લોકડાઉનમાં આંડા સંબંધોનો અનોખો કિસ્સો આવ્યો સામે, પ્રેમિકા પહોંચી પ્રેમીના ઘરે, તેની પત્નીને…

લોકડાઉન હાલ અનેક લોકોની પોલ ખોલી રહ્યો છે. આંડા સંબંધોનો આવો જ એક રસપ્રદ કિસ્સો મધ્યપ્રદેશના ભોપાલમાં થયો છે. તમે ઉર્મિલા માંતોડકર, શ્રીદેવી અને અનિલ કપૂરની ફિલ્મ જુદાઇ જોઇ હતી. બસ આવું જ કંઇક જે સામાન્ય રીતે આપણે ફિલ્મોમાં થતું વિચારીએ છીએ…
Read More...

સુરતથી પરપ્રાંતિય લોકોને વતન પહોંચાડવા સ્પેશ્યલ ટ્રેન દોડશે, આજે પ્રથમ ટ્રેન જશે ઓરિસ્સા

કોરોના મહામારીને પગલે હાલમાં લોકડાઉનની કપરી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે કામદારોમાં ખાસ કરીને વતન જવા માટે ભારે આક્રોશ છે. આવા સમયે સુરતના સ્થાનિક અધિકારીઓ અને રેલવે સત્તાધિશો વચ્ચેના સંકલનના અભાવે આજે સુરતથી ઓરિસ્સા જવા માટે એક ટ્રેન…
Read More...

SVNITના પ્રોફેસર, 4 વિદ્યાર્થીએ સોફ્ટવેર બનાવ્યું, હવે 15 મિનિટમાં જણાશે કે પેશન્ટને કોવિડ-19 છે કે…

પેશન્ટને કોવિડ-19 છે કે નહીં? તેનો રિપોર્ટ 15 કલાકની જગ્યાએ હવે 15 જ મિનિટમાં જાણી શકાશે. એટલું જ નહીં, રિપોર્ટ કાઢવા પાછળ માત્ર રૂ. 50નો જ ખર્ચ થનારો છે. SVNITના એશાઇન (ASHINE) ઇન્ક્યુબેશન સેન્ટરના વડા પ્રો. ડો જ્યોતિર્મય બેનર્જીઅને ચાર…
Read More...

ગુજરાતમાં અને ગુજરાત બહાર જવાનો પાસ કેવી રીતે મેળવશો? જાણો આખી પ્રોસેસ

ગુજરાતમાં અને ગુજરાત બહાર જવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેના માટે રાજ્ય સરકારે digitalgujarat.gov.in પોર્ટલ તૈયાર કર્યું છે. આ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકાશે. જેમાં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કર્યાં બાદ નામ, મોબાઈલ નંબર, આઈડી પ્રૂફ અને…
Read More...

ભાવનગર કલેક્ટર ઓફિસમાં 30 વર્ષ સુધી નોકરી કરતા પ્યુન નિવૃત્ત થતા કલેક્ટરે પોતાની ખુરશી પર બેસાડી આપી…

ભાવનગર કલેકટર કચેરીના વર્ગ-4ના કર્મચારી હિંમતભાઇ બારૈયા કે જે છેલ્લા ૩૦ વર્ષથી કલેકટર ઓફિસમાં પ્યુન તરીકે ફરજ બજાવતા હતા. ગઈકાલે 30 એપ્રિલના રોજ વય મર્યાદાના કારણે નિવૃત થતા તેને વિદાય આપવામાં આવી હતી. નિષ્ઠાપૂર્વકની પોતાની ફરજના અંતિમ…
Read More...

કોરોનાના દર્દીઓ પર ઈબોલા વાયરસની દવા કરી રહી છે અસર, શિકાગોમાં 125માંથી 123 દર્દીઓ સાજા થઈ ગયા

કોરોના વાયરસ સામે લડી રહેલી દુનિયા માટે એક સારી ખબર છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ કહ્યું કે, ઈબોલાના ખાત્મા માટે તૈયાર કરાયેલી દવા રેમડેસિવિર (Remdesivir) કોરોના વાયરસના દર્દીઓ પર જાદુઈ અસર કરી રહી છે. અમેરિકન વૈજ્ઞાનિકોની આ જાહેરાત બાદ હવે આ…
Read More...

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 326 નવા કેસ, એક જ દિવસમાં સૌથી વધુ 22ના મોત, મૃત્યુઆંક 236, કુલ…

કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં તેના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો…
Read More...

સમગ્ર દેશમાં લોકડાઉની મુદત વધુ બે અઠવાડિયા માટે વધી, હવે 17 મે સુધી ચુસ્ત અમલનો કેન્દ્ર સરકારનો…

કોરોના સંકટને લઇ PM મોદી અને મંત્રીઓ વચ્ચેની બેઠક યોજાઇ હતી. જેમાં 3 મે બાદ લોકડાઉનને લઇને રણનીતિ પર ચર્ચા થઇ હતી. બીજા તબક્કાના લોકડાઉનને લઇને ચર્ચા કરાઇ હતી. ત્યારે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં બે અઠવાડિયા સુધી વધુ લોકડાઉન…
Read More...

રાજકોટમાં આજથી ફાકી, તમાકુ અને સિગારેટ પીનાર સામે આ કલમ હેઠળ ગુનો નોંધી કેસ થશે- પોલીસ કમિશનરનો આદેશ

ગુજરાતમાં લોકડાઉનના કારણે સૌથી વધારે ખરાબ હાલત ગુટખા, પાન-મસાલા અને ફાકી ખાનારા વ્યસનીઓની થઈ છે. સૌરાષ્ટ્રમાં ગુટખા, પાન-મસાલા અને ફાકી ખાનારા તમાકુની વસ્તુઓના બંધાણીઓ મોટી સંખ્યામાં છે. આ બંધાણીઓ ગુટખા, પાન-મસાલા અને ફાકી લેવા માટે જાત…
Read More...

દેશમાં લોકડાઉન લંબાશે તો કોરોના વાયરસથી નહીં ભૂખમરાથી લોકો મરશે: નારાયણ મૂર્તિ

ઈન્ફોસિસના સંસ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ લાંબા લોકોડાઉનના ખતરા અંગે પોતાનો મત રજૂ કર્યો છે. તેમણે કહ્યું છે કે જો ભારતમાં લોકડાઉન લાંબુ ચાલ્યું તો કોરોના કરતા તેમાં વધારે લોકોનો જીવ જઈ શકે છે. લાંબા લોકડાઉનના કારણે મોટી સંખ્યામાં લોકો ભૂખથી…
Read More...