ઓનલાઈન એજ્યુકેશન અંગે ગુજરાત હાઈકોર્ટેનો સરકારને વેધક સવાલ, ઓનલાઈન શિક્ષણથી બાળકોની આંખો બગડશે એનું…

ઓનલાઈન અભ્યાસ અંગે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારનો જવાબ માંગ્યો છે. ચીફ જસ્ટીસ વિક્રમનાથની ખંડપીઠે શુક્રવારે આ અંગેની એક અરજીની સુનાવણીમાં કહ્યું કે લાંબા ગાળાના ઓનલાઈન અભ્યાસ બાળકોની આંખો બગડી શકે છે. આ અંગે સરકારની નીતિ શું છે? લાંબા…
Read More...

અનોખો કિસ્સો: MDની વિદ્યાર્થિનીએ માત્ર આયુર્વેદિક દવાથી કોરોનાને મ્હાત આપી, આ સીવાય જેમણે ઉકાળા પીધા…

કોરોનાની કોઈ રસી જ નહીં હોવાના કારણે હાલમાં કોવિડ પોઝિટિવ દર્દીઓને એલોપથીની જીવન રક્ષક દવાના ડોઝ આપીને સાજા કરવામાં આવે છે. જેમની રોગ પ્રતિકારક શક્તિ સારી તેઓ ઝડપથી સાજા થાય છે. પરંતુ અખંડાનંદ આયુર્વેદ કોલેજની એમ.ડી.ની એક વિદ્યાર્થિની…
Read More...

ચીનને માત આપવા એપ્પલ બનાવશે Made in India ‘iPhone’ તમામ પાર્ટસ ભારતમાં જ બનશે

એપ્પલે તાજેતરમાં જ પોતાનો સૌથી સસ્તો આઇફોન iPhone se 2020ને રજૂ કર્યો હતો. હવે ખબર છે કે iPhone se 2020 ભારતમાં જ મેન્યુફેક્ચર થશે. ભારતમાં આઇફોન મેન્યુફેક્ચર થવાથી કંપનીને પણ ફાયદો થશે, જેથી તેને 20 ટકા આયાત ટેક્સ આપવો નહી પડે. લેટેસ્ટ…
Read More...

સુશાંતના નિધન બાદ મૈથિલી ઠાકુરનો મોટો નિર્ણય, આંખુ બોલિવૂૂડ આંખો ફાડીને જોતું જ રહી ગયું! મૈથિલીએ…

સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં દુ:ખથી લોકો ખૂબ ગુસ્સે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુશાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભેદભાવનો શિકાર બન્યો છે. સોશિયલ મીડિયા પર સતત નેપોટિઝમની ચર્ચા થઈ રહી છે. લોકો કેટલાક કલાકારો, નિર્માતાઓ અને દિગ્દર્શકોની…
Read More...

અમેરિકામાં કોરોનાની મહામારીમાં ફસાયેલા 325 ભારતીયોને દિલ્હીમાં લેન્ડિંગ કરાવી કેપ્ટન ઉર્વિ જોશીએ…

માંડવી તાલુકાના બાયઠ ગામની કચ્છી યુવતીએ માત્ર 30 વર્ષની નાની ઉંમરે એર ઇન્ડિયાએ બોઇંગ 777માં કેપ્ટન તરીકે 14 કલાક પ્લેનની ઉડાન ભરીને અમેરિકામાં કોરોનાની મહામારીમાં ફસાયેલા 325 ભારતીયોને દિલ્હીમાં લેન્ડિંગ કરાવી યુવતીએ કચ્છને ગૌરવ અપાવ્યો છે.…
Read More...

ગઢડા સ્વામિનારાયણ મંદિરના 2 સાધુ સહિત 3 પર દુષ્કર્મની ફરિયાદ, 7 વખત બદકામ કર્યું હોવાનો મહિલાનો આરોપ

ગુજરાતમાં વધુ એક સ્વામિનારાયણ સાધુઓ પર દુષ્કર્મનો સણસણતો આરોપ લગાવવામાં આવ્યો છે. બોટાદની એક મહિલાએ ગઢડા સ્વામીનારાયણ મંદિરનાં સાધુઓ પર દુષ્કર્મનો આરોપ લગાવતાં પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. વધુ એકવાર સ્વામિનારાયણ સાધુઓ દ્વારા…
Read More...

ગુજરાતમાં એક દિવસમાં સૌથી વધુ 580 કેસ નોંધાયા, 25ના મોત, અમદાવાદમાં કેસ ઘટ્યા તો સુરતમાં કેસ વધ્યા,…

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 21 દિવસમાં કોરોનાના ફરી એકવાર આજે 500થી વધુ કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાજનક આંકડો છે. તો આજે પણ સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. તો સુરતમાં ધીમે-ધીમે કોરોના…
Read More...

બળબળતા તાપમાં એસિડિટી, ગેસ અને કબજીયાતનો રામબાણ ઇલાજ એટલે લીંબુ, તેના અગણિત ફાયદા જાણો અને શેર કરો

લીંબુ એ પેટમાં દુખાવો, અપચો, એસિડિટી, પેટનું ફૂલવું, મોટાપા જેવી બધી સમસ્યાઓ માટેનો રામબાણ ઇલાજ છે. લીંબુના રસમાં આવા ઘણા તત્વો જોવા મળે છે, જે ઘણા રોગોથી બચવા માટે ખૂબ મદદગાર છે. ઉનાળાની સિઝનમાં લીંબુનું સેવન ખૂબ ફાયદાકારક છે. લીંબુ…
Read More...

આજના સમયમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ગિલોય ક્યારે અને કેટલા પ્રમાણમાં લેવું જોઇએ, જાણો અને…

કોરોના વાયરસથી પોતાને બચાવી રાખવા માટે ભારતીયોએ આયુર્વેદ દવાઓ અપનાવી રહ્યા છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આજના સમયમાં લોકો આયુષમંત્રાયલયના ઉકાળાથી લઇને અશ્વગંધા સુધી વિશ્વાસ બતાવ્યો છે. એવામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ગિલોયને પણ…
Read More...

ગુજરાતમાં ફરસાણના વેપારીનો અનોખો વિરોધ: ટિકટોક એપ ડિલિટ કરવા પર ફાફડા સાથે જલેબી ફ્રી

ગુજરાતમાં ચીનનો વિરોધ દિવસે નથી વધતો એટલો રાતે અને રાતે નથી વધતો એટલો દિવસે વધી રહ્યો છે ત્યારે વડોદરામાં ફરસાણની દુકાના વેપારીએ અનોખો વિરોધ આદર્યો છે. ગલવાન વેલીમાં ભારત-ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 20 જવાન શહીદ થતા ગુજરાત સહિત…
Read More...