ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 687 કોરોનાના નવા કેસ નોંધાયા, મૃત્યુઆંક 1,906 અને દર્દીઓનો કુલ આંકડો…
ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા…
Read More...
Read More...
જો કમર અને ઘૂંટણમાં દુઃખાવો થતો હોય તો આ 3 આસન અજમાવી જુઓ, જોવા મળશે અસર
યોગના ફાયદા આપણે સૌ જાણીએ જ છીએ. યોગ ઉત્તમ કસરત છે. વિવિધ પ્રકારના યોગાસનના લાભ પણ જુદા-જુદા હોય છે. યોગ દ્વારા માંસપેશીઓ અને ઘૂંટણ મજબૂત બનાવી શકાય છે. તમે આખો દિવસ ભલે વ્યસ્ત હો પણ થોડો સમય જાત માટે કાઢીને યોગ અચૂક કરવા જોઈએ. અહીં એવા…
Read More...
Read More...
ખાટ્ટાં ઓડકાર, અપચો અને ગેસની સમસ્યા રહેતી હોય તો કરો આ 6 ઉપાય ફટાફટ થઈ જશે દૂર
હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. પણ બફારો અને ગરમીને કારણે લોકો હેરાન થઈ ગયા છે. સીઝન બદલાય એટલે આપણાં શરીરમાં પણ કેટલાક ફેરફાર આવે છે. જેમાં સૌથી પહેલાં તેની અસર આપણાં પાચનતંત્ર પર પડે છે. એમ પણ ચોમાસામાં પાચનતંત્ર થોડું ધીમું પડી જાય છે.…
Read More...
Read More...
આરોગ્ય મંત્રી ખોવાયા છે, જે કોઈને મળે તેમને સુરત સિવિલ હોસ્પિટલ પહોંચાડવા વિનંતી : AAP
સુરતમાં આરોગ્યમંત્રી કુમાર કાનાણી ખોવાયા હોવાના પોસ્ટર લાગ્યા છે. શહેરના વરાછા, સરથાણા વિસ્તારમાં કુમાર કાનાણીના AAP પાર્ટીએ પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરમાં આમ આદમી પાર્ટીએ લખ્યુ છે કે, આરોગ્યમત્રી કોઈને મળે તો સિવિલ પહોંચાડવા વિનંતી.…
Read More...
Read More...
સુરતમાં CA યુવતીને નોકરી ઉપર પરત આવવા માટે કંપનીએ દબાણ કરતા ફાંસો ખાઈને કર્યો આપઘાત
સુરતની સરથાણા વિસ્તરમાં રહેલી અને સીએ (CA) તરીકે અગ્રવાલ એન્ડ ધાંધલીયા કંપનીમાંથી નોકરી છોડી દીધી હતી. જેને લઈને સંચાલક દ્વારા આ યુવતીને કંપનીમાં નોકરી પર પાછી જોડાવા માટે દબાણ સાથે કેસ કરવાની ધમકી અપાઈ હતી. જેને લઈને આ યુવતી માનસિક (Mental…
Read More...
Read More...
શાળાઓમાં પ્રથમ સત્ર અભ્યાસ વગર જ પૂર્ણ થાય તેવી સંભાવના, ટર્મ ના બદલે સેમેસ્ટર મુજબ કોર્ષ પૂરો…
કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં શાળા-કોલેજો હજુ ખુલી શકી નથી ત્યારે શૈક્ષણિક વર્ષમાંથી અડધી ટર્મ તો પુરી થઈ જાય તેમ છે, તે સંજોગોમાં આખા વર્ષનો કોર્ષ પૂરો ભણાવવો અશક્ય હોવાથી રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે શિક્ષણકાર્ય એક વર્ષના બદલે એક સેમેસ્ટર…
Read More...
Read More...
પાન-મસાલાના બંધાણીઓને લઇને આવ્યા મોટા સમાચાર, જયંતિ રવિએ આપ્યા આ સંકેત
સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સતત ત્રીજા દિવસે આરોગ્ય અગ્ર સચિવ સુરતની મુલાકાતે છે. જયંતિ રવિએ સુરત સિવિલની મુલાકાત લીધી હતી. જયંતિ રવિએ સુરતમાં આરોગ્યના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં…
Read More...
Read More...
સાધુની ‘પ્રેમલીલા’: સ્ત્રી વેશ ધારણ કરી ત્યાગવલ્લભ શું કરવા માગે છે? આવા સંતોની હકાલપટ્ટી કરવા…
ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી દ્વારા જીવન જીવવાનો સાચો માર્ગો બતાવીને લોકોને સદમાર્ગે વાળ્યા હતા. જેના પગલે આજે સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકોવાગી રહ્યો છે. ત્યારે વડતાલ સંપ્રદાયના ત્યાગવલ્લ્ભ સ્વામીએ મહીલાનો વેશ ધારણ કરી…
Read More...
Read More...
વૃક્ષો કાપી નખાતા ઈંડા સાથે માળા થયા જમીનદોસ્ત અનેક પક્ષીઓના થયા મોત, 70થી વધુને બચાવી લેવાયાં
બારડોલી શાસ્ત્રી રોડ આનંદ નગર સોસાયટી નજીક લીમડાનું ઝાડ, ગુલમહોરનું ઝાડ અને આસોપાલવ નું ઝાડ હોય એ ઝાડ પર બગલા અને જળ મરઘી માળો બનાવી ઈંડાં મુક્યા હતા આ ઝાડ કાપવામાં આવતા જ માળા તૂટી ગયા હતા. જેની જાણ જીવદયા પ્રેમીને થતા જ પક્ષીઓના બચ્ચાને…
Read More...
Read More...
બોલિવુડને વધુ એક ઝટકો, મશહૂર કોરિયોગ્રાફર સરોજ ખાનનું મોડીરાત્રે મુંબઈમાં નિધન
બોલિવુડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું શુક્રવારે મોડીરાત્રે કાર્ડિયેક એટેકના કારણે મુંબઈમાં તેમનું નિધન થયું છે. સરોજ ખાન 71 વર્ષના હતા. સરોજ ખાન 17 જૂનથી મુંબઇના બાંદ્રા સ્થિત ગુરુ નાનક હોસ્પિટલમાં દાખલ હતા. તેમણે શ્વાસ લેવામાં તકલીફની…
Read More...
Read More...
