અમદાવાદમાં સંપૂર્ણ લૉકડાઉન : ખાનગી હૉસ્પિટલો ખુલ્લી નહીં રહે તો તબીબનું લાઇસન્સ કરાશે રદ

આગામી સાત દિવસ સુધી અમદાવાદમાં સંપૂર્ણ લૉકડાઉન રહેશે. એટલે કે અતિઆવશ્યક એવા દૂધ અને દવા સિવાય તમામ દુકાનો બંધ રહેશે. કોરોના મામલે ગુજરાત સરકાર તરફથી અમદાવાદનો ચાર્જ રાજીવ ગુપ્તાને સોંપવામાં આવ્યા બાદ આ આકરો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે જ…
Read More...

સુરતમાં આઇસોલેશન વોર્ડમાં બે દર્દીએ એલોપેથીને બદલે માત્ર આયુર્વેદિક ઉપચાર અપનાવીને કોરોનાને હરાવ્યો

સુરતમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓના સાજા થવાના આંકડામાં ઉછાળો નોંધાયો છે. મંગળવાર સુધીમાં કુલ 315 લોકો કોરોના પોઝિટિવ આવ્યા બાદ સાજા થઇ ઘરે ગયા હતા. દરમિયાન માત્ર આયુર્વેદિક દવા અને ઉપચાર પદ્ધતિ અપનાવીને પણ કોરોના પોઝિટિવ આવેલા 2 વ્યક્તિ સાજા…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 380 નવા કેસ નોંધાયા, 28 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 396, કુલ દર્દી…

કોરોના વાયરસ ગુજરાતમાં બેકાબૂ બન્યો છે. ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ…
Read More...

લોકડાઉનમાં છેલ્લા એક મહિનાથી દરરોજ સ્ટાફના 60 સભ્યો તેમજ ગરીબોને જમાડી રહ્યા છે આ PSI, દિલથી સલામ છે…

લોકડાઉન લાગુ કરાયું છે ત્યારથી પોલીસકર્મીઓ સતત 17-18 કલાક ખડેપગે ડ્યૂટી કરી રહ્યા છે. તેમને ચા-નાસ્તો તેમજ ભોજન કરવાનો પણ માંડ સમય મળે છે. જ્યારે ગાંધીનગર જિલ્લાના રખિયાલના સબ-ઈન્સપેક્ટર અને પોલીસ સ્ટેશનના ઈન-ચાર્જ રાગિણી ખરાડીને આ વાતની…
Read More...

ગુજરાતથી સાઈકલ દ્વારા UP જતાં શ્રમિકનું મોત, ભૂખ-ગરમીએ ગરીબનો જીવ લીધો! પૈસાના અભાવે મૃતદેહ લેવા પણ…

સમગ્ર વિશ્વ હાલ કોરોના સામે સંઘર્ષ કરી રહ્યો છે રોજગાર ની પ્રવુતિઓ બંધ થતા શ્રમજીવીઓ માટે સ્થિતી કફોડી થઇ ગઈ છે ખાસ કરીને પર પ્રાંતીઓ ને ગુજરાન ચલાવવાનું પણ કઠિન થઇ ગયું છે ત્યારે આ કોરોના સંકંટ માં ઉત્તર પ્રદેશ ના એક શ્રમજીવી ની કરુણ ઘટના…
Read More...

કોરોનાની રસી બનવ્યાનો દાવો કરનારી ઈઝરાયેલની આ લેબ છે દુનિયા માટે ‘રહસ્યનો પટારો’, ગુપ્તચર સંસ્થા…

કોરોના વાયરસના મહાસંકટ વચ્ચે ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી નફતાલી બેન્નેટે દાવો કર્યો છે કે, તેમના દેશના વૈજ્ઞાનિકોએ આ મહામારીની રસી વિકસાવી લીધી છે. ઈઝરાયેલના જે અત્યાધુનિક ડિફેંસ બાયોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટે કોરોના વાયરસની રસી બનાવી છે, તે આખી…
Read More...

અમદાવાદ માટે ચિંતાજનક સમાચાર, એક જ વિસ્તારમાં શાકભાજીના 21 ફેરિયાઓને કોરોના પોઝિટીવ આવતા હકડંપ

કોરોનાની બાબતમાં અમદાવાદનું નામ પહેલાથી જ રેડ ઝોનમાં છે. કારણ કે અહીં વધતા કેસો અને સંખ્યા એ ભારતમાં ઘણી વધારે કહી શકાય એટલી છે. સાથે જ ગુજરાતમાં પણ અમદાવાદ ટોપ પર છે. એવામાં હવે બીજા ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે કે વધુ 21 સુપર સ્પ્રેડર…
Read More...

ઇઝરાયલે કોરોનાની રસી બનાવ્યાનો કર્યો દાવો, દર્દીના શરીરમાં જ વાયરસનો ખાત્મો બોલાવશે

ઇઝરાયલે (Israel) કોરોના વાયરસ (Coronavirus)ની રસી બનાવી લીધાનો દાવો કર્યો છે. સાથે તેમણે એમ પણ કહ્યું છે કે આ રસી બહુ ઝડપથી તમામ લોકો માટે ઉપલબ્ધ બનશે. ઇઝરાયલના રક્ષા મંત્રી નફતાલી બેન્નેટે (Naftali bennett) સોમવારે જણાવ્યું કે ડિફેન્સ…
Read More...

તમાકુના બંધાણીની ખુટી ધીરજ, વાંકાનેરમાં તમાકુ ન આપતાં કરી કરપીણ હત્યા, પથ્થરોનાં ઘા મારી પતાવી દીધો

ગુજરાતમાં પરપ્રાંતિય શ્રમિકોની સાથે તમાકુના બંધાણીઓની પણ ધીરજ ખૂટી પડી છે. ગુજરાતમાં અત્યાર સુધી તમાકુ માટે ઝઘડો, હુમલા અને ચોરીની ઘટનાઓ તો સામે આવી છે. પણ આજે મોરબીના વાંકાનેરમાં તમાકુને કારણે હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. મોરબીમાં બે…
Read More...

દીપડા સાથે બાથ ભીડી મોતને ઘાટ ઉતારનાર પૂર્વ DSP ‘જંજીરવાલા ઝાલા’નું 90 વર્ષની વયે અવસાન

ગુનેગારો જેમનાથી થર થર કાંપતા અને દીપડા સાથે બાથ ભીડી ગોળીથી ઠાર મારનાર એવા ‘જંજીરવાલા ઝાલા’ના ઉપનામ મેળવનાર બહાદુર પોલીસ અધિકારી અને રાજપૂત સમાજના મોભી એમ.એમ ઝાલાનું 90ની વયે અવસાન થયું છે. જેને પગલે પોલીસબેડામાં અને રાજપૂત સમાજમાં શોકનો…
Read More...