અમદાવાદમાં કોરોનાને કંટ્રોલમાં લાવવા કરાશે હવે આ છેલ્લો ઉપાય, શિવાનંદ ઝાનું મહત્વપૂર્ણ નિવેદન

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ગુરુવારે જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાને લઈને દવા-દૂધ સિવાયની બધી જ દુકાનો ૧૫મી મે સુધી બંધ રખાઈ છે. જો બીજી કોઈ દુકાનો ખૂલશે તો દુકાનદાર સામે પોલીસતંત્ર દ્વારા કાર્યવાહી થશે.…
Read More...

વિશાખાપટ્ટનમમાં સર્જાયેલ ગેસ કાંડના વીડિયો જોઇ તમારા રૂંવાડા અદ્ધર થઇ જશે : 3 KM સુધી લોકો ઠેર-ઠેર…

આંધ્રપ્રદેશના દરિયાકિનારે આવેલા શહેર વિશાખાપટ્ટનમમાં એક ફેકટરીમાંથી ઝેરી ગેસ લીક થતાં અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે હજારો લોકો બીમાર છે. આ એવો તે કેવો ગેસ છે જે આટલો ઝેરી છે? કેટલો ઘાતક છે આ ગેસ? જે પ્લાન્ટમાંથી ગેસ લીક થયો, તેમાં…
Read More...

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર સૂતાં પ્રવાસી શ્રમિકોને ટ્રેને કચડ્યા, 17 લોકોનાં મોત

મહારાષ્ટ્ર (Maharashtra)ના ઓરંગાબાદ (Aurangabad)માં પાટા પર ઊંઘી રહેલા પ્રવાસી શ્રમિકો પરથી ટ્રેન પસાર થવાના કારણે તેમના મોત થયા છે. મળતી જાણકારી મુજબ તમામ લોકો રેલવે ટ્રેક પર ઊંઘી રહ્યા હતા. આ દુર્ઘટના ઔરંગાબાદ જાલના રેલવે સ્ટેશન લાઇન પર…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 388 નવા કેસ નોંધાયા, 29ના મોત કુલ મૃત્યુઆંક 425, કુલ દર્દી 7013

કોરોના વાયરસે ગુજરાતમાં ભરડો લીધો છે તો અમદાવાદને બાનમાં લીધું છે, ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી…
Read More...

બચત અને કૃષિ અર્થતંત્ર પર ખરાબ અસર થવા નહીં દે, આંત્રપ્રિન્યોર અને ખેતી જોડાય તો વિકાસની ક્રાન્તિ…

વિશ્વના અન્ય દેશોની તુલનામાં કોવિડ-19નો દુષ્પ્રભાવ ભારતના અર્થતંત્ર પર બહુ ખરાબ નહીં પડે. ભારતનું નેતૃત્વ ઇચ્છે તો આ સંકટને અવસરમાં બદલી શકે છે. આવું કહેવું છે, જોન હોપકિન્સ યુનિવર્સિટીના ડાયરેક્ટર અને ઇકોનોમિસ્ટ પ્રોફેસર સ્ટીવ એચ.…
Read More...

1100 કિલોમીટર ચાલીને વતન જવા નીકળેલા શ્રમિક યુગલની કહાની સાંભળીને સુરત પોલીસની માનવીય સંવેદના જાગી,…

ઉધના પોલીસની ટીમ નવસારી રોડ ઉપર પેટ્રોલિંગ કરતા લક્ષ્મીનારાયણ મંદિર પાસે પહોંચી. અહીં સર્વિસ રોડ સાથેના ફૂટપાથ ઉપર એક યુગલ બેસેલું દેખાયું. સૂકાભટ-ચિંતાતુર ચહેરે બેસેલા આ દંપતી પર નજર પડતાં પીસીઆર વાન તેમની પાસે પહોંચી. ગાડી ઊભી રહી એટલે…
Read More...

રાજકોટમાં પરપ્રાંતિય શ્રમિકે વતન જવા નહીં મળે તેના ડરથી આત્મહત્યા કરી લીધી,

લોકડાઉનનો ત્રીજો તબક્કો ગુજરાતમાં પરપ્રાંતિય શ્રમિકો માટે આફત બનીને આવ્યો છે. હવે આવી પરિસ્થિતિમાં નહીં રહીં શકાઈ તેમ માની હજારો શ્રમિકો રસ્તા પર ઉતરી આવે છે. ગુજરાતમાં સતત ક્યાંકને ક્યાંક ત્રણેક દિવસથી હજારો મજૂરો રસ્તા પર ઉતરી આવ્યા છે.…
Read More...

કાશ્મીરનો મૉસ્ટ વૉન્ટેડ આતંકવાદી અને હિઝબુલ મુઝાહિદ્દીનનો ટૉપ કમાન્ડર રિયાઝને ઠાર મરાયાની ઇનસાઇડ…

કાશ્મીરનો મૉસ્ટ વૉન્ટેડ આતંકવાદી અને હિઝબુલ મુઝાહિદ્દીનનો ટૉપ કમાન્ડર રિયાઝ નાયકૂ પુલવામામાં સુરક્ષાદળોની સાથે થયેલા એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. આતંકવાદી રિયાઝ નાયકૂ A++ કેટેગરીનો આતંકવાદી હતો. લાંબા સમયથી સેના તેની શોધમાં હતી. રિયાઝ નાયકૂ…
Read More...

અજીત ડોવાલે ઈઝરાયેલ જેવુ જ તૈયાર કર્યું ‘ઓપરેશન જૈકબૂટ ‘, બુરહાન વાની થી લઈ રિયાઝના ખાત્માની અજીત…

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોવાલને ભારતના જેમ્સ બોન્ડ કહેવામાં આવે છે. હિઝબુલ મુઝાહિદ્દીનના ચીફ કમાંડર રિયાઝ નાયકૂના ખાતમાથી ડવાલની જેમ્સ બોન્ડની છબી વધારે મજબુત બની છે. ઓપરેશન જૈકબૂટના કારણે જ આજે નાયકૂ જીવિત નથી. નાયકૂ ઓપરેશન…
Read More...

ડોક્ટરને થયો કડવો અનુભવ, કહ્યું- અઠવાડિયાથી સિવિલમાં છું, ‘ટેમ્પરેચર ચેક કરવા પણ કોઈ આવ્યું નથી, દવા…

અઠવાડિયાથી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ કામ કરી રહ્યો નથી, હું મરી જઈશ. મુઝે ઓક્સિજન ઠીક નહિ મિલ રહા હૈ. મને તાત્કાલિક ડિસ્ચાર્જ આપો. આ માગણી સાથે અમદાવાદના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં તન્વી ક્લિનિક ધરાવતાં ડો. રવિને સિવિલ હોસ્પિટલ માથે લેવી પડી…
Read More...