ગુજરાતમાં ચોવીસ કલાકમાં 681 નવા કેસ નોંધાયા અને 563 ડિસ્ચાર્જ, મૃત્યુઆંક 1888 અને કુલ કેસ 33,999 થયા
ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા…
Read More...
Read More...
આ રીતે ઘરે જ બનાવો કાજુ કરી, બધા આંગળા ચાટતાં રહી જશે? જાણો બનાવવાની સરળ રીત
લગ્ન પ્રસંગમાં જઈએ એટલે જમવામાં એક પંજાબી શાક તો હોય જ, રેસ્ટોરાંમા જમવા જઈએ તો પણ આપણે પંજાબી શાક જ ખાતા હોઈએ છીએ. તેમા પણ જો બધાનું ફેવરિટ કોઈ શાક હોય તો તે છે કાજુ કરી. કાજુ કરી બનાવવી એકદમ સરળ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી…
Read More...
Read More...
કબજિયાત, હાડકાંમાં નબળાઈ, હાર્ટ પ્રોબ્લેમ જેવા અનેક રોગોને નોતરે છે આ લોટ, નુકસાન જાણીને તમે ક્યારેય…
આપણે બહારના જે પણ ચટકારા કરીએ છે તેમાં મોટાભાગની વસ્તુઓ મેદામાંથી બનેલી હોય છે. સમોસા કચોરીથી લઈને પાણી પુરીની પુરી અને બેકરી આઈટ્મસ પણ મેદામાંથી જ બને છે. પણ શું તમે જાણો છો કે, મેદો આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. જી હાં, મેદો…
Read More...
Read More...
રોજ 36 કિલોમીટર સાઈકલ ચલાવી સ્કૂલે જતી ગરીબ ખેડૂતની દીકરી બોર્ડની પરીક્ષામાં જિલ્લામાં ટોપ આવી, IAS…
બોર્ડની પરીક્ષામાં હવે તો જાણે 90 ટકા લાવવા પણ કોઈ નવાઈની વાત નથી રહી. જોકે, કેટલાક સ્ટૂડન્ટ્સ એવા પણ હોય છે કે જેઓ પારાવાર ગરીબી અને સંઘર્ષ સામે લડીને પણ એવું પરિણામ હાંસલ કરતા હોય છે કે લોકોને તેમના પર માન ઉપજે છે. આવી જ એક સ્ટૂડન્ટ છે…
Read More...
Read More...
સુરેન્દ્રનગરનાં નામી ડોક્ટર ‘ડોક્ટર ડે’ના દિવસે જ કોરોના સામેનો જંગ હાર્યા, અમદાવાદમાં લીધા અંતિમ…
હાલ કોરોના સામેની લડાઈમાં ડોક્ટર અને મેડિકલ સ્ટાફ જંગ લડી રહ્યો છે. ત્યારે ગઈકાલે વિશ્વભરમાં લોકો ડોક્ટર દિવસની ઉજવણી કરતાં વિશ્વનાં તમામ ડોક્ટરોને અભિનંદન પાઠવી રહ્યા હતા. તેવામાં અમદાવાદમાંથી ડોક્ટર ડેના દિવસે જ એક માઠા સમાચાર સામે આવ્યા…
Read More...
Read More...
અમદાવાદ સ્વામિનારાયણ ગાદી સંસ્થાના 11 સાધુઓને કોરોના પોઝિટીવ આવતા ખળભળાટ, અન્ય સંતોને કોરેન્ટાઈન…
કોરોનાને લઈને અમદાવાદથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના મણિનગરમાં એક સાથે 11 સંતોને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતોને કોરોના પોઝિટીવ આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. તમામ સંતો હાલ હોસ્પિટલમાં…
Read More...
Read More...
આતંકીઓના નિશાન બનેલા દાદાની બોડી ઉપર ત્રણ વર્ષનો પૌત્ર બેસી ગયો, સેનાનાં જવાને બાળકને મોતનાં…
જમ્મુ-કાશ્મીરનાં સોપોરમાં CRPFની ટીમ પર આતંકવાદી હુમલામાં એક જવાન શહીદ થઈ ગયો છે, જ્યારે એક નાગરિકનું મોત થઈ ગયું છે. આ દરમિયાન એક એવી તસવીર સામે આવી છે જે સૌનાં હ્રદયને સ્પર્શી ગઈ છે. એક જવાન આતંકવાદીઓની ગોળીથી બચાવવા માટે એક બાળકને હાથમાં…
Read More...
Read More...
ગુજરાતનો પ્રથમ કિસ્સો: 10 વર્ષના કોરોના પોઝિટિવ બાળકના મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર થતા ‘સંજીવની’ સારવાર…
જામકંડોરણાના જામદાદર ગામના 10 વર્ષના સંજય કરસનભાઇ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નાની ઉંમરમાં કોરોના સંક્રમણ થતા સંજયને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 29મેના રોજ દાખલ કરાયો હતો. કોરોનાના લક્ષણો બાળકોમાં મોટેભાગે સામાન્ય હોય છે.…
Read More...
Read More...
ગુજરાતમાં આજે અત્યાર સુધીના સૌથી વધુ 675 કેસ નોંધાયા અને 21 લોકોના મોત થયા, કુલ કેસ ચિંતાજનક સ્થિતિએ…
ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા દર્દીઓના આંકડા…
Read More...
Read More...
આ ગુણકારી જ્યૂસ શરીરની 10 પ્રકારની તકલીફોને કરી દેશે ખતમ, સાથે જ અનેક રોગોથી બચાવશે
કોરોના વાયરસના કહેર બાદ લોકો પોતાના હેલ્થ પ્રત્યે વધુ સભાન બન્યા છે. રોજિંદા જીવનમાં કેટલીક હેલ્ધી વસ્તુઓનું સેવન કરીને રોગો અને ઈન્ફેક્શન સામે રક્ષણ મેળવી શકાય છે. જેથી કેટલીક હેલ્ધી વસ્તુઓ ખાવી જરૂરી છે. એવી જ એક બેસ્ટ અને ગુણકારી વસ્તુ…
Read More...
Read More...
