સોસાયટીમાં કે શેરીના નાકે ભેગા થઈને ગપ્પા મારતા લોકો ચેતજો, સુરતમાં પોલીસને વોટ્સએપ પર મળેલી…

કોરોના વાઇરસનું સક્ર્મણ અટકાવ તંત્ર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યુ છે ત્યારે લોકો લોકડાઉન વચ્ચે પણ સતત એકઠા થઈને ગપાટા મારતા હોય છે ત્યારે આવા લોકો સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે. ત્યારે ગતરોજ અમરોલી-સાયણ રોડની ગોલ્ડન સીટી સ્વીટ હોમ…
Read More...

સૌરાષ્ટ્રમાં માવા માટે થયા ભડાકા! સાયલામાં માવો આપવાનો ઇન્કાર કરતા ધડાધડા પાંચ રાઉન્ડ ફાયરિંગ…

લૉકડાઉન (Lockdown)ને પગલે પાન-મસાલા (Pan-Masala), ગુટખા (Gutkha), સિગારેટ અને બીડી સહિતની વસ્તુઓનું વેચાણ કરવું પ્રતિબંધિત છે. લૉકડાઉન 3.0 આગામી 17મી મેના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. આ દરમિયાન રાજ્યમાં પાન-મસાલા અને માવા માટે મારામારી અને…
Read More...

ગુજરાતમાં લૉકડાઉન-4 બે તબક્કામાં રહેશે, પ્રથમમાં છૂટ અપાશે, બીજામાં નિયમો બનશે, જાણો નિયમો સાથે કયા…

ગુજરાતમાં લૉકડાઉન-4 નિશ્વિત છે,પણ તે કેવુ રાખવું, કયાં વિસ્તાર,કયાં પ્રકારની દુકાનો, સંસ્થાઓને છૂટ આપવી તે બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની હાજરીમાં તમામ જિલ્લાના કલેકટરો, મંત્રીઓ સહિતના અધિકારીઓ સાથે વિડીયો…
Read More...

‘મેરી ઈતની બેઈજ્જતી કભી નહીં હુઈ’, સુરતમાં જામીન પર છૂટ્યા બાદ કરિયાણાના વેપારીને લાગી…

કોરોના વાઇરસને લઇને લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખતા લોકો સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે, તેવામાં સચિન વિસ્તારમાં એક અનાજ કરિયાણાના દુકાનદારને પોલીસે ઝડપી પાડી, તેના ઘર નજીક ઉઠક બેઠક કરાવી હતી અને 4 હજાર રૂપિયા…
Read More...

“આત્મહત્યા કરવાનું મન થાય છે, પણ શું કરીએ, વતનમાં કુટુંબ છે” પરપ્રાંતિય મજૂરોએ જણાવી…

લોકડાઉનમાં ગરીબ-મધ્યમ વર્ગની સ્થિતિ દયનિય બની છે. બીજા રાજ્યોમાંથી મજૂરી કામ કરવા આવેલા સરકારી સહાયના અભાવે નર્ક જેવું જીવન વિતાવી રહ્યા છે. અમદાવાદથી ઉત્તરપ્રદેશ જવા 19 લોકો શહેરની ગોલ્ડન ચોકડીએ આવી પહોચ્યા હતા. તેઓને સરકારી સહાય તો ઠીક…
Read More...

કોરોનાનો ફફડાટ એવો કે આખું ગામ ખાલી થઈ ગયું, સૌરાષ્ટ્રના આ ગામમાં પોઝિટિવ કેસ આવતા લોકો સામાન સાથે…

કોરોનાનો પેસારો હવે શહેરથી ગામડાઓ (Villages)માં પણ ફેલાયો છે. સરકારે જિલ્લા સ્થળાંતરની મંજૂરી સાથે છૂટ આપતા શહેરના લોકો ગામડાઓમાં પહોંચી રહ્યા છે. જેના પગલે ગામડાઓમાં પણ કોરોના (Coronavirus) ફેલાયો છે. સુરેન્દ્રનગર (Surendranagar)ની વાત…
Read More...

અમદાવાદીઓ માટે રાહતનાં સમાચાર, 15 મેથી આ નિયમો સાથે શરૂ થશે શાકભાજી-કરિયાણાની દુકાનો, જાણો બીજી શું…

હાલ સુપર સ્પ્રેડર્સને કારણે અમદાવાદમાં સંપુર્ણ લોકડાઉન છે. જેમાં શાકભાજીની લારીઓ અને કરિયાણાની દુકાનો પણ બંધ છે. પણ 15 મેથી અમદાવાદીઓને આ લોકડાઉનમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે. આજે ડો. રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં આ નિર્ણય…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 362 કેસ, 24 દર્દીના મોત અને 466 ડિસ્ચાર્જ, કુલ 8904 કેસ

ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં સમગ્ર રાજ્યના સૌથી વધુ કેસ નોંધાયે છે, ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ…
Read More...

પત્નીના જીવતેજીવ પતિએ શરૂ કરી તેના અંતિમ સંસ્કારની તૈયારી, આખી કહાની જાણીને તમારી આંખો ભરાઈ જશે

બિહારનો રહેવાસી એક શખસ પોતાની બીમારી પત્ની ગંભીર હાલત જોઈને એ હદે ભાંગી પડ્યો છે કે, તેણે પત્નીનાં જીવતેજીવ જ તેનાં અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરી દીધી છે. બીજી તરફ મહિલાની અંતિમ ઈચ્છા ફક્ત એટલી છે કે, તે પોતાના બાળકોને એકવાર જોવા માગે છે,…
Read More...

સુરતમાં કોરોના વોરિયર્સની પઝવણી : જીવના જોખમે દર્દીઓની સારવાર કરતી નર્સને સોસાયટીના લોકો પરેશાન કરતા…

કોરોનાની મહામારી (Corona Pandemic) દરમિયાન હેલ્થકેર સ્ટાફ (Healthcare Staff) પોતાનો જીવ જોખમમાં મૂકીને દર્દીઓની સારવાર કરી રહ્યો છે. તેમને કોરોના વૉરિયર્સ (Corona Warriors) કહેવામાં આવે છે. લોકો તેમનું સન્માન કરે છે અને તેમના પર ફૂલોની…
Read More...