રાજકોટ મનપાએ કન્ટેનમેન્ટ ઝોન માટે 2.50 કરોડ પતરાનું ભાડુ ચુકવ્યુ, ભાડા જેટલા પૈસામાં તો નવા પતરા આવી જાય

રાજકોટમાં કોરોના પાછળ થયેલા ખર્ચના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજકોટ મનપાએ કોરોના પાછળ 3 કરોડનો ખર્ચ કર્યો છે. કોરના પાછળ ખર્ચને લઈને મનપાને વિપક્ષે આડેહાથ લીધું હતુ, કુલ 3 કરોડના ખર્ચમાંથી આરોગ્ય પાછળ 30 લાખ જ ખર્ચાયા 3 કરોડમાંથી અઢી કરોડનું તો ફકત ભાડું ચૂકવ્યું રાજકોટમાં માત્ર જંગલેશ્વર વિસ્તારમાં જ પતરા લગાવાયા હતા લેટેસ્ટ […]

છોડે એ બીજા ઇઝરાયલ નહીં, ઈરાને સહેજ અવળચંડાઈ કરી અને F-35 ફાઇટર જેટ્સથી પરમાણુ ઠેકાણા પર વરસાવ્યા બૉમ્બ

ઇઝરાયલ અને તેના ઘોર વિરોધી ઈરાનની વચ્ચે સાઇબર એટેક ચરમ પર છે. તાજી ઘટનામાં ઇઝરાયલે જોરદાર સાઇબર હુમલો કરીને ઈરાનનાં પરમાણુ ઠેકાણામાં બે વિસ્ફોટ કરી દીધા છે. આમાંથી એક યૂરેનિયમ સંવર્ધન કેન્દ્ર અને બીજુ મિસાઇલ નિર્માણ કેન્દ્ર છે. એટલું જ નહીં, ઇઝરાયલે પોતાના ઘાતક F-35 ફાઇટરની મદદથી ઈરાનનાં પર્ચિન વિસ્તારમાં મિસાઇલ નિર્માણ સ્થળ પર હુમલો […]

પહેલાં અમદાવાદમાં કોરોના આંકડાની રમત ચાલતી, હવે વડોદરા- સુરત અને રાજકોટમાં કોરોનાની સત્તાવાર યાદીમાંથી સાચા આંકડા ગાયબ

રાજયમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે. સાથો સાથ કોરોનાના કારણે મોતની સંખ્યા પણ. જો કે રાજય સરકારનુ આરોગ્ય વિભાગ પહેલેથી જ કોરોનાના કેસની સાચી સંખ્યા અને મોતની સંખ્યા છુપાવતી આવી છે. શરુઆતમાં અમદાવાદમાં પણ કોરોનાના આંકડા આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવિ દ્રારા છુપાવવામાં આવતા હતાં. હવે આ જ પેર્ટનથી સુરત અને રાજકોટમાં પણ સાચી […]

કોરોનાની મહામારીમાં ઇમ્યુનિટી વધારવા આઇસ્ક્રીમ પાર્લરના સંચાલકે તજ, લવિંગ, ફુદીનો, તુલસી, આમળા, આદુ, ઈલાયચી અને કાળામરીનો ઉપયોગ કરીને આઇસ્ક્રીમ તૈયાર કર્યો

કોરોના વાઈરસની મહામારી દરમિયાનમાં દરેક વ્યક્તિ હવે ઇમ્યુનિટી વધારવા માટે આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથી દવાનો ઉપયોગ કરે છે, ત્યારે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આઈસ્ક્રીમ પાર્લરના સંચાલકે ઇમ્યુનિટી વધારવા માટે આયુર્વેદા આઇસ્ક્રીમ અને થીક શેક તૈયાર કર્યાં છે. અને ગ્રાહકો ઇમ્યુનિટી વધારવા માટે થીક શેક અને આઇસ્ક્રીમ ખાવા માટે પહોંચી જાય છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

ગુજરાતમાં કોરોનાના એક દિવસના કેસનો રેકોર્ડ તૂટ્યો, આજે નોંધાયા અત્યાર સુધીનાં સૌથી વધુ 712 કેસ અને 21 લોકોનાં મોત થયા

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા પ્રમાણે ગત ચોવીસ કલાકમાં 712 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 35,398‬‬ પર‬ પહોંચ્યો છે. આરોગ્ય […]

દાંતની પીળાશથી છૂટકારો મેળવવા કરો આ ઘરગથ્થુ ઉપાય મોતીના દાણાની જેમ ચમકી જશે દાંત

ક્યારેક આપણે આપણી સરસ સ્માઇલ પણ છુપાવવી પડે છે. સ્માઇલ છુપાવવા પાછળનું કારણ છે પીળા દાંત… કેટલીક વખત આપણી સ્માઇલને છુપાવવા માટે મજબૂર થઇ જઇએ છે. એવામાં દાંતની પીળાશથી છૂટકારો મેળવવા માટે આપણે અનેક ઉપાય કરીએ છીએ. તો આજે અમે તમને કેટલાક ઘરગથ્થુ ઉપાય જણાવીશું. જેનાથી તમારા પીળા દાંત ચમકી જશે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

સુરતમાં હીરાનું યુનિટ શરૂ હોવાની બાતમી મળતા પોલીસ અને SMCની રેડ, માલિકે કહ્યુ-બાકી ઉદ્યોગો તો શરૂ છે માત્ર હીરા કેમ બંધ

સુરતના કતારગામ વિસ્તારમાં હીરાના કારખાના અને ઓફિસો શરૂ હોવાની બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે સુરત મહાનગરપાલિકાની ટીમ અને કતારગામ પોલીસ દ્વારા ઓફિસો અને યુનિટો પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસના દરોડા દરમિયાન યુનિટોમાં કર્મચારીઓ કામ કરતા જોવા મળ્યા હતા. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો […]

એક સ્કૂલ આવી પણ! કોરોના સમયે વાલીઓની પીડા સમજીને હિંમતનગરની સ્કૂલે તમામ વિદ્યાર્થીઓની આખા વર્ષની ફી માફ કરી

કોરોનાને કારણે (Coronavirus) રાજ્યમાં સ્કૂલ/કૉલેજો શરૂ કરવાની મંજૂરી નથી આપવામાં આવી. બીજી તરફ નવું શૈક્ષિણક સત્ર શરૂ થતાની સાથે જ સ્કૂલના સંચાલકો (School Owners)એ સરકારની મનાઇ છતાં વાલીઓ પર સ્કૂલ ફી (School Fee) ભરવા માટેનું દબાણ વધારી દીધું છે. તેમાં પણ ઓનલાઇન એજ્યુકેશન (Online Education) શરૂ થતાંની સાથે જ સ્કૂલોએ પોતાના ખિસ્સા ભરવાનું શરૂ કરી […]

અમદાવાદમાં માતાપિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો, પોતાના છોકરા-છોકરીને ઘરે એકલા મૂકતા હોય તો ચેતજો..

રાજ્યમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. નાના બાળકોથી માંડીને મોટા માણસોના મનમાં પશ્ચિમી સંસ્કૃતિની અસર જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદમાં એક મોટો કિસ્સો સામે આવ્યા છે જે તમામ માટે એક મોટો સવાલ ઉભો કરે છે. અમદાવાદના વેજલપુરમાં માતાપિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક 15 વર્ષના સગીરે એક 13 […]

સુરતમાં વધતા કોરોનાના કેસને લઈને સૌરાષ્ટ્રવાસીઓએ રૂમનો સામાન લઈ વતનની વાટ પકડી

હીરા ઉધોગમાં વધતા કેસને લઈને તંત્ર દ્વારા અઠવાડીયાનું વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. જેથી મોટી સંખ્યામાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો વતન જવા મજબૂર બન્યા છે. કામ ન કરે ત્યારે પગાર ન મળતો હોવાથી સુરતમાં ખાવા પિવાના પ્રશ્નો ઉભા થતાં કારીગરો રૂમનો સામાન પેક કરીને વતન જતાં જોવા મળી રહ્યાં છે. કતારગામમાં આવેલા ખાનગી […]