કાળજું કંપી જાય તેવુ દ્રશ્ય: અડધા રસ્તે પૈસા ખૂટી જતા 15 હજારનો બળદ 5 હજારમાં વેચ્યો, પછી 15 વર્ષના…
દેશભરમાં લૉકડાઉનના કારણે કામ-ધંધો ગુમાવી ચૂકેલા શ્રમિકો તથા અન્ય લોકો વતનમાં પાછા ફરી રહ્યા છે. 50 દિવસના લૉકડાઉને ગરીબ શ્રમિકોનું જીવવું દુષ્કર કરી નાખ્યું છે. સરકારી દાવા ગમે તે હોય, ગ્રાઉન્ડ રિયાલિટી હૃદયદ્રાવક છે. શ્રમિકોની ઘણા પ્રકારની…
Read More...
Read More...
30 વર્ષથી શરદી અને ઉધરસની સારવાર કરી રહેલા ડોકટરે ઝિંક અને ગરમ પાણીથી 7 કોરોના પોઝિટિવ દર્દીઓને…
ડોકટર પીપી દેવન કેરળથી છે અને આજકાલ પ્રખ્યાત થઈ રહ્યા છે. કોરોનાની સારવાર માટે તેમની વિવિધ પદ્ધતિઓએ તેમને ચર્ચામાં લાવ્યા છે. ડો દેવાન માને છે કે ઝિંક અને ગરમ પાણી તમને કોરોનાથી સુરક્ષિત કરી શકે છે. તેમના મતે, જો શરીરમાં ઝિંકનું સ્તર સારું…
Read More...
Read More...
ગુજરાતમાં 18મીથી હળવું થશે લોકડાઉન, શહેર-જિલ્લામાં વેપાર-ધંધા ખુલી શકે છે, જૂનના બીજા અઠવાડિયામાં જ…
ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે લોકડાઉન ખોલવાની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી દેવાઈ છે. જેમાં કેન્દ્રની ગાઇડલાઇન મુજબ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેના માટે ગુજરાત સરકાર દ્વારા શહેરો અને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પાસેથી અહેવાલ મેળવવામાં આવ્યો છે. જેના…
Read More...
Read More...
રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં હરાજી વગર ખેડૂતોની ડુંગળી વેચવાનો કારસો, એક કિલો ડુંગળીનાં 4 થી 5…
રાજકોટ સહિત સમગ્ર ભારતભરમાં લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે હાલ લોકડાઉન પાર્ટ-3 ચાલી રહ્યું છે. લોકડાઉનના કારણે રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં હરાજી વગર જ ખેડૂતોની ડુંગળી વહેંચવાનો કારસો સામે આવ્યો છે. ત્યારે વેપારી અને…
Read More...
Read More...
‘લોકડાઉનના સમયગાળામાં અધિકારીઓ, પદાધિકારીઓ અને વચેટીયા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે, ઉચ્ચસ્તરીય…
ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવાએ સીએમ વિજય રૂપાણને પત્ર લખીને અધિકારીઓ અને પદાધિકારીઓપર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યાં છે અને નર્મદા અને ભરૂચ જિલ્લાની તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ચાલતા ભ્રષ્ટાચારની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.…
Read More...
Read More...
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 364 નવા કેસ, 29ના મોત સાથે મૃત્યુઆંક 566 અને કુલ કેસ 9,268
લૉકડાઉન પાર્ટ-3 પૂર્ણ થવાને આરે છે તેમ છતાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય…
Read More...
Read More...
સુરતથી અમરેલી તરફ આવી રહેલી ST બસને નડ્યો અકસ્માત, 8થી 10 લોકો ઘાયલ
સુરતથી મુસાફરોને અમરેલી તરફ લઈ જઈ રહેલી એક ST બસને ધંધુકા નજીક અકસ્માત નડ્યો છે. બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રસ્તાની બાજુમાં ખાડામાં ઉતરી ગઈ હતી. અકસ્માતની ઘટનામાં 8થી 10 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે અને તેમાંથી બે લોકોની…
Read More...
Read More...
હોંગકોંગમાં લોકડાઉન વગર કેવી રીતે કોરોનાને રોક્યો, હોંગકોંગમાં રહેનાર ભારતીયોએ જણાવી વિસ્તૃત માહિતી
કોરો નાવાઈરસનો પ્રથમ કેસ ડિસેમ્બર 2019માં ચીનમાં આવ્યો હતો. જોત જોતામાં તે વિશ્વમાં ફેલાઈ ગયો. વાઈરસ ચીનના વુહાનમાં પેદા થયો છે. ત્યાંથી હોંગકોંગ માત્ર 919 કિમી જ દૂર છે. તેમ છતા હોંગકોંગમાં એક વખત પણ લોકડાઉન કરવામાં આવ્યું નથી. અહીં જરૂરી…
Read More...
Read More...
સુરતમાં લોકડાઉનમાં માતાએ ઘરકંકાશથી કંટાળીને વહુ-દીકરાને ઘરમાંથી કાઢી મૂક્યા, અંતે પોલીસે કરાવ્યો…
રવિવારની રાત્રે પેટ્રોલિંગ દરમિયાન શહેરના મુખ્ય બસ સ્ટેશનમાં એક કપલને બેઠેલું જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી. જ્યારે પોલીસે તેમને લોકડાઉનમાં ઘરની બહાર નીકળવાની કારણ પૂછ્યું તો તેઓ પણ મૂંઝાઈ ગયા. યુવક અને તેની પત્ની લોકડાઉનનું ઉલ્લંઘન કરવાના…
Read More...
Read More...
અમરેલીના ખાંભા તાલુકાના ગાઢ જંગલોમાં 18 સિંહોની વચ્ચે મહિલાએ 108માં એકસાથે 3 બાળકોને જન્મ આપ્યો
લોકડાઉન વચ્ચે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં ગાઢ જંગલોની વચ્ચે આવેલા દેદાણ ગામમાં અચાનક ખુશીનો માહોલ જામી ગયો. અહીં એક મહિલાએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપતા ગામલોકોમાં આનંદની લાગણી ફરી વળી હતી. રવિવારે મધર્સ ડેના દિવસે મહિલાએ એક સાથે ત્રણ…
Read More...
Read More...