ખાનગી હોસ્પિટલની કમાણી છોડી પાટણના બે ડૉક્ટરો સિવિલમાં કોરોના દર્દીની કરે છે સેવા
પૈસા તો આખી જિંદગી કમાવવાના છે મહામારી ની પરિસ્થિતિમાં દર્દીઓની સેવા કરવી એ અમારી નૈતિક ફરજ છે તે અદા કરવા માટે અમે અહીં આવ્યા છીએ આ શબ્દો છે. કોરોના વોરિયર્સ પાટણના ફિઝિશિયન ડો. હિતેશ પટેલના તેમણે પ્રાઇવેટ પ્રેક્ટિસ બંધ કરી ધારપુર મેડિકલ…
Read More...
Read More...
‘સાહેબ, સેવા કરવા જતાં અમે ફસાયા,’ ગુજરાતમાંથી પરપ્રાંતીય મજૂરોને ઓડિશા મૂકવા ગયેલા…
ગુજરાતના વિવિધ શહેરો સુરત, ભરૂચ, વડોદરાથી શ્રમિકોને ઓડિશા મુકવા ગયેલા બસ ડ્રાઈવરોને ત્યાંના સ્થાનિક વહીવટી તંત્રનો કડવો અનુભવ થયો છે. લગભગ 80 જેટલી બસને એક ગાર્ડનમાં પાર્ક કરાવી ડ્રાઈવર તેમજ કંડક્ટરોને ત્યાં જ કેદ કરી દેવાયા હતા. પરત ગુજરાત…
Read More...
Read More...
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 441 પોઝિટિવ કેસ, આજે 49 દર્દીના મોત, મૃત્યુઆંક 368 થયો અને…
કોરોના વાયરસ ગુજરાતમાં બેકાબૂ બન્યો છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24…
Read More...
Read More...
હોમગાર્ડ પોલીસકર્મીની 13 વર્ષની પુત્રીનું અવસાન થતાં ડ્યૂટીને વધારે મહત્વ આપી 2 દિવસમાં જ માતાએ જૉઈન…
કોરોના વાયરસના આ કાળમાં આખા દેશમાં અને દુનિયામાં એવા ઘણા પ્રેરણાત્મક જોવા-સાંભળવા મળી રહ્યાં છે કે, તેના વિશે કહેવા માટે પૂરતા શબ્દો પણ મળતા નથી. અત્યારે કોરોના સામેની લડાઈમાં ડૉક્ટર્સ-નર્સ, પોલીસકર્મીઓએ દિવસ-રાત એક કરી દીધા છે. એક કિસ્સો…
Read More...
Read More...
સુરતમાં લૉકડાઉનમાં આત્મહત્યાનો બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો, ઉમેશ પટેલ નામના વેપારીએ ઝેરી દવા ગટગટાવી…
સુરતમાં લૉકડાઉન દરમિયાન કરૂણાંતિકાઓ અટકવાનું નામ નથી લેતી. આજે સુરતમાં પાનમાવાના એક વેપારીએ લૉકડાઉનમાં ઘરની બહાર ન નીકળવા દેતા આપઘાત કરી લીધો છે. શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા ઉમેશ પટેલ નામના વેપારીએ ઘરમાં ઝેરી દવા ગટગટાવી લેતા હાહાકાર મચી…
Read More...
Read More...
અમદાવાદીઓ શાકભાજી ખરીદતા પહેલાં ચેક કરજો જો ફેરિયાઓ પાસે સ્ક્રિનિંગ કાર્ડ હોય તો જ ખરીદજો શાકભાજી
અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસ સામેની લડતમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્રારા વિવિધ સ્ટ્રેટજી અપનાવીને અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત હવે તમામ શાકભાજી વેચતાં ફેરિયાઓનું હેલ્થ સ્ક્રિનિંગ ફરજીયાત કરવામાં આવશે. આજથી તમામ…
Read More...
Read More...
સુરતમાં કોરોના મહામારી વચ્ચે માનવતા મહેંકી ઉઠી, હિન્દુ યુવકનું મોત થતા મુસ્લિમ બિરાદરોએ આપી કાંધ
કોરોનાથી કંઈ સારું થયું હોય તો તે છે વ્યક્તિ આજે નાત જાતના વાડા ભૂલી માનવી બન્યો છે. લોકો ધર્મ જોયા વિના એકબીજાને મદદ કરતાં થયા છે. સુરતના ઉમરવાડા વિસ્તારમાં એક હિન્દુ વ્યક્તિનું મોત નીપજ્યું હતું, ત્યારે તેમના પુત્ર પાસે અંતિમ સંસ્કારના પણ…
Read More...
Read More...
કોરોના વાયરસ પર 4 આશાના કિરણ દેખાયા, જાણીને પીએમઓ એ લીધો રાહતનો શ્વાસ
કોરોના વાયરસથી જંગ લડી રહેલા ભારતે આજે લોકડાઉનમાં કેટલીક ઢીલ આપી છે, જેનાથી અર્થતંત્ર ચાલી શકે. આ ઢીલ સરકાર ત્યારે જ આપી શકી જ્યારે તેમને કેટલાંક પોઝિટીવ સંકેત મળ્યા. તેમાં ઇન્ફેકશન રેટ, ડેથ રેટ ઘટાડવાનું સામેલ છે. તેની સાથે જ ભારતનો…
Read More...
Read More...
વેરાવળમાં બીડી આપવાની ના પાડતાં પિતા-પુત્રનો યુવક પર તલવાર વડે હુમલો, વચ્ચે પડેલી માતાને પણ ન છોડી
લોકડાઉનના ત્રીજા તબક્કામાં પણ ગુજરાતમાં પાન-મસાલાની દુકાનો બંધ રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે. તો પાન-મસાલાના બંધાણીઓ બેબાકળા બનીને બમણી કિંમતે નશો કરી રહ્યા છે. તો બીજી બાજુ નશો ન મળતાં તેઓ હુમલાઓને પણ અંજામ આપી રહ્યા છે. વેરાવળમાં બીડી…
Read More...
Read More...
‘સુરતથી સૌરાષ્ટ્ર જતા લોકોને 14 દિવસ હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે, 1 મહિના સુધી સુરત પરત નહીં ફરી…
રાજ્યમાં કોરોના વાયરસનો હાહાકાર મચેલો છે. ત્યારે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પોતાના બુલેટિનમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે સૌરાષ્ટ્રવાસી રત્નકલાકારો માટે મહત્વના સમાચાર આપ્યા હતા. તેમણે જણાવ્યું…
Read More...
Read More...
