ગુજરાતમાં ગંભીર સ્થિતિનો સામનો કરી રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓના જીવ બચાવવા માટે રૂ. 40 હજારનું એક…

ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓના મૃત્યુનો વધી રહેલો આંકડો ચિંતાજનક છે, મહત્તમ કિસ્સામાં શ્વાસ લેવામાં પડતી ગંભીર મુશ્કેલી અને ફેફસા કામ કરતાં બંધ થવાને કારણે આ સ્થિતિ ઊભી થાય છે. આમ થતું અટકે તે માટે ગુજરાત સરકારે ટોસિલિઝુમેબ ઇન્જેક્શનો…
Read More...

કોરોના વાઈરસ કદાચ ક્યારેય ખતમ નહીં થાય, દુનિયાએ તેની સાથે જીવતા શીખી લેવું જોઈએ: WHO

વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)ના ઈમરજન્સી પ્રોગ્રામના પ્રમુખ ડૉ. માઈક રેયાને કહ્યું છે કે, કોરોના ક્યારેય ખતમ ન થાય એવી બીમારી છે. દુનિયાએ તેની સાથે જ જીવતા શીખવું પડશે. તેમણે કહ્યું કે, HIV પણ હજી સુધી ખતમ નથી થયો, પરંતુ આપણે તેની સાથે જીવતા…
Read More...

અમદાવાદીઓ માટે સારા સમાચાર, આ શરતો સાથે આજથી શાકભાજી, અનાજ અને કરિયાણાની દુકાનો ખુલશે

કોરોનાનું એપી સેન્ટર બની ગયેલા અમદાવાદને બચાવવા રાજ્ય સરકારે પરિણામલક્ષી પગલાં ભરવા માટે જાણીતા સિનિયર IAS રાજીવકુમાર ગુપ્તાને હવાલો સોંપ્યાના ગણતરીના જ કલાકોમાં તેમણે અને મ્યુનિસિપલ કમિશનરનો નવો હવાલો જેમને સોંપાયો તે મુકેશકુમારે સંક્રમણના…
Read More...

વેક્સિન જ નથી કોરોનાનો એકમાત્ર ઇલાજ, સ્વદેશી સહિત 7 દવા પર ટ્રાયલ ચાલી રહી છે, એક-બે મહિનામાં સસ્તી…

કોરોના વિરુદ્ધ દેશની ટોચની સાયન્ટિફિક રિસર્ચ સંસ્થા કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR)ની 37 લેબમાં લૉકડાઉન દરમિયાન વિજ્ઞાનીઓ વિવિધ રિસર્ચમાં અને ટેક્નિકલ ડેવલપમેન્ટમાં વ્યસ્ત છે. CSIRના ડાયરેક્ટર જનરલ ડૉ. શેખર માંડેએ…
Read More...

લૉકડાઉનમાં પણ વ્યાજખોરો બન્યા બેફામ, વ્યાજખોરોની ધમકી અને ભયને કારણે સુરતનાં યુવાને કર્યો આપઘાત

કોરોના વાયરસને કારણે એક બાજુ લૉકડાઉન ચાલી રહ્યું છે. જેના કારણે નાના મોટા ધંધા પડી ભાંગ્યા છે. જે લોકોએ ધંધા વેપાર માટે વ્યાજે રૂપિયા લીધા હતા તેમની હાલત કફોડી થઇ ગઇ છે. આવા સમયમાં પણ વ્યાજખોરો તગડી ઉઘરાણી કરવાનું છોડતા નથી. આવો જ એક કેસ…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 324 નવા કેસ, 20ના મોત, મૃત્યુઆંક 586 અને કુલ કેસ 9,592 થયા

ગુજરાતમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. રાજ્ય સરકાર તથા તંત્રની રાત-દિવસની મહેનત છતાં કોરોના વાયરસને કાબૂમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે તો ખાસ કરીને અમદાવાદમાં પરિસ્થિતિ સુધરવાને બદલે દિવસેને દિવસે બગડતી જાય છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર…
Read More...

સુરતમાં લૉકડાઉનમાં બેકાર થયેલા ત્રણ રત્નકલાકારોને જીવન નિર્વાહ માટે તરબૂચ વેચવા ભારે પડ્યા, પોલીસે…

કોરોના વાયરસ (Coronavirus)ને લઇને હાલ લૉકડાઉન (Lockdown) ચાલી રહ્યું છે. લૉકડાઉનને પગલે વેપાર અને ઉદ્યોગ બંધ હોવાને લઈને સુરતના વરાછા વિસ્તારમાં રહેતા રત્નકલાકારો (Diamond Worker)એ પોતાના જીવન નિર્વાહ માટે તરબૂચ (Watermelon) વેચવાનો વેપાર…
Read More...

સરકારનો મોટો નિર્ણય: હવે સામાન્ય નાગરીક પણ 3 વર્ષ માટે ભારતીય સેનામાં સામેલ થઈ શકશે

પૂર્વની પરિસ્થિતિમાં એક પ્રમુખ ફેરફાર કરતા ભારતીય સેના(Indian Army) ત્રણ વર્ષ માટે 'ટૂર ઓફ ડ્યૂટી' માટે સામાન્ય નાગરીકોને પોતાની સંસ્થામાં સામેલ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. ભારતીય સેનાના સૂત્રોએ એએનઆઈને જણાવ્યું કે, એક પ્રસ્તાવ…
Read More...

લોકડાઉનમાં બેકારીથી કંટાળી રાજકોટમાં ચાંદી કામ કરતા યુવકે આત્મહત્યા કરી લેતા ખળભળાટ

કોરોનાના કહેરથી બચવા અમલમાં મુકાયેલુ લોકડાઉન હવે જાણે લોકો માટે અસહ્ય બની રહ્યું હોય તેવી ઘટનાઓ બનવાનો પ્રારંભ થયો છે. લોકડાઉનને કારણે બીડી-તમાકુ ન મળતાં અગાઉ મોરબીના યુવાને આપઘાતનો પ્રયાસ અને કુવાડવાના વૃધ્‍ધે આપઘાત કરી લીધાની ઘટના બની…
Read More...

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં આ તારીખથી બેસશે ચોમાસુ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સૌથી વધુ વરસાદની…

લોકડાઉન અને કોરોના મહામારીના સંકટના સમયમાં આનંદના એક સમાચાર સામે આવ્યા છે. નેઋત્યનું ચોમાસુ હવે દસ્તક દેવાની તૈયારીમાં છે. આંદામાન- નિકોબાર ટાપુ પર એક સપ્તાહમાં ચોમાસુ પહોચવાની વકી છે. 18મેની આસપાસ આંદામાન- પોર્ટ બ્લેર પર ચોમાસુ પહોચશે. તો…
Read More...