અમદાવાદમાં કોરોનાને કારણે સફાઈકર્મીનું મોત, મહામારી વચ્ચે પણ શહેરને સ્વચ્છ રાખનાર કોરોના વોરિયર્સ…
અમદાવાદમાં કોરોનાને કાળો કહેર વર્તાવ્યો છે. આવાં કપરાં સમયમાં પણ સફાઈકર્મીઓ પોતાના જીવનાં જોખમે શહેરને ચોખ્ખું રાખી રહ્યા છે. આપણે ડોક્ટરો અને પોલીસ જવાનોની થાળીઓ અને તાળીઓ વગાડી સન્માન આપ્યું હતું. પણ સફાઈકર્મી પણ એટલાં જ સન્માનનાં પાત્ર…
Read More...
Read More...
કોરોનાથી સંક્રમિત થયેલા સિવિલના ડોક્ટરોને પોતાની જ હોસ્પિટલમાં નથી મળી રહ્યા બેડ, વાયરલ થયેલી…
અમદાવાદના સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડમાં આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટયૂટના ૪૦ જેટલા ડોક્ટરો સહિતના સ્ટાફને મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ આવ્યો છે, રેસિડેન્ટ ડોક્ટરોએ રૂમ નંબર ૫૪ નામના એક ગ્રૂપમાં પોતાની વ્યથા ઠાલવી છે, આ ગ્રૂપમાં…
Read More...
Read More...
કાશ્મીરમાં 21 રાષ્ટ્રીય રાઈફલના કમાંડિંગ ઓફિસર કર્નલ આશુતોષ શર્મા સહિત પાંચ જવાન શહીદ થયા
હંદવાડામાં શનિવાર રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સેનાની 21 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાંડિંગ ઓફિસર આશુતોષ શર્મા સહિત પાંચ જવાન શહીદ થયા છે. અથડામણમાં સેનાએ બે આતંકવાદીઓ પણ માર્યા છે. આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતીના આધારે નોર્થ કાશ્મીરના એક…
Read More...
Read More...
સુરતના વરાછામાં કામ કરતા અને મૂળ અમરેલીના સાવરકુંડલાના રત્નકલાકારે લોકડાઉનમાં તાપીમાં કૂદી આપઘાત…
સુરતમાં એક બાજુ લોકો લૉકડાઉનમાં ઘરમાં બંધ છે ત્યારે વરાછા રત્નકલાકારે પરિવારને ઠપકાથી નાસીપાસ થતા તાપીમાં છલાંગ લગાવીને મોતનને વ્હાલું કરતા ખળભળાટ મચી ગયો છે. રત્નકલાકારે પિતાના ઠપકાબાદ તાપીમાંથી છલાંગ લગાવીને મોતનો કૂદકો માર્યો હતો.…
Read More...
Read More...
ગુજરાતમાં 24 કલાકમાં 374 નવા કેસ પોઝિટિવ, અમદાવાદમાં 274 કેસ, 28ના મોત સાથે મૃત્યુઆંક 290, કુલ દર્દી…
કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં તેના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસનો આંકડો 5000ને પાર થયો છે. તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે.…
Read More...
Read More...
લૉકડાઉનમાં વતન તરફ પગપાળા નીકળેલા મજૂરે રસ્તામાં આત્મહત્યા કરી લેતા ખળભળાટ
દેશમાં રાષ્ટ્રીય લૉકડાઉન 3(Lockdown3) આવતીકાલથી લાગુ થવાનું છે. અનેક મજૂરોને પોતાના (Migrant Labors)ને તેમના વતનમાં જવાની મંજૂરી મળી છે ત્યારે દેશમાં સૌને હચમચાવી મૂકે તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલે સિમેન્ટના મિક્સરમાં બેસીને વતન જઈ…
Read More...
Read More...
ઇન્દ્રભારતી બાપુની આ મુદ્દે ખુલ્લી ચીમકી, કથાકાર, ભજનિક અને લોકસાહિત્યકારોને આ મુદ્દે કરી અપીલ
સંત ઇન્દ્રભારતી બાપુને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે જૂનાગઢના ઈન્દ્રભારતી બાપુએ તમામ કથાકાર, ભજનિક અને સાહિત્યકારોને ચેતવણી આપી છે. તમામ લોકોને પાલઘર હત્યાકાંડ મુદ્દે બોલવા અપીલ કરી છે. જે સંદર્ભે તેમને સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ…
Read More...
Read More...
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું- જે જમાતીઓએ બીમારી છુપાવી, તેમની સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મહામારી કોરોના વાયરસ અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે એક ખાનગી ટીવી ચેલન સાથે વાતચીતમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે તબલીગી જમાતના જે લોકોએ કોરોના સંક્રમણની માહિતી છુપાવી હશે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.…
Read More...
Read More...
હોસ્પિટલમાં સતત 20 દિવસની ફરજ પછી ઘરે પરત ફરી રહેલી લેડીને જોઈ ખુદ PM નરેન્દ્ર મોદીનું હૈયું પણ ભરાઈ…
હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં સતત 20 દિવસની ફરજ પછી કોવિડ -19 દર્દીઓની સારવાર કરતાં એક મહિલા પાછા ઘરે ફર્યા હતાં. તેના પરિવારજનો અને સોસાયટીના સભ્યોએ તેને પ્લેકાર્ડ્સથી, થાળીઓ વગાડીને અને ફૂલોની પાંખડીઓ વસરાવીને સ્વાગત કર્યું હતું. એ સાથે જ…
Read More...
Read More...
અમદાવાદીઓ માટે ચિંતાના સમાચાર, ચાંદખેડામાં શાકભાજી અને કરિયાણું વેચતા 23 લોકો એક સાથે પોઝિટિવ
અમદાવાદ મહાનગર પાલિકા દ્રારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે અમદાવાદમાં (Ahmedabad) કોરોનાના કેસ ઓછાં થાય છે. અમદાવાદ કોટ વિસ્તાર સાથે દાણીલીમડા અને બહેરામપૂરા વિસ્તારને રેડ ઝોનમાં નાંખી દેવાયો છે. પરંતુ હવે અમદાવાદના પશ્વિમ ઝોન હવે ધીમે…
Read More...
Read More...
