લોકડાઉનને કારણે બીડી-તમાકુના બંધાણીને માદક દ્રવ્યો ન મળતા અગ્નિસ્નાન કરી આપઘાતનો પ્રયાસ કર્યો
મોરબીના પંચાસર રોડ પર આવેલા ભારતપરામાં રહેતા 36 વર્ષના સુરેશ ઘોગાભાઇ રાઠોડ નામના યુવાને કેરોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બીડી અને તમાકુના વ્યસની હોવાથી લોકડાઉનને કારણે નહીં મળતા પ્રયાસ કર્યો હોવાની આપઘાતનો પ્રયાસ કરનાર યુવાનના…
Read More...
Read More...
પરપ્રાંતીયોની વેદના: ‘સાહેબ, હવે તો કોરોનાથી નહીં પણ ભૂખથી મરવાનો સતાવે છે ભય’
”ઘર પરિવાર છોડી ગુજરાન ચલાવવા ગુજરાતમાં આવ્યા હતા સાહેબ. પરંતુ આ કોરોના મહામારી કરતાં હવે ભુખે મરવાના ડરે ઊંઘ ઊડાડી દીધી છે. હવે તો સાહેબ કોરોનાથી નહી પણ ભુખથી મરવાનો અમારો વારો આવ્યો છે. અમે મહેનત કરી શકીએ તેવા સક્ષમ હોવા છતા બે ટાઈમ પેટ…
Read More...
Read More...
સુરતમાં કામદારોને પગાર નહીં આપનાર કંપનીઓ પર શ્રમ વિભાગનો સપાટો, કંપનીઓને નોટિસો ફટકારવામાં આવી
કોરોના વાયરસને લઈને એક બાજુ સુરત શહેરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ડાયમંડ ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રમાંથી પગાર ન ચુકવાયો હોવાની રાવ ઉઠી છે. આ ફરિયાદના પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને પગાર ન ચુકવનારી કંપનીઓને નોટિસો પાઠવવાની શરૂઆત કરી છે.…
Read More...
Read More...
ગુજરાતના આ દાદા દેશવાસીઓ માટે બન્યાં પ્રેરણાસ્ત્રોત, બીપીની બીમારી હોવા છતાં 92 વર્ષના વૃદ્ધે…
જ્યાં સમગ્ર દેશમાં કોરોનાનું નામ પડતાં જ લોકો ફફડી ઉઠે છે. તેવામાં અમદાવાદમાંથી એક ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં 92 વર્ષનાં વૃદ્ધે કોરોનાને મ્હાત આપી છે. એટલું જ નહીં તેઓને છેલ્લા 35 વર્ષથી બ્લડપ્રેશરની બીમારી છે. તેમ છતાં…
Read More...
Read More...
લોકોના મનમાં ભય છે, તેઓ બીમારી છુપાવે છે, હૉસ્પિટલ મોડા આવે છે એટલે આટલા મૃત્યુ થઈ રહ્યાં છે:…
ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના નિરંકુશ બની રહ્યો છે ત્યારે દિલ્હી સ્થિત એઇમ્સના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાના વડપણ હેઠળ નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ શનિવાર અમદાવાદ આવી હતી. તેમણે વિસ્તૃત વાતચીત કરીને રાજ્યમાં કોરોનાના કારણો, મૃત્યુદર…
Read More...
Read More...
17 મે પછી જો લોકડાઉન લંબાવાશે તો કઈ બાબતોનું ધ્યાન રખાશે? જાણો શું છે કેન્દ્ર સરકારનો પ્લાન
દેશભરમાં લોકડાઉનને દોઢ મહિના કરતા વધારે સમય થઈ ગયો છે. આપણે લોકડાઉનના ત્રીજા તબક્કામાં છીએ. જે આ મહિનાની 17મી તારીખે પૂર્ણ થઈ રહ્યું છે. હાલ રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન પ્રમાણે છૂટછાટો આપવામાં આવી રહી છે, પરંતુ ઈકોનોમિક એક્ટિવિટી ઠપ થવાના…
Read More...
Read More...
18 મહિનાની કોરોના પોઝિટિવ બાળકી સાથે 20 દિવસ રહેવા છતાં માતાને ન લાગ્યો ચેપ, આ કેસ પર પીજીઆઈ કરશે…
કોરોના પોઝિટિવ 18 મહિનાની દીકરી સાથે 20 દિવસ સુધી સાથે રહ્યા બાદ પણ તેની માતા કોરોનાના સંક્રમણથી બચી ગઈ છે. આવો પ્રથમ કેસ ચંડીગઢના PGIMER એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં સામે આવી છે. હવે આ કેસ પર…
Read More...
Read More...
17મી મે પછી લોકડાઉન લંબાવાશે? PM મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે કરશે ચર્ચા
લૉકડાઉન 3.0 (Lockdown 3.0)ની અવધિ 17 મેના રોજ પૂરી થઈ રહી છે. ત્યારબાદ આગળનો પ્લાન બનાવવા માટે સરકારે મંથન શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે બપોરે 3 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ (Video Conferencing)ના માધ્યમથી…
Read More...
Read More...
લાંબી બીમારી બાદ મુંબઈના ‘મટકા કિંગ’ રતન ખત્રીનું ૮૮ વર્ષની વયે નિધન
ભારતમાં સટ્ટાબાજીના દિગ્ગજ મનાતા રતન ખત્રીનું મુંબઈમાં નિધન થયું છે. તે 88 વર્ષના હતા. પરિવારના સૂત્રોએ જાણકારી આપી કે તે થોડા સમયથી બીમાર હતા અને તેમણે મધ્ય મુંબઈમાં આવેલી નવજીવન સોસાયટીમાં પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા.
સિંધી પરિવારથી…
Read More...
Read More...
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 398 નવા કેસ, પહેલીવાર ડિસ્ચાર્જ વધુ ને કેસ ઓછાઃ આજે 454 દર્દી…
કોરોના વાયરસ રાજ્યમાં બેકાબૂ બનતો જાય છે તો બીજી તરફ અન્ય પ્રાંતમાંથી આવેલા શ્રમિકો માદરે વતન જવા માટે હોબાળો મચાવી રહ્યા છે. આ તમામ ઘટના વચ્ચે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી રાજ્ય સરકારના આરોગ્ય…
Read More...
Read More...