ગાંધીજીના પૌત્રવધુનું 93 વર્ષની વયે નિધન, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો

ગાંધીજીના પૌત્ર કનુભાઈ રામદાસ ગાંધીના પત્ની શિવાલક્ષ્મીબેનનું મોડીરાતે સુરતમાં 93 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ સુરત શહેરના ભીમરાડ ગામે છેલ્લાં કેટલાક સમયથી રહેતા હતા. તેમની તબિયત ખરાબ થતા તેમને પીપલોદની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા…
Read More...

રાજકોટથી અમદાવાદ પુત્રને તેડવા ગયેલા વ્યક્તિએ જણાવ્યો અનુભવ: ચોટીલા સુધી સઘન ચેકીંગ, પછી અમદાવાદ…

રાજકોટથી અમદાવાદ પુત્રને તેડવા ગયેલા કશ્યપ પટ્ટણીએ રાજકોટ અને અમદાવાદ પોલીસ અને આરોગ્ય ટીમની કામગીરીનો અનુભવ વર્ણવ્યો છે. જેમાં રાજકોટ પોલીસ અને આરોગ્ય ટીમની કામગીરીને ખોબલે ખોબલે વખાણી છે. જ્યારે બીજી તરફ અમદાવાદ પોલીસ અને આરોગ્ય ટીમની…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 390 નવા કેસ નોંધાયા , 24 મોત થતા કુલ મૃત્યુઆંક 449 અને કુલ દર્દી 7403

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે. જો કે, તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા પગલાને લઇને કોરોનાનો મજબૂત રીતે સામનો આપણો દેશ કરી રહ્યો છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24…
Read More...

રાજકોટમાં ખાનગી સ્કૂલોની માનવતા મરી પરવરી, લૉકડાઉનમાં વાલીઓને ફી ભરી જવા આદેશ કર્યો

રાજકોટ શહેરમાં ખાનગી સ્કૂલ (Private School Management) સંસાચલકોની માનવતા મરી પરીવરી હોય તેવા બનાવો સામે આવ્યા છે. લૉકડાઉન (Coronavirus Lockdown) વચ્ચે ખાનગી સ્કૂલો બેફામ બની છે અને વિદ્યાર્થીઓ (Students)ના વાલીઓ પાસે ફીના ઉઘરાણા શરૂ કરી…
Read More...

સાવધાન! અમદાવાદ-સુરતમાં ગોઠવાઈ પેરામિલેટરી ફોર્સ, બહાર રખડવા નીકળ્યા તો થશે કડક કાર્યવાહી

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, રાજ્યના અમદાવાદ અને સુરત શહેરના કન્ટેનમેન્ટવાળા વિસ્તારોમાં જ્યાં સંક્રમણનું પ્રમાણ વધુ છે તેવા વિસ્તારોમાં પેરામિલેટરી ફોર્સ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવીને સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું…
Read More...

લૉકડાઉનના કારણે ગુજરાતીઓની માનસિક સ્થિતિ બદલાઇ, મનોવૈજ્ઞાનિકોએ CMને લખ્યો પત્ર, લોકડાઉનનો વિકલ્પ…

કોરોના વાયરસની (Coronavirus)મહામારીને કારણે સમગ્ર ભારત લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. જેથી લોકોએ ફરજીયાત પોતાના ઘરમાં રહેવું પડી રહ્યું છે. કોઈ વ્યક્તિ કામ સિવાય ઘરની બહાર નીકળી શકતા નથી. સાથે જ કોઈ વેપાર ધંધા પણ શરુ થયા નથી. બીજી તરફ…
Read More...

મજૂરોની દુર્દશાની વાસ્તવિક તસવીર: ‘સા’બ તીસરે લૉકડાઉનને કમર તોડ દી હૈ હમકો ખાને કે વાંધે હૈ, કિરાયા…

યુ.પી. કે લીયે બસ ઔર ટ્રેન દોનો શરૂ હો ગઇ હૈ તો ફીર ક્યું પૈદલ જા રહે હો? પુછાયેલા સવાલનો યુવાને રોષ સાથે જવાબ આપ્યો હતો. સાહબ તીસરે લૉકડાઉનને હમારી કમર તોડ દી હૈ, ૪૫ દિન સે હમ એક વક્ત ચાવલ કે લીયે દો ઘંટે લાઇનમાં ખડે રહેતે હૈ, હમારે પાસ જો…
Read More...

ભારત માટે સંકટમાં પણ અવસરઃ અમેરિકા, કોરિયા અને જાપાન હવે ચીન પર નિર્ભર રહેવા માગતા નથી, 1000 કંપનીઓ…

કોરોના વાઇરસને કારણે વિશ્વભરના આક્રોશનો સામનો કરી રહેલા ચીનને મોટો આંચકો લાગી શકે છે. 1000થી વધુ અગ્રણી કંપનીઓએ પોતાનાં ઉત્પાદન યુનિટ ચીનથી હટાવવાનું મન બનાવી લીધું છે. સરકારી સૂત્રો મુજબ આ કંપનીઓ ભારત આવવા માટે અનેક સ્તરે સંપર્ક કરી ચૂકી…
Read More...

આટકોટના ખેડૂતે પશુઓ માટે 8 વીઘામાં વાવેલી લીલી મકાઇ ગૌશાળાને દાનમાં આપી દીધી, ખેડૂતોને અપીલ કરી કે…

આટકોટના ખેડૂત ધીરુભાઈ મગનભાઈ રામાણીએ જીવદયાનું ઉત્તમ કાર્ય કરી અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી છે. એમની કામગીરીની ઠેર- ઠેર સરાહના થઈ રહી છે. સમાજમાં કેટલાય શ્રીમંતો છે પણ જ્યાં નાણા ખર્ચવાની અને કોઇ ગરીબ જરૂરીયાતમંદને મદદ કરવાની વાત આવે તો…
Read More...

400 કીમી દૂર પત્નીએ પુત્રને જન્મ આપતાં પોલીસ કોન્સ્ટેબલે રજા લેવાને બદલે દેશની સેવા કરવાનું પસંદ…

સચીન પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અનિરુદ્ધસિંહ રાઠોડના ઘરે 5 મેના રોજ પુત્રનો જન્મ થયો છે, તેમ છતાં ઘરે જઇને પુત્ર અને પત્નીની કાળજી રાખવાની જગ્યાએ કોરોના સામે લડવા માટે દેશ સેવા કરી રહ્યા છે. પોતાના નવજાત દિકરાને વોટ્સએપ…
Read More...