સુરતમાં સ્થિતિ બગડી, તમામ રેકોર્ડ તૂટ્યા – 248ને કોરોના વળગ્યો, સરકાર ચિંતિત – મુખ્યમંત્રી આવશે સુરત

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે કાલે વધુ 248 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 190 જયારે ગ્રામીણ વિસ્તારમાં 58 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 5967 પર પહોંચી છે, જયારે 12 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 226 પર પહોંચ્યો છે, તેવામાં આજે 87 દર્દી કોરોનાને માત […]

અમદાવાદમાં મહિલા ક્રાઈમની PSI શ્વેતા જાડેજાએ દુષ્કર્મનાં આરોપી પાસેથી અધધ 35 લાખની ખંડણી માંગી, ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ

અમદાવાદમાં મહિલા ક્રાઈમના પીએસઆઈ સામે પૈસા પડાવવાની અરજી થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શહેરના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI શ્વેતા જાડેજા સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ખંડણીની ફરિયાદ નોંધાઇ છે. મહિલા PSIએ બળાત્કાર કેસના આરોપી પાસેથી 35 લાખ રૂપિયાની માંગ કરી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 687 કોરોનાના નવા કેસ નોંધાયા, મૃત્યુઆંક 1,906‬‬ અને દર્દીઓનો કુલ આંકડો 34,686‬ પર પહોંચ્યો

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા પ્રમાણે ગત ચોવીસ કલાકમાં 687 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 34,686‬ પર‬ પહોંચ્યો છે. લેટેસ્ટ […]

જો કમર અને ઘૂંટણમાં દુઃખાવો થતો હોય તો આ 3 આસન અજમાવી જુઓ, જોવા મળશે અસર

યોગના ફાયદા આપણે સૌ જાણીએ જ છીએ. યોગ ઉત્તમ કસરત છે. વિવિધ પ્રકારના યોગાસનના લાભ પણ જુદા-જુદા હોય છે. યોગ દ્વારા માંસપેશીઓ અને ઘૂંટણ મજબૂત બનાવી શકાય છે. તમે આખો દિવસ ભલે વ્યસ્ત હો પણ થોડો સમય જાત માટે કાઢીને યોગ અચૂક કરવા જોઈએ. અહીં એવા યોગાસન વિશે જણાવીશું જે કરવાથી ઘૂંટણ અને હિપ્સ મજબૂત […]

ખાટ્ટાં ઓડકાર, અપચો અને ગેસની સમસ્યા રહેતી હોય તો કરો આ 6 ઉપાય ફટાફટ થઈ જશે દૂર

હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. પણ બફારો અને ગરમીને કારણે લોકો હેરાન થઈ ગયા છે. સીઝન બદલાય એટલે આપણાં શરીરમાં પણ કેટલાક ફેરફાર આવે છે. જેમાં સૌથી પહેલાં તેની અસર આપણાં પાચનતંત્ર પર પડે છે. એમ પણ ચોમાસામાં પાચનતંત્ર થોડું ધીમું પડી જાય છે. જેથી આ સીઝનમાં ખાવા પીવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ […]

આરોગ્ય મંત્રી ખોવાયા છે, જે કોઈને મળે તેમને સુરત સિવિલ હોસ્પિટલ પહોંચાડવા વિનંતી : AAP

સુરતમાં આરોગ્યમંત્રી કુમાર કાનાણી ખોવાયા હોવાના પોસ્ટર લાગ્યા છે. શહેરના વરાછા, સરથાણા વિસ્તારમાં કુમાર કાનાણીના AAP પાર્ટીએ પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરમાં આમ આદમી પાર્ટીએ લખ્યુ છે કે, આરોગ્યમત્રી કોઈને મળે તો સિવિલ પહોંચાડવા વિનંતી. સુરતમાં કોરોના વધ્યા બાદ પણ મંત્રી દેખાતા નથી. મહત્વનુ છે કે, સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. […]

સુરતમાં CA યુવતીને નોકરી ઉપર પરત આવવા માટે કંપનીએ દબાણ કરતા ફાંસો ખાઈને કર્યો આપઘાત

સુરતની સરથાણા વિસ્તરમાં રહેલી અને સીએ (CA) તરીકે અગ્રવાલ એન્ડ ધાંધલીયા કંપનીમાંથી નોકરી છોડી દીધી હતી. જેને લઈને સંચાલક દ્વારા આ યુવતીને કંપનીમાં નોકરી પર પાછી જોડાવા માટે દબાણ સાથે કેસ કરવાની ધમકી અપાઈ હતી. જેને લઈને આ યુવતી માનસિક (Mental stress) તણાવ અનુભવતી હતી અને આવેશમાં આવીને પંખા સાથે દુપટો બાંધીને આપઘાત (suicide) કરી […]

શાળાઓમાં પ્રથમ સત્ર અભ્યાસ વગર જ પૂર્ણ થાય તેવી સંભાવના, ટર્મ ના બદલે સેમેસ્ટર મુજબ કોર્ષ પૂરો કરાશે, અભ્યાસક્રમ ઘટાડી દેવા વિચારણા

કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં શાળા-કોલેજો હજુ ખુલી શકી નથી ત્યારે શૈક્ષણિક વર્ષમાંથી અડધી ટર્મ તો પુરી થઈ જાય તેમ છે, તે સંજોગોમાં આખા વર્ષનો કોર્ષ પૂરો ભણાવવો અશક્ય હોવાથી રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે શિક્ષણકાર્ય એક વર્ષના બદલે એક સેમેસ્ટર જેટલું કરીને પાઠ્ય પુસ્તકોમાંથી અડધો અભ્યાસક્રમ સેટ કરી વર્ષ પૂરું કરવામાં આવે તેવી શક્યતા છે. […]

પાન-મસાલાના બંધાણીઓને લઇને આવ્યા મોટા સમાચાર, જયંતિ રવિએ આપ્યા આ સંકેત

સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સતત ત્રીજા દિવસે આરોગ્ય અગ્ર સચિવ સુરતની મુલાકાતે છે. જયંતિ રવિએ સુરત સિવિલની મુલાકાત લીધી હતી. જયંતિ રવિએ સુરતમાં આરોગ્યના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં કોરોનાના નિયંત્રણ કરવા અંગે ચર્ચા થઈ હતી. આ બેઠક બાદ આરોગ્ય અગ્ર સચિવે કેટલાક સંકેત આપ્યા છે. […]

સાધુની ‘પ્રેમલીલા’: સ્ત્રી વેશ ધારણ કરી ત્યાગવલ્લભ શું કરવા માગે છે? આવા સંતોની હકાલપટ્ટી કરવા સત્સંગ સમાજની માગ

ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી દ્વારા જીવન જીવવાનો સાચો માર્ગો બતાવીને લોકોને સદમાર્ગે વાળ્યા હતા. જેના પગલે આજે સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકોવાગી રહ્યો છે. ત્યારે વડતાલ સંપ્રદાયના ત્યાગવલ્લ્ભ સ્વામીએ મહીલાનો વેશ ધારણ કરી શિક્ષાપત્રીના આર્દશોને અભરાઇ પર મુકી દીધા છે. એટલુ જ નહીં ભક્તિ સવામીના કામવાસના જાગે તેવા બિભત્સ ચેટિંગ અને ચુબંનોની ચર્ચાના સક્રિન સોટ સોશીયલ […]