નવસારીના ખેરગામની દીકરીએ ભૂલથી પોતાના ખાતામાં જમા થયેલા 19 લાખ રૂપિયા મૂળ માલિકને પરત આપીને સંસ્કારો ઝળકાવ્યા

ગુજરાતીમાં એક કહેવત છે કે, ‘સંસ્કારોને આવતા પણ વર્ષો લાગે છે અને જતા પણ વર્ષો લાગે છે.’ વલસાડ (Valsad) ખાતે રહેતી ગુજરાતની એક દીકરીએ તેના બેંક ખાતામાં ભૂલથી જમા થયેલા આશરે 19 લાખ રૂપિયા જેટલી મતબર રકમ મૂળ માલિકને આપીને પોતાના સંસ્કારો ઝળકાવ્યા છે. નવસારીના ખેરગામ (Khergam- Navsari)ના પ્રફુલભાઈ શુક્લની વલસાડ ખાતે રહેતી દીકરી બંસરી […]

દેશ અનલોક-2ની તૈયારીમાં છે ત્યાં આ શહેરમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન, ફાર્મસી અને હૉસ્પિટલ સિવાય તમામ સેવા બંધ રહેશે

આસામ સરકારે (Assam Government) ગૌહાટીમાં વધી રહેલા કોરોનાનાં કેસને ધ્યાનમાં રાખીને સોમવારથી બે અઠવાડિયાનાં સંપૂર્ણ લૉકડાઉન (Guwahati Total Lockdown)ની જાહેરાત કરી છે. આગતા અઠવાડિયાથી ફક્ત ફાર્મસી અને હૉસ્પિટલો (Hospitals)જ ખુલ્લી રહી શકશે. આસામના સ્વાસ્થ્ય મંત્રી હેમંત બિસ્વા સરમા (Assam Health Minister Himanta Biswa Sarma)એ શુક્રવારે બપોર બાદ આવી જાહેરાત કરી હતી. તેમણે લોકોને માહિતી આપતા […]

ગોંડલના સુલતાનપુરના દિવ્યેશ કાછડીયાએ બ્રાવો ઈન્ટરનેનલ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુરના દિવ્યેશ કાછડીયાએ બ્રાવો ઈન્ટરનેનલ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી નામ રોશન કર્યું છે. દિવ્યેશ કાછડીયા દ્વારા છેલ્લા 2 વર્ષથી વિરા ગ્રુપના નામે સ્વચ્છ ભારત અભિયાન, પક્ષી બચાવો અભિયાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે વેસ્ટમાંથી બેસ્ટ બર્ડ નેસ્ટ નામથી વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. તેમજ ક્લિન ઇન્ડિયામાં […]

સુરત સિવિલ હોસ્પિટલની ઘટના: સિવિલમાં સારવાર લઈ રહેલા પોઝિટિવ દર્દીના અંતિમ સંસ્કાર કરી દેવાયા છતાં મૃતકના પરિવારને જાણ સુધ્ધાં ન કરાઈ

કોરોના દર્દીઓની સંખ્યા વધવાની સાથે સાથે તંત્ર દ્વારા લાપરવાહી આચરવામાં આવી રહ્યાનું સામે આવી રહ્યું છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીનું મોત થયા બાદ તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યાં તેમ છતાં દર્દીના પરિવારને જાણ સુધ્ધાં ન કરવામાં આવી હોવાનું પરિવારજનોએ આક્ષેપ સાથે જણાવ્યું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

12 વર્ષના છોકરાએ 3 દિવસમાં છાપાંમાંથી બનાવ્યું ટ્રેનનું મોડલ, ભારતીય રેલવેએ વીડિયો શેર કરીને કર્યા વખાણ

કોરોના વાયરસ (Coronavirus)ના કારણે ઘરોમાં કેદ (Lockdown) લોકોની ક્રિએટિવિટી સામે આવી રહી છે. કોઈએ કિચનમાં ક્રિએટિવિટી દર્શાવી તો અનેક લોકો પોતાની આર્ટના ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરા પાડી રહ્યા છે. કેરળના થ્રિસુર શહેરના 12 વર્ષના છોકરાની ક્રિએટિવિટી જોઈને ભારતીય રેલવેએ વખાણ કર્યા છે. અદ્વૈત ક્રિશ્નાએ માત્ર ૩ દિવસની મહેનત પછી છાપાંમાંથી ટ્રેનનું મોડલ બનાવ્યું છે. ભારતીય રેલવેએ […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 580 નવા કેસ, બે મહિના બાદ 20થી ઓછા મોત, કુલ કેસ 30 હજારને પાર

સમગ્ર દેશમાં કોરોના વાયરસ અટકાવાનું નામ જ નથી લઇ રહ્યો, ગુજરાતમાં પણ સતત કેટલાક દિવસથી સતત 500થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. તો અમદાવાદની સ્થિતિ પણ હજી ગંભીર છે કારણ કે, સમગ્ર રાજ્યના સૌથી વધુ કોરોનાના કેસ અહીં નોંધાયા છે અને મૃત્યુદર પણ વધુ છે ત્યારે આ તમામ બાબતો વચ્ચે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા […]

ઘરે જ બનાવો પાણીપુરીના આ 3 પાણી, ખાવાની પડશે બમણી મજા, જાણો બનાવવાની સરળ રીત

પકોડીનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. તો ખાસ કરીને પકોડી નાના બાળકોથી લઇને મોટા લોકોને પસંદ હોય છે. પકોડીની દરેક મજા પાણીમાં જ હોય છે. તો આવો જોઇએ પકોડીના અલગ-અલગ પાણી બનાવવાની સહેલી રીત.. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો 1 તીખું પાણી બનાવવા […]

સાવધાન સુરતમાં હનીટ્રેપ ગેંગ સક્રિય! FB પર મિત્રતા કરીને પુરુષોને ફસાવી, બ્લેકમેઇલ કરી માંગે છે લાખો રૂપિયા, જાણી લો તે કઇ રીતે ફસાવે છે.

કાપડ વેપારીને ફેસબુક મારફતે મહિલા સાથે મિત્રતા કરવી ભારે પડી. મહિલા મિત્ર સાથે શારીરિક સબંધ બનાવ્યા બાદ મહિલાએ પોલીસમાં બળાત્કારની ફરિયાદ કરી 10 લાખ રૂપિયા માંગ્યા હતા. જોકે, આ મહિલા દ્વારા અગાવ કાપડ વેપારીના બે મિત્રો પાસે આજ રીતે બ્લેક મેઇલ કરી રૂપિયા પડાવવામાં આવ્યા હતા. જે જાણતા આ કાપડનાં વેપારીએ મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી […]

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટાડવા સરકારના નવા કિમીયાનું ખુલી ગયું રહસ્ય, આરોગ્ય વિભાગે કર્યો આ જુગાડ

ગુજરાત સરકારે રાજ્યમાં કોરોનાના કેસ ઘટાડવા માટે નવો કિમિયો અપવાવ્યો હોય એવું પ્રતિત થઈ રહ્યું છે. જો કે પહેલેથી જ ગુજરાત સરકારે કોરોના ટેસ્ટ કરવામાં લાપરવાહી દાખવી હતી, જેનું પરીણામ હવે આખા રાજ્યને ભોગવવું પડી રહ્યું છે. કોરોના કેરના 98માં દિવસે ગુજરાતમાં 29 જિલ્લાઓમાંથી 572 પોઝિટિવ રિપોર્ટ મળતા કોવિડ-19ના કૂલ કેસોની સંખ્યા 29 હજારને પાર […]

શું મીઠાના પાણીના કોગળા કરવાથી કોરોના વાયરસને રોકી શકાશે? વૈજ્ઞાનિકોએ કર્યો મોટો ખુલાસો

ભારતમાં શરદી-તાવ-ઉધરસમાંથી બેઠા થવા માટે મીઠાના પાણીના કોગળા કરાય છે. તેનાથી ગળામાં રાહત મળે છે અને ઉધરસ મટી જાય છે. હવે આ જ રીતનો સ્કોટલેન્ડના એડિનબર્ગ યુનિવર્સિટી અભ્યાસ કરી રહી છે કે શું મીઠાના પાણીના કોગળા કરવા પર કોરોના વાયરસના દર્દીઓને ફાયદો થશે કે નહીં. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]