સુરતની આ શાળાએ લોકડાઉનમાં તમામ વિદ્યાર્થીઓની છ મહિનાની ફી માફ કરી

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે ધંધા-રોજગાર બંધ થઈ જતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને ફ્રીમાં અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, તો…
Read More...

કોરોનાને મ્હાત આપશે આયુર્વેદિક સારવાર, 7 દિવસની સારવારથી અમદાવાદમાં 203 દર્દીઓ થયા સ્વસ્થ

કોરોનાનાં કહેરથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકો આયુર્વેદિક દવાનો સહારો લેતાં હતા. પણ આજે આરોગ્ય સચિવ જયંતિ રવિએ ગુજરાતીઓને એક આનંદના સમાચાર આપ્યા છે. અમદાવાદમાં આયુર્વેદિક સારવારથી 200થી પણ વધારે લોકોએ કોરોનાને મ્હાત આપી છે.…
Read More...

લોકડાઉન હવે સહન થઈ શકે તેમ નથી; લોકો માનસીક રીતે નબળા પડવા લાગ્યા

કોરોના વાયરસની મહામારીના ફુંફાડા સામે સાવચેતીનાં પગલારૂપે અમલી બનાવાયેલ લોકડાઉનને દોઢ માસનો ખાસ્સો સમય પસાર થયેલ છે. જેમાં હવે કામ ધંધા વગર લોકોને ન છૂટકે ઘરમાં બેસી રહેવુ પડતા લોકોની માનસીકતાં તુટી પડી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર…
Read More...

17મી મે પછી શું? લોકડાઉનમાંથી બહાર નીકળવા સરકાર બનાવી રહી છે મોટો પ્લાન, જાણો વિગતે

લોકડાઉનને 45 દિવસથી વધારેનો સમય વિતિ ચૂક્યો છે. 17મી મેના રોજ ત્રીજા તબક્કાનું લોકડાઉન પણ પૂર્ણ થવા જઈ રહ્યું છે. હવે લોકડાઉન લંબાવવાથી મોટી આર્થિક સમસ્યા સર્જાવાનો ડર છે ત્યારે કેન્દ્ર સરકાર અર્થતંત્રને બને તેટલું ઝડપથી ધમધમતું કરવા એક…
Read More...

લોકડાઉનમાં સાઈકલ ઉપર વતન જતા પતિ-પત્નીનું અકસ્માતમાં થયું મોત, ભાઈએ પૈસા એકઠાં કરી કર્યા અંતિમ…

લોકડાઉનમાં (lockdown) ગરીબ પરિવારોની મુશ્કેલીઓ વધી ગઈ છે. પૈસા પુરા થતાં ગરીબ પરિવારો પાસે પલાયન કરવા સિવાય બીજો રસ્તો નથી દેખાતો. આવો જ એ કિસ્સો ઉત્તર પ્રદેશના (Uttar pradesh) લખનૌમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં એક પરિવાર પૈસા ખતમ થતાં સાઈકલ…
Read More...

પરણિત દીકરી પ્રેમી સાથે પકડાઈ જતાં મા અને નાની બહેને પતાવી દીધી, ઘણી વખત સમજાવવા છતાં કોઈ અસર ન થતાં…

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના અહરોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પરણિત દીકરીની તેની મા અને નાની બહેને મળી હત્યા કરી દેતા પૂરા પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મા અને નાની બહેનને પરણિત પુત્રી પોતાના પ્રેમી સાથે વાતચીત કરતી અને હરતી-ફરતી તે પસંદ ન…
Read More...

અમદાવાદ માટે સારા સમાચાર, સમરસ હોસ્ટેલમાંથી એક જ દિવસમાં 350 દર્દીઓને અપાઈ રજા

અમદાવાદમાં કોરોનાનાં કહેર વચ્ચે રાહતના એક સમાચાર છે. અમદાવાદમાં આજે 350 જેટલાં કોરોનાનાં દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. સમરસ હોસ્ટેલમાં કોરોનાનાં સામાન્ય લક્ષણો ધરાવતાં દર્દીઓને રાખવામાં આવે છે. આજે તમામ 350 દર્દીઓને એસી બસમાં સોશિયલ…
Read More...

સુરતમાં ફસાઈ ગયેલા યુપીવાસી શ્રમિકને વતન ન જવા દેતા મોબાઈલ વીડિયો કોલથી મૃતક પત્નીની અંતિમ વિધિનો…

કોરોનાના લોકડાઉનમાં સરકારના બદલાતા રોજે રોજના નિયમોથી સામાન્ય લોકોની હાલત લાચાર થઈ છે. સુરતમાં ફસાઈ ગયેલા યુપીવાસી શ્રમિકે મોબાઈલ વીડિયો કોલથી મૃતક પત્નીની અંતિમ વિધિનો સાક્ષી બન્યો છે. પત્નીના મોતના સમાચાર સાંભળી 2500 રૂપિયા ખર્ચી ખાનગી…
Read More...

‘હરરોજ પોલીસ પરેશાન કરતી હૈ, આજ પોલીસ કો જીંદા જાને નહીં દેના હૈ’ કહીને ટોળાએ શાહપુર વિસ્તારમાં…

‘હરરોજ પોલીસ પરેશાન કરતી હૈ, આજ પોલીસ કો જીંદા જાને નહીં દેના હૈ’ કહીને ટોળાએ શાહપુર વિસ્તારમાં શુક્રવારે સાંજે લોકડાઉનનો અમલ કરાવવા ગયેલી શાહપુર પોલીસ પર પથ્થરમારો થયો હતો. પથ્થરમારાની ઘટના પૂર્વ આયોજિત હોવાનું બહાર આવ્યું છે. શાહપુર…
Read More...

રાજકોટમાં કાનુડા મિત્ર મંડળની અનોખી સેવા, 8 હજાર દર્દીઓને 80 લાખ રૂપિયાની મદદ કરી, 3500…

રાજકોટમાં સામાજીક સંસ્થા કાનુડા મિત્ર મંડળ દ્વારા જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સહાય આપવામાં આવી રહી છે. કોઇ પણ વ્યક્તિને હોસ્પિટલના કામ ખાતે નાણાંની જરૂરિયાત હોય તો તેને સંસ્થા તરફથી 1 હજાર રૂપિયાનું મેડિકલ કાર્ડ બનાવી આપવામાં આવે છે. જે કાર્ડ…
Read More...