ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 572 કેસ નોંધાયા, 25ના મોત, રાજ્યમાં કુલ કેસ 29 હજારને પાર,…

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં મૃત્યુદર ચોંકવનારી રીતે વધી રહ્યો છે તો છેલ્લા 11 દિવસમાં કોરોનાના કેસ 500થી વધુ નોંધાયા છે. આ તમામ બાબત વચ્ચે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24…
Read More...

કેરીની ગોટલી ફેંકી દેવા કરતા તેમાંથી બનાવો ટેસ્ટી, ક્રિસ્પી અને હેલ્ધી મુખવાસ, જાણો બનાવવાની સરળ રીત

કેરી ખાવી કોને ન ગમે. લોકો ઉનાળાની રાહ એટલે જ જોતા હોય છે કે તેમને કેરી ખાવા મળશે. પણ મોટાભાગના લોકો કેરી ખાઈને તેની ગોટલી ફેંકી દેતા હોય છે. પણ શું તમે જાણો છો કે કેરીની ગોટલીનો બહુ જ ટેસ્ટી અને મસ્ત મુખવાસ બનાવી શકાય છે અને ગોટલી આપણાં…
Read More...

ભારત-ચીનના તણાવ વચ્ચે ગુજરાત સરકારે સરકારી શાળાઓમાં 40 હજાર ચીની ટેબ્લેટનું વિતરણ કરતા આત્મનિર્ભરની…

ભારત-ચીનના સૈનિકો વચ્ચે ગાલવાન ઘાટીમાં થયેલ હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયાં છે. આ ઘટના બાદ બંન્ને રાષ્ટ્રો વચ્ચે તણાવનો માહોલ સર્જાયો છે અને લોકોએ ચીનની વસ્તુઓને બોયકોટ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે રાજ્ય સરકારે શાળાઓમાં ચીનની…
Read More...

ઇડરના પાવાપુરીમાં બે જૈનાચાર્યોની કામલીલા આવી સામે, મંત્ર, તંત્ર અને મેલી વિદ્યાના નામે ડરાવી…

સાબરકાંઠામાં જૈનાચાર્યો પર લાગ્યો દુષ્કર્મનો આરોપ લાગ્યો છે. જૈન ધર્મમાં સંયમની જગ્યાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. ઇડરના પાવાપુરીમાં બે જૈનાચાર્યો સામે દુષ્કૃત્યની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદીએ મહિલાઓ જૈન આચાર્યોની ભોગ બની હોવાનું જણાવ્યું…
Read More...

ગુજરાતના પૂર્વ ડીજીપી અને ભાજપના નેતા એ.આઈ.સૈયદનું કોરોનાને કારણે નિધન

ગુજરાતમાં કોરોના વાયરસના (Corona Virus in Gujarat) કેસોની સંખ્યા 28 હજારને પાર પહોંચી ગઈ છે. અનેક લોકોને આ મહામારીએ પોતાની ઝપેટમાં લીધા છે. હવે કોરોના વાયરસથી રાજ્યના પૂર્વ એડિશનલ ડીજીપી એ.આઈ.સૈયદનું (A.I. Syed) નિધન થયું છે. એ.આઈ.સૈયદ…
Read More...

સુરતમાં પોલીસ કર્મચારીની દાદાગીરી, મહિલા બેંક કર્મીને માર માર્યો, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ

સુરતમાં એક પોલીસકર્મીની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલે બેંકમાં કામ કરતી એક મહિલા કર્મચારીને માર માર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. આ અંગે જ્યારે મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી તો પોલીસે FIR…
Read More...

વાલીઓના ખિસ્સા ખંખેરવાના કારસ્તાનનો પર્દાફાશ, ઓનલાઇન ક્લાસ ચલાવી સંપૂર્ણ ફી વસૂલવાનો જાણો નવો કીમિયો

કોરોના મહામારીના હિસાબે ૧૫મી ઓગસ્ટ સુધી સ્કૂલો શરૂ થવાની નથી ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરની ખાનગી સ્કૂલો દ્વારા ઓનલાઇન વર્ગો ચલાવવાના ઓઠા હેઠળ વાલીઓના ખિસ્સા ખંખેરવાનું કારસ્તાન ચલાવવામાં આવી રહ્યું છે. કારણ કે, નિયમિત સ્કૂલોમાં…
Read More...

કોરોના બાદ પ્રાઈવેટ સ્કૂલનો મોહ છોડી લોકોએ સરકારી સ્કૂલમાં એડમિશન માટે લાઈનો લગાવી

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં એડમિશન પ્રક્રિયા શરૂ થતાની સાથે વાલીઓ દ્વારા લાંબી લાઈનો લગાવામાં હતી. ખાનગી શાળામાં ફીને કારણે જે રીતેસ્કૂલ દ્વારા વાલીઓ દબાણ બનાવામાં આવી રહ્યું છે. ત્યારે લોકો ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 549 કેસ નોંધાયા, 26ના મોત, કુલ કેસ 28 હજારને તો મૃત્યુઆંક 1700ને…

સમગ્ર દેશમાં કોરોના વાયરસ અટકાવાનું નામ જ નથી લઇ રહ્યો, ગુજરાતમાં પણ છેલ્લા 10 દિવસથી સતત 500થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. તો અમદાવાદની સ્થિતિ પણ હજી ગંભીર છે કારણ કે, સમગ્ર રાજ્યના સૌથી વધુ કોરોનાના કેસ અહીં નોંધાયા છે અને મૃત્યુદર પણ વધુ છે…
Read More...

ચા વેચનારની દીકરી બની ઈન્ડિયન ઍરફોર્સમાં પાયલટ, પિતા માટે જે કહ્યું તે જાણીને તમને પણ ગર્વ થશે

મધ્યપ્રદેશના નીમચમાં ચાની કિટલી ધરાવનાર સુરેશ ગંગવાલની 23 વર્ષીય પુત્રી આંચલને હૈદરાબાદમાં એરફોર્સ ટ્રેનિંગ એકેડેમીમાં એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરીયા સામે કૂચ કરી હતી ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ ખુશીના હકદાર પણ તેના પિતા અને…
Read More...