ડાકોર ખાતે 868 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વાર બનેલ ઘટના- રથયાત્રાની બીજી સવારે મંગળા આરતીમાં રણછોડજીની…
સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાય મંદિરમાં સવારે મંગળા આરતી દરમ્યાન ભગવાનને ધરાવેલ વાંસળી આપોઆપ નીચે પડી ગઈ હતી. આ ઘટનાને લઈ નગરજનો અને શ્રધ્ધાળુ વૈષ્ણવો પોત પોતાની રીતે મૂલવી તેના ગુઢાર્થ અને સાંકેતિક પરિણામોની ચર્ચાએ ચઢ્યા છે.…
Read More...
Read More...
ગુજરાતમાં 24 કલાકમાં 577 કોરોનાના કેસ નોંધાયા, 18 દર્દીઓનાં મોત, રાજ્યમાં કુલ આંકડો 30 હજાર નજીક તો…
ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં મૃત્યુદર ચોંકાવનારી રીતે વધી રહ્યો છે તો છેલ્લા 11 દિવસમાં કોરોનાના કેસ 500થી વધુ નોંધાયા છે. આ અંગે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર…
Read More...
Read More...
લીલી ડુંગળીની ખાટી કઢી પીવાની પડશે મજા, ફટાફટ આ રીતે ઘરે જ બનાવો ગરમા ગરમ ડુંગળીની કઢી
ગુજરાતી લોકો અવનવી વાનગીઓ બનાવતા હોય છે. આ ઉપરાંત ગુજરાતમાં લીલી ડુંગળીમાં પણ મોટા પ્રમાણમાં મળતી હોય છે. તો આજે અમે તમારા માટે લીલી ડુંગળીની કઢીની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે…
Read More...
Read More...
ડાયાબીટિસ સહિતની આ તકલીફથી મુક્તિ અપાવશે બેસનની રોટલી, આ રોટલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો અને…
જો તમને ડાયાબીટિસ છે તો તમારે ખાણી-પીણીને લઈને વિશેષ સતર્કતા રાખવી પડે છે. ડાયાબીટિસમાં ભૂખ પણ વધારે લાગે છે એવામાં તમારૂં ડાયટ એવું હોવું જોઈએ જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે. જેના માટે ચણાના લોટની રોટલીથી વધારે સારો ઓપ્શન કોઈ…
Read More...
Read More...
નકલી દૂધ બનાવવાનું મહાકૌભાંડ ઝડપાયું, યુરિયા-કપાસિયા તેલમાંથી કેવી રીતે તૈયાર થતું ‘સફેદ મોત’ જાણો
આપણે દૂધને સંપૂર્ણ આહાર માનીએ છીએ. ઘરનાં તમામ સભ્યો આ દૂધ પીએ તેવો આગ્રહ પણ રાખતા જ હોઇએ છીએ. પરંતુ પંચમહાલ જીલ્લાના શહેરામાં નકલી દૂધ બનાવીને સફેદ મોત વેચતા હોવાનું સામે આવ્યું છે. નકલી દૂધ બનાવતા હોવાની ફરિયાદોના પગલે નગરપાલિકાના આરોગ્ય…
Read More...
Read More...
મોદી સરકારનો મહત્વનો નિર્ણય, હવેથી તમામ કો-ઓપરેટિવ બેંકો RBIના અંડરમાં આવશે, સહકારી બેંકોમાં નહીં…
કોરોના મહમારીના કારણે આર્થિક સંકટનો સામનો કરી રહેલી મોદી સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણય લેવાયા હતાં. અવકાશ વિજ્ઞાન અને બેંકોમાં મોટા પાયે સુધારા કરવા અધ્યાદેશ લાવવામાં…
Read More...
Read More...
અમદાવાદમાં કરણી સેનાનો ચીની વસ્તુઓને લઈ વિરોધ, શહેરનાં સૌથી મોટાં મોબાઈલ બજારને કરાવ્યું બંધ
લદાખમાં ભારતીય સૈનિકોની શહાદત બાદ દેશભરમાં ચીન સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. અને તે બાદ હવે દેશભરમાં ચીની વસ્તુઓનાં બહિષ્કારની અગનજ્વાળા ઉઠી છે. તેવામાં અમદાવાદમાં પણ કરણી સેના દ્વારા ચીની વસ્તુઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને અમદાવાદમાં…
Read More...
Read More...
ગલવાનમાં શહીદ થયેલા હિમાચલના હમીરપુરના અંકુશ ઠાકુરની કહાની, 10 વર્ષની માનતા પછી જનમ્યો હતો અંકુ,…
લગ્નના 10 વર્ષ પછી અમે મંદિર, મસ્જિદ, ચર્ચ અને ગુરુદ્વારામાં ગયા. પૂજા-પાઠ ઘણો કર્યો. માનતા રાખી. એકજ આશા હતી કે ઘરમાં બાળક આવે. લોકો અમને અલગ-અલગ જગ્યાએ જવાની સલાહ આપતા હતા. કોઈ મંદિરનું સરનામુ આપતા હતા તો કોઈ મસ્જિદનું. અમે બધું કર્યું…
Read More...
Read More...
અમેરિકામાં નવા ખરીદેલા ઘરના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી પટેલ પરિવારના માતા-પુત્રી અને સસરાનું…
અમેરિકાના ન્યુજર્સીમાં ઘરની પાછળ સ્વિમિંગ પૂલમાં એક ગુજરાતી પરિવારના ત્રણ લોકો શંકાસ્પદ રીતે મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. પટેલ પરિવારે હાલમાં ખરીદેલા ઘરના સ્વિવિંગ પૂલમાં ગુજરાતી વૃદ્ધ, પુત્રવધૂ અને પૌત્રીના મૃતહેહ મળી આવ્યા હતા. પ્રાથમિક…
Read More...
Read More...
અનલોક 2માં 1 જુલાઈથી રાત્રિ કર્ફ્યુ 12 વાગ્યાથી સવારના 5 સુધી રાખવા અને ધંધા રોજગાર 10 વાગ્યા સુધી…
ગુજરાત સરકારે આગામી 1 જુલાઈથી અનલોક-2 ની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં હાલના રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધીના કર્ફ્યુને લંબાવીને 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કરવામાં આવે, આ ઉપરાંત હાલ દુકાન-ધંધા બંધ કરવાનો સમય સાંજે 7…
Read More...
Read More...
