નવસારીના ખેરગામની દીકરીએ ભૂલથી પોતાના ખાતામાં જમા થયેલા 19 લાખ રૂપિયા મૂળ માલિકને પરત આપીને સંસ્કારો ઝળકાવ્યા
ગુજરાતીમાં એક કહેવત છે કે, ‘સંસ્કારોને આવતા પણ વર્ષો લાગે છે અને જતા પણ વર્ષો લાગે છે.’ વલસાડ (Valsad) ખાતે રહેતી ગુજરાતની એક દીકરીએ તેના બેંક ખાતામાં ભૂલથી જમા થયેલા આશરે 19 લાખ રૂપિયા જેટલી મતબર રકમ મૂળ માલિકને આપીને પોતાના સંસ્કારો ઝળકાવ્યા છે. નવસારીના ખેરગામ (Khergam- Navsari)ના પ્રફુલભાઈ શુક્લની વલસાડ ખાતે રહેતી દીકરી બંસરી […]