પેટલાદના સોજીત્રામાં સહકારી સંઘનો સ્વદેશી અપનાવવાનો નવો નુસખો: ટીકટોક રીમુવ કરો અને અઢીસો ગ્રામ સૂકોમેવો મફત મેળવો

ચીનની નાપાક પ્રવૃતિઓને કારણે છેલ્લા કેટલાંક સમયથી સમગ્ર વિશ્વ હચમચી ગયું છે. કોરોના વાઇરસ રૂપી સંક્રમણ સમગ્ર વિશ્વમાં ફેલાવીને લાખો નિર્દોષ માનવીના ભોગ લીધા છે. વિશ્વના અર્થતંત્રને ડામાડોડ કરી મુક્યું છે.ચીની હિન્દી ભાઇ ભાઇની વાતો કરીને અવાર-નવાર ભારત દેશની સરહદોમાં ઘુસીને આર્થિક નુકશાન પહોંચાડી રહ્યું છે. તેમજ યુવા પેઢીને બરબાદ કરવા માટે અવનવા ગતકડા કરે […]

ગલવાનમાં શહીદ થયેલા દરેક સૈનિકોના પરિવારને મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા 2.50 લાખની આર્થિક સહાય કરાશે

ગલવાન વેલીમાં ભારતના 20 બહાદુર વીર જવાનો શહીદ થયા છે. આ શહીદ જવાનોના પરિવારને પ્રેમ,હૂંફ અને શાંત્વના આપવા માટે મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા વિરાંજલી પાઠવવાની સાથે સાથે સહાય જાહેર કરવામાં આવી છે. શહીદ જવાનોના પ્રત્યે પરિવારને 2.50 લાખની સહાય કરવામાં આવશે. કુલ 20 શહીદ જવાનોના પરિવારને 50 લાખની રકમ અર્પણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો […]

ડાકોર ખાતે 868 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર બનેલ ઘટના- રથયાત્રાની બીજી સવારે મંગળા આરતીમાં રણછોડજીની વાંસળી પડી ગઈ

સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય મંદિરમાં સવારે મંગળા આરતી દરમ્યાન ભગવાનને ધરાવેલ વાંસળી આપોઆપ નીચે પડી ગઈ હતી. આ ઘટનાને લઈ નગરજનો અને શ્રધ્ધાળુ વૈષ્ણવો પોત પોતાની રીતે મૂલવી તેના ગુઢાર્થ અને સાંકેતિક પરિણામોની ચર્ચાએ ચઢ્યા છે. રથયાત્રા બાદ બીજી જ સવારે બનેલ આ ઘટના પરમેશ્વરનો કોપ વર્ષાવશે કે કૃપાની વાતોથી શ્રધ્ધાળુ દર્શનાર્થીઓના મનને ઘેરી વળી […]

ગુજરાતમાં 24 કલાકમાં 577 કોરોનાના કેસ નોંધાયા, 18 દર્દીઓનાં મોત, રાજ્યમાં કુલ આંકડો 30 હજાર નજીક તો મૃત્યુઆંક 1754

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં મૃત્યુદર ચોંકાવનારી રીતે વધી રહ્યો છે તો છેલ્લા 11 દિવસમાં કોરોનાના કેસ 500થી વધુ નોંધાયા છે. આ અંગે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. આરોગ્ય વિભાગે જાહેર કરેલ માહિતી અનુસાર છેલ્લા 24 […]

લીલી ડુંગળીની ખાટી કઢી પીવાની પડશે મજા, ફટાફટ આ રીતે ઘરે જ બનાવો ગરમા ગરમ ડુંગળીની કઢી

ગુજરાતી લોકો અવનવી વાનગીઓ બનાવતા હોય છે. આ ઉપરાંત ગુજરાતમાં લીલી ડુંગળીમાં પણ મોટા પ્રમાણમાં મળતી હોય છે. તો આજે અમે તમારા માટે લીલી ડુંગળીની કઢીની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય લીલી ડુંગળીની કઢી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

ડાયાબીટિસ સહિતની આ તકલીફથી મુક્તિ અપાવશે બેસનની રોટલી, આ રોટલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો અને શેર કરો

જો તમને ડાયાબીટિસ છે તો તમારે ખાણી-પીણીને લઈને વિશેષ સતર્કતા રાખવી પડે છે. ડાયાબીટિસમાં ભૂખ પણ વધારે લાગે છે એવામાં તમારૂં ડાયટ એવું હોવું જોઈએ જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે. જેના માટે ચણાના લોટની રોટલીથી વધારે સારો ઓપ્શન કોઈ હોઈ શકે નહીં. એટલું જ નહીં જે બ્લડ પ્રેશર, શારીરિક નબળાઈ અને શરીર […]

નકલી દૂધ બનાવવાનું મહાકૌભાંડ ઝડપાયું, યુરિયા-કપાસિયા તેલમાંથી કેવી રીતે તૈયાર થતું ‘સફેદ મોત’ જાણો

આપણે દૂધને સંપૂર્ણ આહાર માનીએ છીએ. ઘરનાં તમામ સભ્યો આ દૂધ પીએ તેવો આગ્રહ પણ રાખતા જ હોઇએ છીએ. પરંતુ પંચમહાલ જીલ્લાના શહેરામાં નકલી દૂધ બનાવીને સફેદ મોત વેચતા હોવાનું સામે આવ્યું છે. નકલી દૂધ બનાવતા હોવાની ફરિયાદોના પગલે નગરપાલિકાના આરોગ્ય વિભાગે દરોડો પાડીને કનૈયા ડેરી ફાર્મ નામની દૂધની દુકાનમાંથી નકલી દૂધનો મોટો ઝડપી પાડવામાં […]

મોદી સરકારનો મહત્વનો નિર્ણય, હવેથી તમામ કો-ઓપરેટિવ બેંકો RBIના અંડરમાં આવશે, સહકારી બેંકોમાં નહીં ડુબે સામાન્ય લોકોનો એક પણ રૂપિયો

કોરોના મહમારીના કારણે આર્થિક સંકટનો સામનો કરી રહેલી મોદી સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણય લેવાયા હતાં. અવકાશ વિજ્ઞાન અને બેંકોમાં મોટા પાયે સુધારા કરવા અધ્યાદેશ લાવવામાં આવ્યા હતાં. આ બેઠકમાં સહકારી બેંકોને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

અમદાવાદમાં કરણી સેનાનો ચીની વસ્તુઓને લઈ વિરોધ, શહેરનાં સૌથી મોટાં મોબાઈલ બજારને કરાવ્યું બંધ

લદાખમાં ભારતીય સૈનિકોની શહાદત બાદ દેશભરમાં ચીન સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. અને તે બાદ હવે દેશભરમાં ચીની વસ્તુઓનાં બહિષ્કારની અગનજ્વાળા ઉઠી છે. તેવામાં અમદાવાદમાં પણ કરણી સેના દ્વારા ચીની વસ્તુઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને અમદાવાદમાં મોબાઈલનું સૌથી મોટું માર્કેટ ગણાતું મૂર્તિમંત કોમ્પેલક્સમાં દુકાનો બંધ કરાવી હતી. પણ કોરોના મહામારી વચ્ચે મોટી સંખ્યામાં […]

ગલવાનમાં શહીદ થયેલા હિમાચલના હમીરપુરના અંકુશ ઠાકુરની કહાની, 10 વર્ષની માનતા પછી જનમ્યો હતો અંકુ, નાનો ભાઈ પણ સેનામાં જવા ઈચ્છે છે

લગ્નના 10 વર્ષ પછી અમે મંદિર, મસ્જિદ, ચર્ચ અને ગુરુદ્વારામાં ગયા. પૂજા-પાઠ ઘણો કર્યો. માનતા રાખી. એકજ આશા હતી કે ઘરમાં બાળક આવે. લોકો અમને અલગ-અલગ જગ્યાએ જવાની સલાહ આપતા હતા. કોઈ મંદિરનું સરનામુ આપતા હતા તો કોઈ મસ્જિદનું. અમે બધું કર્યું ત્યારે લગ્નના 10 વર્ષ પછી અંકુશનો જન્મ થયો હતો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]