો છે ત્યારે સુરતથી શ્રમજીવીઓની વતનવાપસીના કિસ્સામાં સુરત કલેક્ટર, ગુજરાત સરકાર અને ઉત્તરપ્રદેશ-બિહારના પ્રશાસન વચ્ચે અધકચરા સંકલનને કારણે સુરતથી નીકળેલા ૯૦૦૦ વાહન અને…
Read More...
Read More...
કોરોનાની મહામારીમાં કિન્નર સમાજ પણ લોકોની મદદ માટે આવ્યો સામે, સુરતમાં 10 લાખ રૂપિયાના ખર્ચે શહેરમાં…
કિન્નર સમાજનો એક વર્ગ, કોરોનામાં પોતાની ફરજ ન ચૂકયો. સામાન્ય સંજોગોમાં લોકો આ વર્ગ પ્રત્યે બહુ આદરભાવ નથી બતાવતો, પરંતુ કોરોનાની આ મહામારીમાં કિન્નર સમાજ પણ લોકોની મદદ માટે સામે આવ્યો છે. છેલ્લા એક મહિનામાં કિન્નરોએ હજારો લોકોને મદદ કરી છે.…
Read More...
Read More...
રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટ અને પોલીસ દ્વારા અવિરત સેવાની સરવાણી, રોજ 36000થી વધારે લોકો માટે બનાવે છે…
કોરોના સામેની જંગમાં સૌ કોઇ પોતાની રીતે લોકોને મદદરૂપ થઇ રહ્યા છે. ત્યારે રાજકોટની સામાજિક સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા કદાચ ગુજરાતનું સૌથી મોટું રસોડું ચલાવવામાં આવી રહ્યુ છે. બોલબાલા દ્નારા રેસકોર્ષ ખાતે આવેલા પોલીસ કોમ્યુનિટી…
Read More...
Read More...
કૉંક્રીટ મિક્સર ટ્રકમાં છૂપાઈને મહારાષ્ટ્રથી લખનઉ જતા 18 પ્રવાસી શ્રમિકો પકડાયા
દેશમાં કોરોના વાઇરસની પરિસ્થિતિને જોઈને લોકડાઉન ત્રીજી વાર 17 મે સુધી લંબાવાયું છે. આ દરમિયાન વાહન વ્યવહાર ઠપ થઇ જતા ઘણા પ્રવાસી શ્રમિકો પગપાળા પોતાને વતન જઈ રહ્યા છે. દેશમાં હાલ પ્રવાસીઓ ગમે તેમ કરીને વતન પરત જવા કોઈને કોઈ જુગાડ કરી રહ્યા…
Read More...
Read More...
સુરતમાં ચાર વર્ષની દીકરી અને 70 વર્ષના વૃદ્ધાએ કોરોનાને હરાવ્યો, દુધના સહારે વૃદ્ધા અને માત્ર સિરપથી…
આ કહાનીઓ કોરોનાની સામેની લડાઈમાં લોકોની જીત બતાવે છે. કોરોનાના સંક્રમણને લઈને ડરવાની નહીં પણ, સતર્ક રહેવાની જરૂર છે. આવા જ બે દર્દીઓ સુરતથી ડિસ્ચાર્જ થયા, જેમણે પોતાની સકારાત્મક વિચારસરણીના કારણે કોરોનાને હરાવી દીધો. જેમાં એક બાળકી માહિરા…
Read More...
Read More...
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 333 કેસ નોધાયા, સૌથી વધુ 250 પોઝિટિવ કેસ અમદાવાદમાં:
કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં તેના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો…
Read More...
Read More...
કાચી ડુંગળી ખાવાથી થશે અધધ ફાયદા, રોગ પ્રતિકારક શક્તિ વધશે કોરોના રહેશે દૂર
ભોજનમાં ડુંગળીનો ઉપયોગ તો લગભગ દરેક ઘરમાં થાય છે. શાક, દાળ, પરાઠા કે સલાડ તરીકે પણ લોકો કાચી ડુંગળી ખાવાનું પસંદ કરે છે. પરંતુ તેનાથી જોડાયેલા ફાયદા અંગે ઘણા ઓછા લોકો જાણે છે. ડુંગળીના ફાયદાકારક તત્વો લેવા માંગો છો તો તેને સલાડ તરીકે તમે…
Read More...
Read More...
લોકડાઉનમાં ફરજ બજાવતા મહિલા PSI ભાવનાબેન દેસાઈએ 40 દિવસથી નથી જોયું દોઢ વર્ષના પુત્રનું મોઢું, આવા…
કોરોના લોકડાઉનમાં પોલીસ વિભાગની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે. પોલીસકર્મીઓ કોરોના મહામારીના આ સમયમાં પરિવારથી દૂર રહીને પોતાની ફરજને વધુ પ્રાધાન્ય આપી રહ્યાં છે. અગાઉ બે પોલીસકર્મીઓએ પોતાના લગ્નપ્રસંગને રદ કરીને ફરજને વધુ મહત્વ આપ્યું હતુ.…
Read More...
Read More...
કામવાળા બહેને કહ્યું કે ફ્લેટોમાં હવે કોરોનાના ડરથી અમને કામ કરવા માટે પ્રવેશ નથી આપતા, પતિ વિકલાંગ…
કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન જે તારીખ 3 મે સુધી ખતમ થતું હતું તે કોરોના વાયરસના કેસને ધ્યાનમાં રાખતા તારીખ 17 મે સુધી લંબાવવામાં આવ્યું છે. કોરોના વાયરસના લોકડાઉનના કારણે હવે લોકો…
Read More...
Read More...
સુરતના વરાછામાં મસાલો આપવાની ના પાડતા યવકે ગલ્લા માલિક પર ચપ્પુથી હુમલો કર્યો
કોરોના વાયરસ (Coronavirus)ને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે. લૉકડાઉન (Lockdown) દરમિયાન સરકારના આદેશથી પાન, મસાલા, સિગારેટ, બીડી, તમાકુના (Tobacco Products) વ્યવસનીઓની હાલત કફોડી બની છે. બંધાણીઓને પાન-મસાલા (Pan Masala) ન મળતા હોવાથી તેઓ…
Read More...
Read More...
